SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ આપણું હૃદય જે આજ સુધી ઊંધું હતું તે કમળ જેવું સીધું બન્યું છે. (receptive attitude) પરમાત્મામાંથી દિવ્ય કરુણાની ધારા આપણા કમળ જેવા હૃદયમાં પડે છે અને હદય કરુણથી ભરાઈ રહ્યું છે.. .(આવું અનુભવવું) હૃદય ભરાઈને ઉભરાઈ રહ્યું છે............ પ્રભુની કરુણું હૃદયમાં ભરાઈને ઊભરાઈ રહી છે. અને આપણા શરીરમાં ફેલાય છે........... આપણું શરીર પ્રભુની મહાકરુણાથી ભરાઈ ગયું.” આ પણ લેહીના અણુએ અણુમાં પરમાત્માની મહા કરૂણા વ્યાપ્ત બની ગઈ... આપણા આત્માના પ્રદેશ પ્રદેશ પ્રભુની મહાકરુણા વ્યાપક બની ગઈ............ (અંતરંગમાં આ ભાવ કરવો.) પરમાત્માની કરુણામાં અચિંત્ય શક્તિ છે. સર્વ દુઃખ નિવારણ કરવાનો, સર્વ શેક, ભય, ચિંતામાંથી મુક્ત કરવાની શક્તિ પરમાત્માની આ મહાકણુમાં છે. સર્વસુખ, શાંતિ, આનંદ અને નિર્ભયતાનો અનુભવ કરાવવાની શક્તિ પરમાત્માની કરુણામાં છે. પરમાત્માની કરુણુંશક્તિને આપણે સંપૂર્ણ આધીન બની જઈએ છીએ. પરમાત્માની સંપૂર્ણ અને બિનશરતી શરણાગતિ (complete unconditional surrender) સ્વીકારીએ છીએ. , Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004551
Book TitleShripal Maynana Adhyatmik Jivan Rahasyo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAshokbhai Babubhai Kadiwala
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy