________________
૧૩૩
વાની પણ એક કળા છે. આ કળાને ધર્મકળા કહેવાય છે.
Supermost Art is to realise oneness with Supreme Power.
મયણાસુંદરીએ બાલ્યાવસ્થામાં કળા સિદ્ધ કરી હતી. તેને કોઢિયે પતિ મળે, તે સમયે મયણાસુંદરીનું સમ્ય
યદર્શન એટલું જવલંત હતું કે તેના મુખ ઉપર એક રેખા પણ બદલાઈ ન હતી, એવી અજોડ સ્વસ્થતા તે અનુભવી રહી હતી. બીજા દિવસે પ્રાતઃકાળમાં કઈ વૈદ્ય કે ડોકટરનું શરણ ન શોધતાં પરમાત્માના શરણુ માટે પતિની સાથે મંદિરે દર્શન કરવા ગઈ. ત્યાં પૂજા કર્યા પછી પરમાત્માના ધ્યાનમાં મયણાસુંદરી સ્થિર બની ગઈ અને કાર્યસિદ્ધિ થઈ. શ્રીપાલ મહારાજા અને મયણાસુંદરીના જીવનમાં અનેક પ્રસંગોએ પરમાત્માની સાથે ધ્યાનમાં એકાકાર થતાં કાર્યસિદ્ધિ થવાના પ્રસંગે આવે છે.
જગતમાં અનેક કળાઓ છે. આપણે કઈ કળા સિદ્ધ કરીશું? મહાપુરુષે કહે છે: “જે મનુષ્ય પરમાત્માની સાથે એકાકાર બનવાની કળા સિદ્ધ કરી છે, તેને રાજાઓના રાજા બનવાની કળા સિદ્ધ થઈ ગઈ છે. જે મનુષ્ય ભગવાનની સાથે મનને મેળાપ કરવાની કળા સિદ્ધ કરી છે, તેને સ્વર્ગ અને મક્ષની લક્ષ્મી પોતાના હાથમાં વરમાળા લઈ તેના કંઠમાં આરોપણ કરવા તત્પર બનીને રહે છે.”
એક કરોડપતિ શેઠ એક સંતપુરુષની પાસે આવ્યા. શેઠ કહે છે: “મારી પાસે ઘણી સંપત્તિ છે, સમાજમાં આબરૂ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org