________________
"
" ,
૩પર
છે કે
મે પ
k
'
+
iN. *
*
*
*s* * * * * * *
* *
*
* * * * * w = + +
+
* *
* * * મા
જ ક
પૂરવ લિખિત લિખે સવિ લેઈ, મસ કાગળ ને કાંઠે ભાવ અપૂરવ કહે તે પંડિત, બહુ બોલે તે બાંઠે રે.
શાહી, કાગળ અને કલમ લઈને પહેલાં કોઈ લખી ગયું હોય તેવું પૂર્વે લખાયેલું જ્ઞાન સૌ કઈ લખી શકે છે, પરંતુ તે “ લખેલ જ્ઞાનના અપૂર્વ ભાવને કહે તે પંડિત પુરૂષ કહેવાય. જેને વાંચતાં જ વાંચનારનું હૃદય ધર્મથી ઊભરાવા લાગે, પરમાત્મ પ્રેમ અને ભક્તિમાં અપૂર્વ વૃદ્ધિ થાય અને અપૂર્વ ભાલ્લાસ થાય તેવું કહે તે પંડિત પુરૂષનું વચન કહેવાય.
અવયવ સવિ સુંદર હોય દેહેનાકે દીસે ચાટે, ગ્રંથજ્ઞાન અનુભવ વિણ તેહવું, શુક ઇસ્ય શ્રત પાઠો રે.
અનુભવજ્ઞાન વગરનું પ્રતજ્ઞાન પિપટના પાઠ જેવું હેય છે. અહીં અનુભવજ્ઞાનને મહિમા ગાયે છે. બાકી ગ્રંથજ્ઞાન પણ ખૂબ જ જરૂરી છે. શ્રુતજ્ઞાનને આલંબને જ અનુભવજ્ઞાન થાય છે. પરંતુ માત્ર શ્રુતજ્ઞાન માટે જ ઉદ્યમ થાય અને અનુભવજ્ઞાન પ્રત્યે ઉપેક્ષા ન થાય તેના માટે આ વસ્તુ લખી છે. સાપેક્ષપણે વસ્તુ સમજવી. બાકી શ્રુતજ્ઞાનને બહુ મોટો આધાર છે. અનુભવજ્ઞાન | પ્રાપ્તિને મૂળ હેતુ તો શ્રુતજ્ઞાન છે. શ્રુતજ્ઞાન દ્વારા આપણે અનુભવજ્ઞાન મેળવવાનું છે. સંશય નવિ ભાંજે શ્રતજ્ઞાને, અનુભવ નિશ્ચય જેઠ, વાદવિવાદ અનિશ્ચિત કરતે, અનુભવ વિણ જાત્ર હેઠે રે. | =
t-
1
dri
E
v
-
er
&
'
t ki
-4'
" '
.
,
-
- -
-
-
-
-
-
-
- -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org