SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ उपह * * * * * * * * * * * * = == કરવામાં આવે છે, તે પરમેષ્ટિએ અનંત શક્તિ, અનંત સુખઅનંત આનંદ અને કેવળજ્ઞાનના પરમ ભંડાર છે. નમસ્કાર ભાવ દ્વારા જ્યારે સાધકની ચિત્તવૃત્તિ પરમાત્મામાં વિલીન થઈ || જાય છે, તે સમયે તદાકાર ઉપગે પરિણમેલો ધ્યાતા પોતે આગમથી ભાવનિક્ષેપે પરમાત્મા કહેવાય છે. પરમાત્મામાં તદાકાર ઉપગે ઉપયુક્ત ધ્યાતા તત્ સ્વરૂપે (પરમાત્મ સ્વરૂપે) પરિણમે છે. નમો ભાવથી સાધક જ્યારે પિતાના વ્યક્તિત્વના કેચલા (limited personality)નું વિસર્જન કરી, “અરિહં. તાણું” પદ દ્વારા અમર્યાદ આનંદ અને શક્તિના મહાસાગરમાં પ્રવેશ કરે છે, ત્યારે તે પરમાત્માના અભેદ ધ્યાન દ્વારા પરમાનંદને અનુભવ કરે છે. સહજ અકૃત્રિમ નિર્મળ જ્ઞાનાનંદને, દેવચંદ્ર એક સેવનથી વરે રે લોલ. પરમાત્માના એકત્વ ધ્યાનથી નિર્મળ જ્ઞાનાનંદ રૂપ આત્માને અનુભવ થાય છે. અને છેવટે આત્મસ્વરૂપ પ્રગટ થાય છે. અનુભવવંત અદંભની રચના, ગાયે સરસ સુક ઠે; ભાવ સુધારસ ઘટ ઘટ પીએ, હુઓ પૂર્ણ ઉત્કંઠે રે. આવા અનુભવજ્ઞાની મહાપુરુષ ઉપાધ્યાય યશવિજયજી મહારાજા રચિત મહાન આધ્યાત્મિક શાસ્ત્ર શ્રીપાલના રાસ રૂપ દિવ્ય કાવ્યનું પરિશીલન કરવાનો, તેના મર્મસ્થાન == = = -- - ય - - -- Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004551
Book TitleShripal Maynana Adhyatmik Jivan Rahasyo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAshokbhai Babubhai Kadiwala
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy