SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાણ લેવા આવી. પણ તમારા ધર્મના પ્રભાવથી તેનું કાંઈ ચાલ્યું નથી. હવે સંકટનો સમય તમારા માટે પૂરો || થયો છે.” આ દષ્ટાંતથી આપણને સમજાશે કે, જિનભક્તિમાં અંતરાયને તેડવાની કેવી અજોડ શક્તિ છે ! lear is the faith in evils. ovocat 24 My YELર્થોની શ્રદ્ધામાંથી ભયનું સર્જન થાય છે. કેટલાંક ગામનાં નામ એવા હોય છે-દા.ત. ગોઝારીયા, લાંઘણજ, સાયલા, મરોલી વગેરે એ ગામ કઈ માણસ સવારે જતે હોય અને કોઈ પૂછે કે, કયા ગામ જાઓ છે? તે કહેશે કે, ભગતના ગામ જાઉં છું. સ્ટેશન ઉપર જાઉં છું. પણ તે ગામનું નામ કઈ લેશે નહિ. કારણ કે તે ગામનું નામ લઈશું તે દિવસ ખરાબ જશે. મમ્મણ શેઠનું નામ લઈશું તે ખાવા નહિ મળે, તેમાં માણસને શ્રદ્ધા છે. મમ્મણ શેઠના નામમાં ખાવા ન મળે તેવી શક્તિ છે તે પ્રભુ મહાવીરના નામમાં કાંઈ શક્તિ છે કે નહિ? ગૌતમ ગણધરના નામમાં કાંઈ શક્તિ છે કે નહિ? આ બાબત આપણે કદી વિચારી નથી. “પ્રભુ નામે આનંદ કંદ” “ગૌતમ નામે નવે નિધાન” એ જીવનમાં અનુભવવાની વસ્તુ છે. Where there is faith in God, Fear has no power. આપણી શ્રદ્ધા જ્યારે પરમાત્મા, નવપદ, સિદ્ધચક, આપણે આત્મા વગેરે ઉપર કેન્દ્રિત થાય છે તે વખતે સર્વ ભય તત્કાલ નાશ પામી જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004551
Book TitleShripal Maynana Adhyatmik Jivan Rahasyo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAshokbhai Babubhai Kadiwala
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy