________________
प
સમક્ષ બિરાજમાન છે..
(આવું દશ્ય આંખ બંધ કરીને નજર સામે જેવું.) તે ઉપાધ્યાય ભગવંતમાંથી લીલા વણને પ્રકાશ નીકળે
છે...........
--
--
--
--
તે પ્રકાશ આપણે ઝીલીએ છીએ......... તે પ્રકાશ આપણા આત્મપ્રદેશોમાં ફેલાય છે... તે પ્રકાશના પ્રભાવથી આપણને જ્ઞાનની પરિણતિ પ્રાપ્ત થાય છે..............(આવો સંકલ્પ કરીને અનુભવ કરે.) (આપણું હૃદયમાં લીલા વર્ણવાળા ઉપાધ્યાય ભગવંત બિરાજમાન છે. તેમાંથી પ્રકાશ નીકળી આપણી અંદર ફેલાય છે તે રીતે પણ કરી શકાય.) સાધુપદ :
જેઓ જિનેશ્વર ભગવંતની આજ્ઞાને અનુરૂપ જીવન જીવવાવાળા છે, જે કંચન-કામિનીના ત્યાગી છે, પાંચ મહાવ્રતોને જે ધારણ કરનારા છે એવા સાધુ ભગવંતોની આપણે આરાધના કરવાની છે.
સકલ વિષય વિષ વારીને, નિકામી નિઃસંગીજી; ભવ દવ તાપ શમાવતા, આતમ સાધન રંગીજી.
(શ્રી દેવચંદ્રજી કૃત સાધુપદની પૂજામાંથી) વિષયોના ઝેરનું જેમને નિવારણ થઈ ગયું છે, જે નિષ્કામી એટલે આત્માનું શુદ્ધસ્વરૂપે પ્રગટ કરવા સિવાય જેમને કઈ ઈચ્છા બાકી નથી, સકલ મુદ્દગલ સંગનો ત્યાગ કરવા જેમણે નિર્ણય કર્યો છે, જેમનો ભવરૂપી દાવાનળ ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org