________________
-
-
-
-
-
૩૬
ફલદાયી થઈ છે. એમ કહી ટૂંકમાં સઘળી હકીકત કહી સંભળાવી.
રાયે આવી ઓળખે, મુખ ઈંગિત આકાર; મન ચિંતે મહિમાનિલ, જૈન ધર્મ જગ સાર.
બનેલી હકીકત સાંભળી પ્રજાપાલ રાજા મયણસુંદરી પાસે પોતાની ભૂલની કબૂલાત કરે છે.
મયણું તે સાચી કહી, સભા માંહે સવિ વાત, મેં અજ્ઞાનપણે કહ્યું, તે સઘળું મિથ્યાત.
હે મયણતે રાજસભામાં જે વાત કહી હતી તે વાત સાચી છે. મેં અજ્ઞાનપણે કહ્યું તે મારી વાત ખોટી છે. પિતાએ કહેલું કે “હું જેના ઉપર તુષ્ટમાન થાઉં છું તેને બધું જ આપી શકું છું, હું જેના ઉપર રોષાયમાન થાઉં છું તેનું બધું જ પડાવી લઈ શકું છું.”
તે વખતે મયણાએ કહેલું કે “મનુષ્ય પોતાના કર્મ અનુસાર સુખ અને દુઃખ પ્રાપ્ત કરે છે.” તે વખતે ક્રોધના આવેશમાં આવી ગયેલ રાજા હવે પિતાની ભૂલની કબૂલાત કરતાં કહે છે –
હે પુત્રી ! મેં તને દુખી કરવા માટે ઈરાદાપૂર્વક કેઢિયાની સાથે પરણાવી, પરંતુ દુઃખ મટીને સુખ થયું તે તારા ધર્મને પ્રભાવ છે.” તે વખતે મયણા જે કહે છે તે આપણું સર્વના જીવનમાં ઉપયોગી છે.
મયણા કહે સુણે તાતજી, ઈહાં નહી તુમ વાંક,
જીવ સયલ વશ કમને, કેણ રાજા કેશ રાંક. == =
--
-
--
--
|
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org