________________
૩૦૫
હવે આગમથી ભાવનિક્ષેપે પરમાત્માનું ધ્યાન બીજી પક્તિમાં પરમાત્મા બતાવે છે –
આતમ ધ્યાને આતમા, ઋદ્ધિ મળે સવિ આઈ રે.’
અરિહતાકાર અનેલા પેાતાના આત્માનું ધ્યાન જ્યારે થાય છે, ત્યારે માક્ષપતની સર્વસિદ્ધિઓ પ્રાપ્ત થાય છે.
ટૂંકમાં અરિહંતના ધ્યાનથી આપણા આત્મા આગમથી ભાવનિક્ષેપે અરિહંત મને છૅ, અને અરિહુતાકાર ખનેલા આપણા આત્માનું ધ્યાન સર્વ આત્મસ'પત્તિ પ્રાપ્ત કરાવે છે.
પહેલી એ પાક્તિમાં ધ્યેય પરમાત્મા છે, ધ્યાતા આપણે આત્મા છે, ધ્યાન પ્રક્રિયા ચાલે છે. જે સમયે ધ્યાતાનુ ચૈતન્ય ધ્યેયમાં નિષ્ઠ-તન્મયતકૂપ થઈ જાય છે, ત્યારે ધ્યાતાનુ ચૈતન્ય ધ્યેય એટલે પરમાત્મ આકારવાળું અને છે.
હવે બીજી બે કડીમાં ધ્યેય શું છે ?
અરિહંતના ધ્યાનમાં તદ્રુપ બનવાથી ધ્યાતાને ઉપપર્યાય ( અવસ્થા) અરિહંતાકાર અન્યા.
યેાગરૂપ
ધ્યાતામાં પોતાના અરિહંતાકાર બનેલા ધ્યાનપર્યાય તે ધ્યેય છે, ધ્યાતા આત્મા પાતે છે, અને પેાતાના ઉપર મુજબના પર્યાયનું ધ્યાન કરે છે. પર્યાયથી દ્રવ્ય અભિન્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org