________________
આ મુ ખ સમતાભાવનિષ્ઠ, પૂજ્યપાદ, પન્યાસજી ભગવંત શ્રી ભકિંકર વિજયજી મહારાજ
જેમણે જગતને મૈત્રીનું અમૃત પાયું, જેમણે જગતને યોગ-સામ્રાજ્યનો મહિમા સમજાવ્યું, જેમણે જગતને ખમવાની કળા શીખવાડી, જેમણે જગતને શ્રી નવકારની માયા લગાડી, જેમણે જગતને સ્વાવાદને બોધ પીર, જેમણે જગતને “નમનનું રહસ્ય સમજાવ્યું, જેમણે જગતને ચિંતામુક્તિને ઉપાય સમજાવ્યું, જેમણે જગતને આત્મતત્ત્વને મહિમા સમજાવ્યો, જેમણે જગતને “આભાર”નું મૂલ્ય સમજાવ્યું, જેમણે જગતને આત્મ સમભાવનું દાન કર્યું, જેમણે જગતને અહિંસા, સંયમ અને તપને સમતામય
માર્ગ સ્વ-જીવન દ્વારા ઉપદે, જેમણે જગતને ભદ્ર કર આત્મસ્નેહ વડે ભીંજવ્યું, જેમણે “શિવમસ્તુ સર્વ જગત” ની ભાવના વડે વાયુ મંડળને
સુવાસિત કર્યું, જેમણે યોગ્ય આત્માઓને આત્મ અનુભવને જિનકથિત દિવ્ય માર્ગ બતાવ્યો, તે......
પરમ પૂજ્ય, પ્રાતઃસમરણય, ગુરૂદેવ, પંન્યાસજી ભગવંત, શ્રી ભદ્ર કરવિજયજી ગણિવરશ્રીના સમભાવ ભાવિત શ્રી અરિહંત ધ્યાનમગ્ન આત્માને કટિ કોટિ નમસકાર સાથે આ ગ્રંથ શરૂ કરવામાં આવે છે.
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org