SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૩ નવી (opening) શરૂઆત થઈ. આપણા જીવનનું દિવ્ય પાનું ખૂલ્યું. નવપદની આરાધના દ્વારા આત્મસ્વરૂપને અનુભવ અને આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટેનું નવું દ્વાર ખૂલ્યું, આ શ્રીપાલ અને મયણાના આધ્યાત્મિક જીવન પ્રસંગે દ્વારા અધ્યાત્માની પૂજ્ય પંન્યાસ ભદ્રકવિજયજી મહારાજના સંદેશાને આપણા જીવનમાં સક્રિય બનાવવાની અદભુત પ્રેરણા આપણને પ્રાપ્ત થઈ. આપણી આ નાનકડી જિંદગીમાં નવપદજી ભગવાન સાથે આપણું આત્માને ભાવસંબંધ બાંધવા માટે દેવગુરૂ કૃપાથી જે કાંઈ આ ગ્રંથમાં લખાયું છે, તેમાં જે કાંઈનું સારૂં છે તે પૂજ્ય પંન્યાસજી મહારાજની કૃપાનું ફળ છે. જે કાંઈ ભૂલચૂક છે તે મારા છઘરથાણુના દોષના કારણે છે. આ નવપદે સૌના હૃદયમાં રહે ! સૌ ભાવપૂર્વક પરમાત્મા અરિહંતદેવને પિતાના હૃદયમંદિરમાં પધરાવે ! અને પરમકારી, પરમપૂજ્ય, નમસ્કાર ભાવ સંનિષ્ઠ, પંન્યાસજી મહારાજ ભદ્રંકરવિજયજીની આ ભાવના સર્વત્ર જગત ઉપર પહોંચે તેવા ભાવ સાથે આ ગ્રંથ પૂર્ણ થાય છે. ગિરનાર મહાતીર્થ, ૨૦૪૦, વૈશાખ સુદ ૧૪, સેમવાર, તા. ૧૪-૫-૮૪ લિ. સંતોની ચરણરજ સમાન બાબુ કડીવાળાના આ ગ્રંથના વાચકને ભાવભર્યો વંદન. પ્રણામ.. T૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004551
Book TitleShripal Maynana Adhyatmik Jivan Rahasyo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAshokbhai Babubhai Kadiwala
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy