________________
અરે મારે ત્રીજે ખડે એહ,
૧૦૧
આ નવપદા વિશ્વ ઉપરના મહાન નવ દિબ્ધ લડારા છે. શ્રીપાલ મહારાજા નિર'તર આ નવપદના ધ્યાનમાં જ રહેતા હતા. દરિયામાં પડતાં પણ નવપદનું ધ્યાન ચાલુ હતું. આપણે પણ એ નવપદા અને અરિહંત પરમાત્માને હૃદય મદિરમાં ધારણ કરીએ. એ નવપદના નવ દિબ્ય ભંડારાનું દર્શન કરીએ.
ખીજી ઢાળ સેહામણી જીરેજી.
''
* “ Supramental Authorities-Shree Navpad.'
આના ભડાર છે.
Seminar of Supreme
>>
“વિશ્વની સર્વોત્કૃષ્ટ શક્તિઓના ભડાર શ્રી નવપદે.” સુપ્રિમ એથેરિટી વિશ્વમાં એક જ છે અને તે પચ પરમેષ્ઠિ છે. જગતની સર્વોત્કૃષ્ટ વિભૂતિએ પંચ પરમેષ્ઠિમાં આવી જાય છે.
Jain Education International
અરિહંત ભગવત્તા ઉપકારના ભંડાર છે. સિદ્ધ ભગવતા સુખના ભંડાર છે. આચાય ભગવતા આચારના ભરડાર છે. ઉપાધ્યાય ભગવતા વિનયના ભડાર છે. સાધુ ભગવંતા સહાયના ભડાર છે. પાંચેય પરમેષ્ઠિ સમ્યગ્દર્શન (Real & creative Faith) સદ્ભાવના
દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપમય છે,
For Private & Personal Use Only
www.jainelibrary.org