SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ २८२ પરમાત્માના જે જ અનંત સુખ અને આનંદનો ખજાનો | છે” તેવું સમજાય છે, ત્યારે મારે હવે તે જ જોઈએ” || તે વિચાર આવે છે. પછી તે આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવું તેવું ધ્યેય નકકી થાય છે. પ્રભુ મુદ્રાને વેગ, પ્રભુ પ્રભુતા લખે; દ્રવ્ય તણે સાધચ્ચે વ–સંપત્તિ ઓળખે. ઓળખતાં બહુમાન, સહિત રુચિ પણ વધે; રુચિ અનુયાયી વીર્ય, ચરણધારા સધે. ( શ્રી દેવચંદ્રજી કૃત સુવિધિનાથ ભગવાનનું સ્તવન.) માટે “નમે સિદ્ધાણે તે સર્વ શ્રેયાનું મૂળ- દયેયબિંદુ છે. પ્રાપ્ત કરવા લાયક શું છે? તેને નિર્ણય “નમે સિદ્ધાણના ધ્યાન દ્વારા થાય છે. અત્યારે તે માત્ર આપણું ધ્યેય એટલું જ છે કે મારી પાસે ૧૦ લાખ અને પાડોશી પાસે ૨૦ લાખ છે, તે મારે ૨૦ લાખ ભેગા કરવા. આપણે ૨૦ લાખ ભેગા કરવા જઈએ છીએ, ત્યાં તે પાડેશી પાસે ૪૦ લાખ થઈ જાય છે. એટલે આપણે પણ ૪૦ લાખ ભેગા કરવા જઈએ છીએ. અને આપણી પાસે ૪૦ લાખ થાય, ત્યાં તો પાડોશી પાસે ક્રોડ થઈ જાય છે. એટલે આપણે પણ કોડ ભેગા કરવા જઈએ છીએ. ત્યાં વચ્ચે આ યુધ્ય પૂરું થઈ જાય છે. અગર તે પૈસા આપણી પાસે પૂરતા થઈ જાય છે ત્યારે બસો-ચારસે માણસના સર્કલમાં – જેમાં આપણે વસીએ -- Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004551
Book TitleShripal Maynana Adhyatmik Jivan Rahasyo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAshokbhai Babubhai Kadiwala
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy