SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩ -- - ખાણ, પરિચય, પ્રતીતિ અને અનુભૂતિ થાય છે-એટલે જીવ જ્યારે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ કરે છે ત્યારે તેની બધી જ વિશદ લાગણીઓ-ભય, ચિંતા, દીનતા, ખેદ આદિ ચાલ્યા જાય છે. ગઈ દીનતા સબહી હમારી, પ્રભુ તુજ સમકિત દાનમેં; પ્રભુ ગુણ અનુભવ રસકે આગે, આવત નહિ કેઉ માનમે. હમ મગન ભયે પ્રભુ ધ્યાનમેં. આમ પરમાત્મા અને ઉપલક્ષણથી આત્માના અક્ષયઅનંત ખજાનામાં પ્રવેશ કરવાની મંગલમય સૂત્રો છે. “નમો અરિહંતાણું” “નવપદનું ધ્યાન” “સિદ્ધચક્રની આરાધના.” God is my instant, constant, abumdant|||| supply of every potent good. શાસ્ત્રકાર મહર્ષિઓ ઉપરની વસ્તુઓ નીચેના શ્લોકમાં બતાવે છે. દર્શનાદ દુરિતવંસી, વંદનાદ વાંછિત પ્રદ: | પૂજનાત્ પૂરક શ્રીણાં, જિનઃ સાક્ષાત સુરદુમઃ | જિનેશ્વર ભગવંત કલ્પવૃક્ષની જેમ ફળ આપનારાં છે. સાધક જ્યારે દર્શન, પૂજન, વંદન દ્વારા પરમાત્મા સાથે નિકટના સંબંધમાં આવે છે, પોતાના મન, વચન, કાયાના રોગોને પ્રભુ ભક્તિમાં ભાલાસપૂર્વક પ્રવર્તાવે છે, ત્યારે સર્વ સંપત્તિઓ અને સિદ્ધિઓ તેના હાથમાં આવીને વસે છે. આત્માના પરમાનંદને તે ભક્તા બને છે. સુખ, આનંદ, - - - -- - - - - - - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004551
Book TitleShripal Maynana Adhyatmik Jivan Rahasyo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAshokbhai Babubhai Kadiwala
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy