SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ જયારે ધ્યાનમાં સ્થિર બની જાય છે, ત્યારે ધ્યાતાને ઉપ ગ Àયાકાર સિદ્ધ પરમાત્માના આકારવાળે બને છે. ઉપયોગથી ઉપગવાન આત્મા અભિન્ન હોય છે. સિદ્ધ પરમાત્માના આકારવાળા બનેલા પિતાના ઉપયોગ (રૂપ પર્યાય)નું ધ્યાન કરતી વખતે ધ્યાતા, ધ્યાન અને ધ્યેયની એકતારૂપ સમાપત્તિ થાય છે. ટૂંકમાં સિદ્ધ પરમાત્મારૂપે પિતાના આત્માનું ધ્યાન કરવું. સર્વ આત્મસંપત્તિ તેનાથી પ્રાપ્ત થાય છે. (અનુભવાય છે.) અહી પ્રભુ મહાવીરદેવે પરમાત્માનું આલંબન લઈને તેના આધારે પિતાના આત્માનું અરિહંત, સિદ્ધ ભગવંત રૂપે ધ્યાન કરવાનું બતાવ્યું. અહીં પ્રશ્ન થાય છે કે જે આપણે આત્મા અરિહંત કે સિદ્ધ નથી; તે જે જે નથી, તેમાં તેવાની માન્યતા રૂપ જાતિ તે નથી થતી ને? આ પ્રશ્ન અને ઉત્તર અક્ષરશઃ “નમસ્કાર સ્વાધ્યાય પૃ. ૨૩૦માં નીચે મુજબ છે. तन्न चोद्यं यतोऽस्माभिर्भावाहनयमर्पितः । स चाहध्याननिष्ठात्मा, ततस्तत्रैव तद ग्रहः ॥१८९।। परिणमते येनात्मा भावेन स तेन तन्मयो भवति ।। अर्हदध्यानाविष्टो भावार्हन् स्यात्स्वयं तदध्यामात् ॥ येन भावेन यद् रुपं ध्यायत्यात्मानमात्मवित् ।। तेन तन्मयतां याति, सोपाधिः स्फटिको यथा ॥१९१॥ તત્ત્વાનુશાસન શ્લોક ૧૮૯-૧૯૦–૧૯૧ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004551
Book TitleShripal Maynana Adhyatmik Jivan Rahasyo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAshokbhai Babubhai Kadiwala
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy