SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ હું જીવાત્મા ! તારા આ સચ્ચિદાનંદ સ્વરૂપને તુ આળખ, તેના ઉપર શ્રદ્ધા કર. જેમનું પૂર્ણ સ્વરૂપ પ્રગટ થયુ' છે, તે પરમાત્માના ધ્યાન દ્વારા તારા શુદ્ધ આત્મચૈતન્યની પ્રતીતિ કર, અનુભવ કર. જીવનમાં પ્રાપ્ત કરવા લાયક કોઈ વસ્તુ હોય તેા આત્મઅનુભવ અને આત્મસ્વરૂપની પ્રાપ્તિ છે. જિનેશ્વર ભગવંત કથિત માગ ઉપર જિનાજ્ઞા અનુસાર આરાધના કર, પરમાત્માની ઉપર શ્રીપાલ અને મયણાની જેમ પૂર્ણ શ્રદ્ધા રાખ. તારું જીવન સફળ થઈ જશે. વેપારમાં નુકસાન કરીને જે ભાઈ આવ્યા હતા; બીજું કાઈ નથી પણ આપણે પોતે જ છીએ. જે નથી મન્યુ' તેની ચિંતામાં આપણે જીવન પૂરૂ' કરીએ છીએ. ઉપર ગુરૂમહારાજે જે સમજાવ્યુ છે તેને સાર્થક કરવા આપણા કાઈ પ્રયત્ન નથી. હકીકતમાં આ માનવદેહ, તેનુ’ આયુષ્ય, માનવમન, અને આત્માનું પૂર્ણાનંદ સ્વરૂપ – આવી મહાન સંપત્તિના આપણે માલિક છીએ-તેને શ્રીપાલ અને મયણાની જેમ સાર્થક કરીએ તેા અનતકાળના ભાવિ સુખાનુ સર્જન થાય છે. આપણી વિચારધારાના ઊધ્વગમનની કેટલીક પ્રેકટીકલ વાત જોઇએ. અઢીસા રૂપિયાના બૂટ ખરીદી લાવ્યા. દસ જણાને બતાવ્યા. બધાએ કહ્યું-બૂટ ઘણા સરસ છે.' બૂટની કિંમત વધારે કે પગની કિ’મત વધારે ? પગ કિંમતી છે. પગ ન હોય તે છૂટની કોઈ કિ`મત નથી; પરંતુ આપણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004551
Book TitleShripal Maynana Adhyatmik Jivan Rahasyo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAshokbhai Babubhai Kadiwala
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy