SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ (૧) સમવસરણમાં બિરાજમાન જગતના જીના કલ્યાણ માટે ઉપદેશ આપી રહેલા સાક્ષાત અરિહંત પર માત્મા તે ને આગમથી ભાવનિક્ષેપે પરમાત્મા છે. (૨) તે પરમાત્માના ધ્યાનમાં તદ્રુપ બનેલે ધ્યાતા તે આગમથી ભાવનિક્ષેપે પરમાત્મા છે. (૩) અરિહંત પરમાત્માના ઉપયોગમાં તદાકારપણે પરિણામ પામવું તે અરિહંતાકાર ઉપગ છે. (૪) જે વખતે ધ્યાતા અરિહંતના ઉપયોગમાં તદ્રુપ હોય છે, તે સમયે ધ્યાતાને આત્મા અરિહંતના આકારવાળે બને છે. ત્રીજા નંબરના કાર્ય માટે આપણે પુરૂષાર્થ કરવાને હોય છે. આપણો ઉપયોગ અરિહંતાકારવાળો બનાવ – એટલે કે અરિહંત પરમાત્માના (ધ્યાનમાં) ઉપગમાં સ્થિર બનવું. જે સમયે ધ્યાતાને ઉપગ ધ્યેય એટલે પરમાત્મામાં લીન બની જાય છે. તે સમયે ધ્યાતા પિતે આગમથી ભાવનિક્ષેપે અરિહંત બને છે. એટલે કે ધ્યાતાનું ચિતન્ય (ધ્યાન સમયે) થેયાકાર એટલે અરિહંતાકારવાળું બને છે. અરિહંત પદ ધ્યા તે થક, દશ્વહ ગુણ ૫જાય રે, ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય રે. આ બે પંક્તિમાં નો આગમથી ભાવનિક્ષેપે પરમામાનું ધ્યાન થયું. તેનાથી ધ્યાતાનું ચિતન્ય અરિહંતાકાર eળું બન્યું. મન - ક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004551
Book TitleShripal Maynana Adhyatmik Jivan Rahasyo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAshokbhai Babubhai Kadiwala
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy