SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૫ આવેલ નથી. આપણા નગરજનેાનુ' શુ' થશે તેની ચિંતાથી હું બહુ દુ:ખી છું. "2 તે વખતે મયણા કહે છેઃ મયા રે મેલે મ કરી ખેઢ, મ ધરા રે ભય મનમાં પ્રચક્રના જી. “હે માતાજી! જરા પણ ખેદ ન કરશેા. દુશ્મન રાજાના ભય જરાણુ મનમાં ધારણ કરશેા માં.” કારણ કે – નવપદ ધ્યાને રે પાપ પલાય, દુરિત ન ચાા છે ગ્રહ વક્રના છ. નવપદના ધ્યાનના પ્રભાવથી સઘળાંએ પાપો બળીને ભસ્મ થઇ જાય છે. ગમે તેવા બળવાન દુશ્મના હોય, તેની શક્તિ પણ નવપદની પાસે ક્ષીણ થઈ જાય છે. વળી મયણાસુંદરી કહે છે : “ મનુષ્યના માથે સાત પ્રકારના ભય નિરંતર ઝઝૂમી રહ્યા છે. દુશ્મનના ભય, જંગલી પશુઓને ભય, વ્યાધિના ભય, મૃત્યુને ભય, જેલખાનાના ભય, આજીવિકાને ભય, આબરૂના ભય. આ સાતે પ્રકારના ભય આપણા સના ઉપર રહેલા છે. પરંતુ આ સાતે પ્રકારના ભય જાય રે જપતાં નવપદ્મ જાપ, લહે રે સપત્તિ હિ ભવ પર ભવે જી. આ સાતે પ્રકારના ભય નવપદને જાપ જપતાં એટલે પરમાત્મા હૃદય મદિરમાં આવતાં જ તત્કાલ નાશ પામી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004551
Book TitleShripal Maynana Adhyatmik Jivan Rahasyo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAshokbhai Babubhai Kadiwala
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy