SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૫ ૐ હ્રી નમા નાણુસ્સ ૐ હી નમા ચારિત્તસ ૐ હી તમા તવસ્સ (૫) નવપદ આરાધના કાઉસગ્ગ કરૂ? એ રીતે નવપદની આરાધના નિમિતે નવ લોગસ્સના કાઉસગ્ગ, (૬) નવપદનું' ચૈત્યવંદન. અનુકૂળતા ડ્રાય તા સ્તવનમાં ઉપાધ્યાય યોવિજયજી વિરચિત નવપદની એક પૂજા ગાવી. બીજા દિવસે સિદ્ધપદની પૂજા. આ રીતે દશમા દિવસે ફરીથી અરિહંત પદ્મની પૂજા આવશે. (૭) શ્રાવકાચિત નવકારશી, ચાવિહાર, અભક્ષ્ય ત્યાગ આદિ નિયમિત કરવા. (૮) આય ખલની ઓળી આવે ત્યારે ઓળી કરવી. (૯) નવપદનું ધ્યાન નિયમિત કરવુ. (૧૦) આળી સિવાયના દિવસેામાં ઉપરના સ્ટેજની આરાધના નિયમિત ચાલુ રાખવી. કારણ કે એક પથ્થરને આપણે ઊંચે ઊંચકીએ, તેવી રીતે આયંબિલની ઓળીમાં આરાધના દ્વારા આપણા આત્માને ઊંચે ઊચકીએ છીએ; પરંતુ આળી પૂરી થાય એટલે પાછા નીચે હતા ત્યાં જ મૂકી દઈએ છીએ. તેથી બીજી ઓળીમાં આત્માને ફરીથી પાછે નીચેથી ઊચા પડે. પરંતુ ઊંચે ઊંચકેલ પથ્થરની નીચે જો ટેકા મૂકી દઇએ તા બીજી વખત ત્યાંથી આગળ ઊંચે લઈ જવાય. તે રીતે આળી પૂરી થયા પછી દરરોજના Jain Education International B For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004551
Book TitleShripal Maynana Adhyatmik Jivan Rahasyo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAshokbhai Babubhai Kadiwala
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy