SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ (ii) જે નમવા ચેગ્ય નથી, તેને નમવું તે ગેરાશસ્ત છે. (iii) નમવા યાગ્યને ન નમવું તે ગેરશિસ્ત છે. (iv) નમવા યગ્ય નથી, તેને ન નમવું તે શિસ્ત છે, શ્રી અરિહંત આદિ પંચ પરમેષ્ટિએ અને દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપરૂપ ધર્મ—એ જ આ વિશ્વમાં સાચા નમસ્કારને ચેાગ્ય છે, કારણ કે આ નવને કરેલ નમસ્કાર સર્વાં પાપને ક્ષય કરી આત્મસ્વરૂપની પ્રાપ્તિરૂપ શ્રેષ્ઠ મંગલને લાવનાર છે, માટે તે જ સાચું શિસ્ત (discipline) છે. પાંચ ઇન્દ્રિયાના વિષયા અને ચાર કષાયા ( ક્રોધ, માન, માયા અને લેાભ )–એ સ`સાર પરિભ્રમણ કરાવી જીવને અત્યંત પીડા આપનાર છે. સંસારના આ નવપદ્માને નમવુ' તે ગેરશિસ્ત છે, કારણ કે તે જીવને દુઃખનુ કારણ છે. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ-આ નવપદાને ન નમવું તે આપણા વિનાશનું કારણ છે, કારણ કે અરિહંત આદિ નિર'તર આપણું હિત કરે છે. આપણને સર્વ દુ:ખથી મુક્ત કરવાના જેમને સંકલ્પ છે, આજ સુધી જેમના અનંત ઉપકાર નીચે આણે આવ્યા છીએ, તેમને નહી. નમવાથી આપણે ધ મહાસત્તાના મેાટા શુનેગાર અનીએ છીએ અને આ (criminal offence) ફાજતારી ગુનાની સજા ભેગવવા આપણે નરક-નિગેાદ આદિમાં શટકવુ પડે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004551
Book TitleShripal Maynana Adhyatmik Jivan Rahasyo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAshokbhai Babubhai Kadiwala
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy