________________
૨૫૪
-
-
-
- *- મારા જ
ર
=
*
-
*
*** * * *
- * *
-
- -
-
-
નવપદોનું સમ્યગ પ્રકારે જ્ઞાન મેળવીને, નિરંતર તેનું ધ્યાન કરવું તે જ સમ્યગ્ર બુદ્ધિનું પરમ ફળ છે.
આવા નવપદમાં આપણે શ્રીપાલ અને મયણાની જેમ કેવી રીતે લીન બનવું તે વિશે વિચારણા કરીએ. નવપદની આરાધના અને ધ્યાન વિષયક આપાણી
સાધના વિશે :-- નવપદની આરાધનાની પ્રથમ ભૂમિકા :
નવપદની આરાધના જિનશાસનમાં ખૂબ જ પ્રચલિત છે. જેની શરૂઆત પ્રથમ ભૂમિકામાં આ રીતે કરીએ. દરરોજની આરાધના :
() નવપદ (દેરાસરમાં નવપદનો ગઠ્ઠો-મૂર્તિ હોય છે તે)ની અષ્ટપ્રકારી પૂજા.
(૨) નવપદના નવ સાથિયા.
(૩) નવપદનાં નવ ખમાસમણ. (‘અરિહંતપદ ધ્યાને થકો” વગેરે દુહા બેલીને). (૪) નવપદની નવ માળાનો જાપ.
» હી નમે અરિહંતાણું % હી નમે સિધ્ધાણું » હી નમે આયરિયાણું
હી* નમે ઉવઝાયાણું » હી નમે લોએ સવ્વસાહૂણ » હી નમે દંસણસ
!
-
: -
*
*
* -
- * * *
* * * * *
*
-
- -
- #MANT NIKira Awwww
-
-*
** , % -
**
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org