SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૪ - -- - - - માતા - - પણ ભગવાન સાથે વાત કરવા માટે તેના નિયમ જાણવા જોઈએ. ટેલિફોન કંપનીએ ડાયરેકટ લાઈનમાં વાતચીત કરવા માટે જે ત્રણ નિયમે રાખેલા છે, તે જ ત્રણ નિયમ પ્રમાણે આપણે પરમાત્મા સાથે ડાયરેકટ લાઈનમાં વાત કરી શકીએ. ટેલિફેન કંપનીની ડાયરેકટ લાઈનમાં વાતચીત કરવાના ત્રણ નિયમ : ૧. પ્રથમ નિયમ: લોકલ લાઈનનું ડીસકનેકશન કરવું. જ્યાં સુધી આપણે ફેનમાં લોકલ લાઈનમાં કોઈની સાથે વાતચીત કરતા હોઈએ, ત્યાં સુધી ડાયરેકટ લાઈનમાં વાતચીત થઈ શકતી નથી. ડાયરેકટ લાઈનમાં આપણે વાત કરવી હોય તે લકલ લાઈનનું disconnection-ડીસકનેકુશન પ્રથમ કરવું પડે છે. - ૨. બીજે નિયમઃ કેડ નંબરનું ડાયલીંગ કરવું. દા. ત., આપણે દિલ્હી સાથે ડાયરેક્ટ વાત કરવી છે, તે દિલ્હીને કેડ નંબર (૯૧૧)નું ડાયલીંગ કરવું પડે છે. ૩. ત્રીજે નિયમ : જે વ્યક્તિ સાથે આપણે વાત કરવી હોય તેના પર્સનલ નંબરનું ડાયલીંગ કરવું પડે છે. ઉપરના ત્રણ નિયમ મુજબ આપણે ડાયરેકટ લાઈનમાં ફોનમાં વાત કરી શકીએ છીએઆપણા રોજના અનુભવની આ વાત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004551
Book TitleShripal Maynana Adhyatmik Jivan Rahasyo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAshokbhai Babubhai Kadiwala
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy