SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - ૩૨૩ - એટલા માટે નવપદની આરાધના Spiritually Supreme છે. તેની આરાધના કરતાં Realisation of Reality અર્થાતુ આમ – અનુભવ ઉત્પન્ન થાય છે. નમનંત સંત અમેદ પ્રદાન, પ્રધાનાય ભવ્યાત્મને ભાસ્વતાય; થયા જેહના ધ્યાનથી સૌગલાભ, સદા સિદ્ધચક્રાય શ્રીપાલ રાજા. કર્યા કર્મ કુકર્મ ચકચૂર જેણે, ભલાં ભવ્ય નવપદ ધ્યાનેન તેણે કરી પૂજના ભવ્ય ભાવે ત્રિકાલે, સદા વાસિયે આતમા તેણે કાલે. આ નવપદ, સિદ્ધચક્ર અને અરિહંતના ધ્યાનને મહિમા સમજવા માટે આપણે શ્રીપાલ મહારાજાનું દષ્ટાંત જોયું. ઢાળ બારમી એહવી. ચોથે પંડે પૂરી રે, વાણી વાચક જસ તણી, કેઈ નયે ન અધૂરી રે. મહાવીર જિનેશ્વર ઉપદિશે. ચોથા ખંડની છેલ્લી બારમી ઢાળ અહીં પ્રભુ મહાવીરની દેશના સાથે પૂરી થાય છે. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજની આ અનુભવવાણી ખરેખર સર્વ નય સમન્વ-) યાત્મક છે. જે સાંભળતાં આપણું હૃદય પુલકિત બની ગયું. માક્ષને સાચે માર્ગ મળી ગયો. જીવનને સાથે રાહ મળી ગયે. જીવન જીવવાની કળા પ્રાપ્ત થઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004551
Book TitleShripal Maynana Adhyatmik Jivan Rahasyo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAshokbhai Babubhai Kadiwala
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy