SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ (D(SUGGJSGGU) Gઉન્ટ AS AHHAHAHAHAHAHHAHOBUS શ્રીપાળ અને મયણનાં આધ્યાત્મિક જીવન રહસ્યો * ખંડ એ * શિથિલ થવ) શ્રીપાલ મહારાજાએ ઉજૈની નગરીની ચારે તરફ મટે ઘેરે નાખ્યો છે. ઉજજૈની નગરીના દરવાજા રાજાએ બંધ કરી દીધા છે. આખું નગર ભયગ્રસ્ત બની ગયું છે. દુશ્મનનું સૈન્ય જોઈ સૌ કોઈ ચિંતાતુર બની ગયા છે. ઉજૈની નગરીમાં જ શ્રીપાલના માતાજી કમલપ્રભા અને મયણાસુંદરી રહેલાં છે. માતા કમલપ્રભા પુત્રવધૂ મયણાસુંદરીને કહે છે :હે પુત્રી ! કોઈ બળવાન દુશ્મન રાજાના સૈન્ય આપણા નગરને ઘેરે ઘાલ્યો છે. આખું નગર અત્યારે ભયગ્રસ્ત | બની ગયું છે. સર્વત્ર એક જ વાત ચાલે છે. દુશમન રાજાનું સત્ય ઘણું મોટું છે. આપણા ઉપર મહાન આપત્તિ આવી છે. નગરજનનું શું થશે ? વળી હે પુત્રી ! તારે પ્રિયતમ પરદેશ ગયો છે. તેને ઘણા દિવસ વીતી ગયા છે. I[ તેને આવવાનો વાયદે પણ પૂરો થઈ ગયો છે. પણ હજુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004551
Book TitleShripal Maynana Adhyatmik Jivan Rahasyo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAshokbhai Babubhai Kadiwala
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy