________________
૩૦૪
(૧) સમવસરણમાં બિરાજમાન જગતના જીના કલ્યાણ માટે ઉપદેશ આપી રહેલા સાક્ષાત અરિહંત પર માત્મા તે ને આગમથી ભાવનિક્ષેપે પરમાત્મા છે.
(૨) તે પરમાત્માના ધ્યાનમાં તદ્રુપ બનેલે ધ્યાતા તે આગમથી ભાવનિક્ષેપે પરમાત્મા છે.
(૩) અરિહંત પરમાત્માના ઉપયોગમાં તદાકારપણે પરિણામ પામવું તે અરિહંતાકાર ઉપગ છે.
(૪) જે વખતે ધ્યાતા અરિહંતના ઉપયોગમાં તદ્રુપ હોય છે, તે સમયે ધ્યાતાને આત્મા અરિહંતના આકારવાળે બને છે.
ત્રીજા નંબરના કાર્ય માટે આપણે પુરૂષાર્થ કરવાને હોય છે. આપણો ઉપયોગ અરિહંતાકારવાળો બનાવ – એટલે કે અરિહંત પરમાત્માના (ધ્યાનમાં) ઉપગમાં સ્થિર બનવું.
જે સમયે ધ્યાતાને ઉપગ ધ્યેય એટલે પરમાત્મામાં લીન બની જાય છે. તે સમયે ધ્યાતા પિતે આગમથી ભાવનિક્ષેપે અરિહંત બને છે. એટલે કે ધ્યાતાનું ચિતન્ય (ધ્યાન સમયે) થેયાકાર એટલે અરિહંતાકારવાળું બને છે.
અરિહંત પદ ધ્યા તે થક, દશ્વહ ગુણ ૫જાય રે, ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય રે.
આ બે પંક્તિમાં નો આગમથી ભાવનિક્ષેપે પરમામાનું ધ્યાન થયું. તેનાથી ધ્યાતાનું ચિતન્ય અરિહંતાકાર
eળું બન્યું.
મન
-
ક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org