________________
--
-
-----
વાત્સલ્ય આપ્યાં. આ રીતે મારા ઉપરના આપશ્રીના અનંત ઉપકારને અનંત અનંત વાર પ્રણામ કરું છું, સમયે સમયે યાદ કરું છું.
મારા જેવા સંસારના કીચડમાં ફસાયેલા એક પામર આત્માથી બે વર્ષ પહેલાં નમસ્કાર મહામંત્રના વિષયમાં “જીવનની સર્વશ્રેષ્ઠ કળા શ્રી નવકાર” પુસ્તક તૈયાર થયું અને નવપદ– સિદ્ધચક્રના વિષયમાં આવું પુસ્તક તૈયાર થાય છે તેમાં કેવળ આપશ્રીની કૃપાને જ પરમ પ્રભાવ છે.
આપના લોહીના અણુએ અણુમાં નમસ્કાર મહામંત્રનું ગીત) ગૂંજી રહ્યું હતું. આપના આત્માને પ્રદેશ પ્રદેશ વિશ્વ કલ્યાણની ભાવનાનું સંગીત ગુંજારવ કરતું હતું. આપના હૃદયના ધબકારે ધબકારે “અહ”ના નાદને ધ્વનિ ચાલતો હતો.
મારા આત્મકલ્યાણને માટે, મને સન્માર્ગે વાળવા માટે આપશ્રીએ અથાગ પ્રયત્ન કર્યો છે, મને ઘણું માર્ગદર્શન આપ્યું છે અને તે માર્ગે ચાલવાનું બળ કરૂણાના સાગર, કૃપાના અવતાર, વાત્સલ્યના પરમ ભંડાર દેવાધિદેવ પરમાત્મા નિરંતર મને આપતા રહે અને મારા માટેની આપશ્રીની બધી અભિલાષાઓ પાર પડે તેવી પ્રભુને હાર્દિક પ્રાર્થના કરું છું.
--
------
-
-
-
-
-
-
-
આપનો ચરણુકિંકર
બાબુ કડીવાળાના આપના ચરણકમળમાં કટિ કોટિ
ભાવભર્યો નમસ્કાર !!
-
૨૦૪૦ વૈશાખ સુદ ૧૪ ગીરનાર તીર્થ.
-
-
-
-
-
Dg
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org