________________
-
-
- -
-
૨૫૭
ત્યારે જેનું પાત્ર ઊંધું હેય, તેનું પાત્ર ખાલી રહે છે. જેનું પાત્ર સીધું હોય, તેનું પાત્ર ભરાય છે; પછી તે પાત્ર વાટકા જેવડું હોય કે થાળી જેવડું હોય કે પછી સરેવર જેવડું હોય બધું જ ભરાઈ જાય છે. પરમાત્માની કરુણું તે સર્વ જીવો પર એકસરખી–એકધારી રહેલી છે. જે જીવાત્મા તે કરુણુને પિતાના હૃદયમાં ઝીલે છે, તેને તે કરુણાને પૂણ લાભ મળે છે. પ્રભુની તે કરુણાને આપણા હૃદયમાં ઝીલવાને મંત્ર છેઃ “નમે અરિહંતાણું.” તે મંત્ર દ્વારા પરમાત્માની કરુણને આપણા હૃદયમાં ઝીલવાની ચેગ્યતાને વિકાસ થાય છે. Receptive attitude (ગ્રહણશીલ વૃત્તિ) જેને પ્રાપ્ત થાય છે, તે પ્રભુની કરુણાના સંપૂર્ણ પાત્ર બને છે. તેને જીવનમાં પરમાત્માની કરુણ કાર્યશીલ બની જાય છે. આ રીતે પરમાત્માની કરુણુ એ મહાન શક્તિ છે. તે નિરંતર આપણને સહાય કરી રહી છે.
પરમાત્મા અરિહંત દેવ આપણી સમક્ષ બિરાજમાન છે. કરુણાના પૂર્ણ નિધાન છે. તેમના નેત્રમાંથી કરૂણાની સફેદ દૂધ જેવી ધારા વહી રહી છે. તેમાં આપણે સ્નાન કરીએ છીએ. પરમાત્માની કરૂણ આપણા મસ્તકમાંથી આપણું શરીરમાં પ્રવેશ કરે છે. આપણું હૃદય પૂર્ણ ભરાય છે. આખા શરીરમાં કરુણા વ્યાપક બની જાય છે. તેના પ્રભાવથી આપણું શેક, દુઃખ, ભય, ચિંતા નાશ પામે છે. આપણે સુખશાંતિ અને આનંદને અનુભવ કરીએ છીએ.
-
--
-
૧૭
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org