SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ * * * * - - - - - - - - - આ ત્રણ નિયમ મુજબ આપણે પરમાત્મા સાથે ડાયરેકટ લાઈનમાં વાતચીત કરી શકીએ. આપણું મનમાં બે લાઈન ચાલે છે : એક લોકલ લાઈન કે જેમાં દુન્યવી વસ્તુઓ સંબંધીના વિચારે ચાલે છે. બીજી ડાયરેકટ લાઈન કે જેમાં પરમાત્મા સાથે વાતચીત થઈ શકે છે, તે લાઈન પરમાત્મા સાથે જોડાયેલી છે. પરમાત્મા સાથે ડાયરેકટ લાઈનમાં વાત કરવા માટે આ જ ત્રણ નિયમનું પાલન કરવાનું છેઃ (૧) પહેલા નિયમનું પાલન કરવા માટે લોકલ લાઈન કે જેમાં દુન્યવી વસ્તુઓના–સંબંધીઓના વિચારે ચાલે છે, તેનું ડીસકનેકશન કરવું પડે છે. જ્યાં સુધી લોકલ લાઈનનું ડીસકનેકશન ન થાય, ત્યાં સુધી પરમાત્માની ડાયરેકટ લાઈનનું જોડાણ થઈ શકતું નથી. આ માટે પરમાત્મા સાથે ડાયરેકટ વાત કરવા માટે દુન્યવી વસ્તુઓના સંબંધના વિચારમાંથી છૂટવું પડે છે. બહિરાત્મભાવથી છૂટવું તે લકલ લાઈનનું disconnection (ડીસકનેકશન) છે. (૨) બીજો નિયમ છે : કોડ નંબરનું ડાયલીંગ. “ના” પદ પરમાત્માને કેડ નંબર છે. કેડ નંબર “નમે ”નું ડાયગ્લીંગ કરવું એટલે નમLIL સ્કારભાવથી ભાવિત બનવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004551
Book TitleShripal Maynana Adhyatmik Jivan Rahasyo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAshokbhai Babubhai Kadiwala
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy