SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧૩૮ હદયમાં પરમાતમાં અરિહંત દેવ નિરંતર વસતા હેય તેની જ પસંદગી કરવી. વર વર પરખીને આપ, જિમ ન હોય કર્મ કજોડાલાપ. માટે પરીક્ષા કરીને વરની પસંદગી કરવી. પરીક્ષા કરવા માટે ઈન્ટરવ્યુ-મુલાકાત લેવાનું નક્કી કર્યું. આજે પણ ઈન્ટરવ્યુ લેવાય છે; પરંતુ માત્ર બાહ્યદષ્ટિની પસંદગી હોય છે. જે વસ્તુઓ જીવનમાં ઉપયોગી ન હોય તેવા પ્રશ્નો અને તેના જવાબ ઉપર પસંદગી થાય છે, જેનું શુભ પરિણામ આવવું મુશ્કેલ છે. કેટલીક વખત તે અવળું પરિણામ પણ આવે છે. રાજકુમારી શંગારસુંદરી અને પાંચ સખીઓએ પિતાના મનમાં પ્રશ્ન નકકી કર્યા અને તેમણે જે જવાબ પિતાના મનમાં ધાર્યો છે તેવો જવાબ જે આપે તેની સાથે | લગ્ન કરવું એમ નિશ્ચય કર્યો. રાજાએ પણ આ વાત માન્ય કરી. દેશ દેશાતર ખબર આપવામાં આવી. અનેક પંડિત, વિચક્ષણ પુરુષ, રાજકુમારે પરીક્ષા આપવા આવે છે. પરંતુ રાજકુમારીએ મનમાં ધારેલા જવા બે કોઈ આપી શકતું નથી. - - - -- - -- - આ પ્રમાણે પરદેશી માણસે શ્રીપાલ મહારાજાની સમક્ષ હકીકત રજૂ કરી. આશ્ચર્યમાં વેલા શ્રીપાલ મહારાજા હારના પ્રભાવથી દલપત્તન નગરે પહોંચ્યા. સમસ્યાની પૂતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004551
Book TitleShripal Maynana Adhyatmik Jivan Rahasyo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAshokbhai Babubhai Kadiwala
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy