SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ श्र ઓગળી જાય તે રીતે મયણાનું મન પરમાત્મામાં એગળી ગયું. મયણાસુંદરી પરમાત્માના ધ્યાનમાં લયલીન છે તે વખતે એક અદ્ભુત બનાવ બન્યા. કુસુમ માલ નિજ કઠથી રે લેા, હાથ તણું ફળ દીધ રે, જિજ્ઞેસર, પ્રભુપસાય સહુ દેખતાં રે લે, Jain Education International ઉબરે (શ્રીપાલે) એ બેઉ લીધ રે, જિજ્ઞેસર. પરમાત્માના કંઠમાં રહેલી ફૂલની માળા અને હાથમાં રહેલુ ખિજોરાનું ફળ, બન્ને વસ્તુ પરમાત્મા પાસેથી શ્રીપાલની સમક્ષ આવી ગયાં. શ્રીપાલે બન્ને વસ્તુ ગ્રહણ કરી. મયાએ કાઉસગ્ગ ધ્યાન પૂરૂં કર્યું. અનેલું દૃશ્ય જોઇ મયણાસુંદરીના હૃદયમાં આનંદ સમાતા નથી, રામરાજી વિકસ્વર થઇ ગઇ. હૃદય પુલકિત બની ગયું. મયણાસુંદરીના જીવનમાં દુ:ખની શરૂઆત થયાને ચાવીસ કલાક હજી પૂરા થયા નથી તેના પહેલાં મગલનુ આગમન શરૂ થઇ ગયું. જેના શરીરમાંથી રક્તપિત્તીયાના કાઢના રાગની રસી ઝરી રહી છે તેવા માણસ સાથે જીવનભર રહેવાનુ... નસીમ લખાઈ ચૂકવ્યાને ચાવીસ કલાક હજી પૂરા થયા નથી તેના પહેલાં તા મંગલનું આગમન શરૂ થઈ ગયું. મયણાસુંદરીને જેવુ' દુઃખ આવ્યુ તેવુ' તે કદાચ આપણા જીવનમાં આપણને નહીં આવે. પરંતુ આપણા જીવનમાં પણ અનેક નાની માંટી મુશ્કેલીએ (problems ) ઊભી થાય છે, ત્યારે આપણે આત્ત ધ્યાન અને રૌદ્રધ્યાનથી પીડાઈ એ છીએ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004551
Book TitleShripal Maynana Adhyatmik Jivan Rahasyo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAshokbhai Babubhai Kadiwala
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy