SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ “ તમા માટેનુ' ટની ગોપાઇન્ટ છે. ૩૪ પદ્મવિભાવદશામાંથી "" સ્વભાવદશામાં જવા છે. હું તમા ,, પદ્મ અંતરાત્મભાવ રૂપ (૩) ત્રીજો નિયમ—જેની.સાથે વાત કરવી છે, તેના નંબરનું એટલે પરમાત્માના નંબરનુ ડાયલીંગ કરવું. પરમાત્માના નખર “અરિહંતાણ” છે. “અરિહંતાણું” પદ પરમાત્મભાવમાં સ્થિરતા રૂપ છે. આ રીતે નમા અરિહંતાણુ” પદ્મ દ્વારા ડાયરેકટ લાઈનમાં પરમાત્મા સાથે વાતચીત થઇ શકે છે, ટેલિફાનમાં વાતચીત કરતાં ડાયરેકટ લાઈન એન્ગેજ પણ આવે છે; પરંતુ પરમાત્માની લાઈન કી એન્ગેજ ( engage ) હાતી નથી, હેટ લાઈન છે. “નમા અરિહંતાણુ' પદ ડાયરેકટ લાઈનમાં પરમાત્મા સાથે વાત કરવા માટેની દિવ્ય કળા-hot line છે. Jain Education International આ ત્રણ નિયમ આધ્યાત્મિક દૃષ્ટિએ મહાયેાગી શ્રી આનન્દઘનજી મહારાજે બતાવ્યા છે.... હિરાતમ તજી અંતરઆતમાં, રૂપ થઈ સ્થિર ભાવ; પરમાતમનું ? આતમ ભાવનુ, આતમ અરપણુ દાવ. સુમતિ ચરણકજ આતમ અરપણા.... 27 પરમાત્મા સાથે ડાયરેકટ લાઇનમાં શુ વાતચીત થતી હશે ? તેવા પ્રશ્ન મુમુક્ષુને થયા વગર રહેતેા નથી. જગતના ગમે તે દેવની પૂજા કરનારને કદાચ તેની ઈચ્છાઓની પૂર્તિ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004551
Book TitleShripal Maynana Adhyatmik Jivan Rahasyo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAshokbhai Babubhai Kadiwala
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy