________________
રૈયિ તવયુગ ́ન દેવ, મન્યે મયા મહિત મીહિત–દાનદક્ષમ્, હું સકલ મનવાંછિત પૂર્ણ કરવાને સમર્થ એવા જિનેશ્વર ભગવત! હેલ્પવૃક્ષ ચિ'તામણિ અને કામધેનુ કરતાં પણ અધિક ફળદાતા પરમાત્મા! આપના ચરણકમળને પૂર્વજન્મમાં ભાવપૂર્વક કદી પણ મૈં સેવ્યા નથી. નહી તે આ ભવમાં મારી આવી હાલત કદી હાઈ શકે નહીં.
આણિતાઽપ હિતાપિ નિરીક્ષિતે ડડપ, નૂનન ચેતિસ મયા વિધુત્તેસિ ભા, જાતાઽસ્મ તેન જનબાન્ધવ ! દુ:ખ-પાત્ર, યસ્માક્રિયાઃ પ્રતિક્લન્તિ ન ભાવશૂન્યાઃ !
હે કરૂણાના સાગર, કૃપાના અવતાર, પરમાત્મા ! પૂજન્મમાં મે આપને સાંભળ્યા પણ છે, પૂજ્યા પણ છે, આપનુ' દર્શન પણ કર્યુ` છે. પરંતુ આપને ભાવપૂર્વક હૃદયમાં મેં કદી ધારણ કર્યા નથી. તેથી જ આ ભવમાં હું દુઃખનુ ભાજન બન્યો છું. અને આ જન્મમાં પણ ને મે' આપને ભાવપૂર્વક હૃદયમાં ધારણ ન કર્યા તે ભવચક્રમાં મારા શેયેા ટુકડા પણ હાથ નહી આવે. અન તકાળ દુર્ગતિના ફેરા સિવાય મારી કોઈ ગતિ નથી. આ ઇં ભવના ભય.
જેવી રીતે કાંટાથી કાંટાનુ નિવારણ થાય છે, ઝેરથી ઝેરનેા નાશ કરાય છે, તેવી રીતે ભયથી ભયનેા નાશ થાય છે. સાત પ્રકારના ભયનુ નિવારણ કરવા માટે મહા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org