________________
૧૭૦
જોરશોરથી વરસે છે ભગવાનની કરુણું....... આપણે તેમાં સ્નાન કરીએ છીએ............. પરમાત્માની કરુણ આપણા આંતરમન સુધી સ્પશે છે.
પરમાત્માની કરુણું આપણું હૃદયમાં ઊંડાણ સુધી સ્પશે છે.
પરમાત્માની કરુણના દિવ્ય પ્રભાવે–
મને કઈ દુઃખ નથી, મારાં સર્વ દુઃખ નાશ પામી ગયાં..
મને કઈ ચિંતા નથી, ચિંતા નાશ પામી ગઈ
મને કોઈ શક નથી.............. મને કઈ ભય નથી. હું ભયથી મુક્ત બને છું. આધ્યાન, રોદ્રધ્યાન શાન્ત થઈ ગયાં. મને કઈ અશાન્તિ નથી.........(આવું સંવેદન કરવું.)
પરમાત્માની કરુણામાં સ્નાન કરવાથી મારાં સઘળાં શેક, દુઃખ, ભય, ચિંતા નાશ પામી ગયાં છે........(આવું સંવેદન કરવું.)
જોરથી વરસે છે ભગવાનની કરુણા.........................
તેમાં હું સ્નાન કરી રહ્યો છું.. તેના પ્રભાવે હું સુખથી ભરાઈ રહ્યો છું. મને સુખને અનુભવ થઈ રહ્યો છે..........................
જવ્યા
છે...........
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org