SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૨ મે પ્રાપ્ત કર્યો છે કે પરમાત્માની ભક્તિ એ જ પરમાનંદ – માક્ષલક્ષ્મીનુ મીજ છે. પૂ. શ્રી દેવચ’દ્રજી મહારાજે આ જ હકીકત પંદરમા લગવાનના સ્તવનમાં ખતાવી છે. જેમ કે— માહરા આતમા તુજ થી નીપજે, માહરી સપા સયલ મુજસ'પજે; તેણે મન મંદિર ધર્મ પ્રભુ ધ્યાઈએ, પરમ દૈવચ'દ નિજ સિદ્ધિ સુખ પાઈએ. પૂ. ઉપાધ્યાયજી મહારાજ શ્રી શાન્તિનાથ ભગવાનના સ્તવનમાં કહે છે: તાહરુ તેહ જ તેથી કાય સઘળાં પાપ, ધ્યાતા રે ધ્યેય સ્વરૂપ હાય પછે જી. ધ્યાન સમકિત રૂપ, જ્ઞાન ને ચારિત્ર તેહ છે જી; એક Jain Education International ત્રણ જગતના પરમ આધાર, આત્મસ્વરૂપના દાતાર પરમ લખન રૂપ અરિહંત પરમાત્માને અવલબેલી આપણી ચેતના અનાવવી, તે જ નવપદનું ધ્યાન છે. અને તે જ ભાવનમસ્કાર છે, અને તેથી જ ભાવનમસ્કારના ફળરૂપે આ જન્મમાં આત્મઅનુભવ થાય છે અને અનુકૂળ સચાગ સામગ્રી મળતાંની સાથે જ જન્માંતરમાં દેવળજ્ઞાન એટલે મહાઢિ પાપના સપૂર્ણ પ્રાશ તથા જંગતના સર્વ શ્રેષ્ઠ મંગળરૂપ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004551
Book TitleShripal Maynana Adhyatmik Jivan Rahasyo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAshokbhai Babubhai Kadiwala
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy