________________
૩
પુરૂષાએ આઠમા ભય બતાયૈા તે ભવભ્રમણના ભય છે. સાત પ્રકારના ભય આપણી વર્તમાન નાનકડી જિંદગી સબધીના છે. આઠમા-ભવભ્રમણના ભય અને તકાળના આપણા ભાવી સંબંધના છે. અન’તકાળના આપણા ભાવી સ`ખંધી વિચાર ઉત્પન્ન થતાં વર્તમાન જીવનની પાંચપચીસ વરસની નાનકડી જિંઢંગી સંબધીના ભય આપણા મનમાંથી નીકળી જાય છે. ભવભ્રમણનો ભય તે અમૃતક્રિયાનુ' ત્રીજી' લક્ષણ થયું.
ચેાથુ' લક્ષણ છે ભાવની વૃદ્ધિ. ભવભ્રમણને ભય ઉત્પન્ન થતાં જ ભવભ્રમણના ભયનું નિવારણ કરનારા એકમાત્ર અરિહંત પરમાત્મા જ છે. તે આપણું સર્વસ્વ બની જાય છે. પરમાત્માનું દર્શન. પૂજન, વ`દન, સ્તવન, ધ્યાન અને આજ્ઞાપાલન કરતી વખતે ભાવાલ્રાસ વધી જાય તેને ભાવની વૃદ્ધિ કહેવાય છે. હે કરૂણાસાગર પરમાત્મા ! આપનું દર્શન, પૂજન, ધ્યાન કરતાં આજે હુ' આપની કરૂણાના પાત્ર બન્યા, આજે મારાં સં દુઃખ, દૌર્ભાગ્ય નાશ પામી ગયાં, આજે સર્વ ચિંતાઓ ચૂ થઈ ગઈ, આજે સવ ભય નાશ પામી ગયા, આજે સર્વ પાપે દૂર થઇ ગયાં, આજે મહાન મહેાયને હું પામ્યા, આજે મને સુખશાન્તિ અને આનંદને અનુભવ થયા, આજે મારા સમનેારથ પૂર્ણ થઈ ગયા, આજે આત્માના પ્રદેશે પ્રદેશે અમૃત વડે હું છંટાયા, આજે મારા આત્માના ઇતિહાસની સુવર્ણમય પળ પ્રાપ્ત થઈ, આજે મને ક૯૫વૃક્ષ કામધેનુ અને ચિંતામણિની પ્રાપ્તિ થઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org