SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ - - - માલવ નરપતિ પ્રજાપાલ રાજા (મયણાના પિતા) આ રીતે શરણે આવે છે. ત્યારે શ્રીપાલે તેના ખભા ઉપરથી કુહાડે નીચે મુકાવ્યું અને સભામાં બેસવા માટે આસન આપ્યું. તે વખતે મયણ કહે છે: “પિતાજી! કર્મ કરે તે થાય તે બોલ ઉપર આપે મને જે પતિ આપ્યું હતું તેને આ પ્રભાવ તમે જુઓ.” ત્યારે માલવપતિ શ્રીપાલને કહે છે: “આપના ગુણ || અને પ્રભાવને મેં ઓળખ્યા નહીં. આપ ખરેખર મનુષ્ય નથી, પણ દેવતુલ્ય છો. “ કહે શ્રીપાલ ન મારો, એહો એ બનાવ; ગુરૂ દર્શિત નવપદ તણે, એ છે પ્રબલ પ્રભાવ.” શ્રીપાલ કહે છે: “આવા પ્રકારને આ બનાવ મારાથી બન્યું નથી, પરંતુ ગુરૂ મહારાજે બતાવેલા નવપદને જ આ બધે પ્રભાવ છે.” અઢળક સિદ્ધિઓને પ્રાપ્ત કરનાર શ્રીપાલ કૃતજ્ઞભાવે નવપદને હૃદયમાં ધારણ કરે છે. આ નવપદનો પ્રભાવ સાંભળી પ્રજાપાલ રાજા સમ્યગદર્શન પામે છે. તે વખતે પ્રજાપાલને પરિવાર, સૌભાગ્યસુંદરી, રૂપસુંદરી વગેરે આવી પહોંચે છે. સૌ કોઈ ધર્મને પ્રભાવ જોઈ સમ્યગદર્શન પામે છે. ઘણું વખતે સ્વજનોને મેળાપ થયો છે. સૌ આન. |Hદમાં આવી ગયાં છે. આનંદ આનંદ પ્રવર્તી રહ્યો છે. તે _ _ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004551
Book TitleShripal Maynana Adhyatmik Jivan Rahasyo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAshokbhai Babubhai Kadiwala
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy