SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ ઉપાધ્યાય યશોવિજયજી કૃત “સમ્યગ્ગદર્શન’ની પૂજામાં “નિજ શુદ્ધ સત્તા પ્રગટ અનુભવ કરણ રુચિતા ઉછળે” એટલે સમ્યગુદષ્ટિ આત્માને પિતાની શુદ્ધ આત્મસત્તાને અનુભવ કરવાની તીવ્ર ઈરછા ઉછાળા મારે છે. પં. પદ્મવિજયજી કૃત “સમ્યગદર્શન”ની પૂજામાં પ્રભુ નિર્મળ દશન કીજીએ; આતમજ્ઞાનકે અનુભવદર્શન સરસ સુધારસ પીજીએ.” એટલે કે “હે પ્રભુ! મારું દર્શન-સમ્યક્ત્વ નિર્મળ કરો. આત્મસ્વરૂપને અનુભવ તે સમ્યગદર્શન છે. તે સમ્યગદર્શનરૂપ ઉત્તમ અમૃતરસનું પાન કરીએ.” સમ્યગદર્શન ગુણસ્થાનકે રહેલ આત્મા ભાવના કરે છે? “સંયમ કબ મીલે? સસનેહી પ્યારા હ. ચું સમકિત ગુણઠાણ ગવારા, આતમસે કરત વિચારા હે. સંયમ કબ મીલે ?” સમ્યગદૃષ્ટિ આત્માની આવી નિર્મળ પવિત્ર ઝંખના છેવટે શુદ્ધ ચારિત્રરૂપે પરિણમે છે અને સમિતિ ગુપ્તિના પાલન, મહાવતે અને ક્ષમાદિ ધર્મો દ્વારા સર્વ જીવો સાથે આત્મસમાન શુક્ર વ્યવહાર ઉત્પન્ન થાય છે; અને પરમાત્માના અભેદ ધ્યાન દ્વારા સ્વરૂપમણુતા અને તે દ્વારા પરમાનંદના અનુભવરૂપ નિશ્ચય ચારિત્રરૂપે આત્મા સ્થિર બને છે. તે વખતે સ્વરૂપદમણુતાના પરમાનંદના અનુભવનું સુખ બાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004551
Book TitleShripal Maynana Adhyatmik Jivan Rahasyo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAshokbhai Babubhai Kadiwala
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy