________________
ગુચરણારવિંદે યેન જ્ઞાન પ્રદીપેન, નિરસ્યાત્યંતર તમઃ મમામા નિર્મલીચકે, તમે શ્રીગુરવે નમઃ |
પરમપૂજ્ય અધ્યાત્મયોગી નમસ્કાર મહામંત્ર સનિષ્ઠ, પંન્યાસજી ભગવંત શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ સાહેબને કેટિ કે|િ વદના !
આજથી ૨૭ વર્ષ પહેલાં ભીલડીયાજી તીર્થમાં વિ. સં. ૨૦૧૩ના ચૈત્રી ઓળીની આરાધના પ્રસંગે આપને પરિચય થયો ત્યારથી આપે વારંવાર ભક્તિરસના અંકુર પ્રગટાવ્યા. પાંચ વર્ષનું સુધી આરંભ–સમારંભના વેપારના ત્યાગને નિયમ કરાવ્યું.
વિ. સં. ૨૦૧૪ના પાનસર તીથે ચૈત્રી ઓળીના પ્રસંગે આપIIT કૃપાળુએ શ્રી વર્ધમાન તપને પાયો નંખાવી તપધર્મને સંયોગ કરાવ્યો તથા ધ્યાનને વિધિ બતાવી સાધનામાર્ગમાં પ્રવેશ કરાવ્યો |
વિ. સં. ૨૦૧૪ના ડીસાના ચાતુર્માસ દરમિયાન આસોની ઓળીના પ્રસંગે આપશ્રીએ અનુગ્રહ કરીને વિધિપૂર્વક એક લાખ નવકારની આરાધના કરાવી, જપયોગ, ધ્યાનયોગ અને પ્રતિદિન સિદ્ધચક્રનું આરાધન કરવાની પ્રેરણા આપી તથા પ્રસંગે પ્રસંગે પૂજન મંત્ર, યંત્રને સમન્વય કરાવી મહાન ઉપકાર કર્યો. * ત્યારબાદ આપશ્રીની વાત્સલ્યમયી પાવન નિશ્રામાં બેડા, શંખેશ્વર, અને જામનગર એમ ત્રણે સ્થળે ખીરનાં એકાસણાપૂર્વક વિધિ સહિત એક એક લાખ નવકારના જાપનું અનુષ્ઠાન કરતાં આપની કૃપાથી અપૂર્વ આનંદ અનુભવ્યું.
વળી નિત્યની આરાધના તથા સિદ્ધચક્ર પૂજન ન થાય ત્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org