________________
આપણને પણ ભાવ થાય છે કે, આપણને આ જીવનમાં કયારે આવી અનુપમ પૂજા, ભાવના અને ધ્યાન પ્રાપ્ત થશે ?
બાકી તે સિદ્ધસેન દિવાકરસૂરીજી મહારાજા કહે છે – નિઃસંખ્ય સાર શરણું શરણું શરણ્યમાસાદ્ય સાદિતરિપુ પ્રથિતાદાતમ છે
–ત્પાદપંકજમપિ પ્રણિધાનવંધ્ય, વડમિ ચેક્ ભુવનપાવન ! હા હાર્મિ
કલ્યાણમંદિર ગાથા ૪૦ હે ત્રણ ભુવનને પવિત્ર કરનારા, અનંત શક્તિના ભંડાર, અશરણના શરણ અને અનાથના નાથ પરમાત્મા ! હે અચિંત્ય પ્રભાવશાળી પરમાત્મા ! આપણું ચરણકમળનું શરણ પામીને પણ જે હું આપના ધ્યાન વડે રહિત છું એટલે કે જો આપની શરણાગતિને પાત્ર બની આપનું ધ્યાન કરતો નથી અને જગતના પદાર્થોનું જ ધ્યાન કરૂં છું તે ખરેખર આ જન્મમાં હણવા ગ્ય જ છું. અર્થાત્ આપના ધ્યાન વિના આ વિષયે અને કષાયોરૂપી આંતરશત્રુઓ મને હણી નાખશે. માટે કે પ્રભુ !
– નાથ! દુઃખીજનવત્સલ ! હે શરણ્ય, કારૂણ્ય-પુણ્યવસતે ! વશિનાંવરેણ્ય !, ભત્યા નતે મયિ મહેશ! દયાં વિધાય, દુખાકુલનતત્પરતાં વિધેહિ.
કલ્યાણ મંદિર ૩૯મી ગાથા |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org