SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ દેશેલ છેઃ દાન. શીલ, તપ અને ભાવ. ધર્મના આ ચાર પ્રકાર છે. તે ૧૮ છે. ૨. એમાં પણ ભાવ વિનાનો ધર્મ સિદ્ધિને સાધી આપ ના ઘરે નથી. એ જ રીતે ભાવ વિહેણું શીલ પણ લોકમાં નિષ્ફળ જાય છે. ૫ ૧૯ 3. સુવિશુદ્ધ ભાવ વિનાનો તપ પણ ભાવવૃદ્ધિનું કારણ બને છે. તેથી પિતાના ભાવને સુવિશુદ્ધ કરે જોઈએ. જે ૨૦ | ૪. ભાવ પણ મનનો વિષય છે અને આલંબન રહિત મનને જીતવું ઘણું મુશ્કેલ છે. તેથી મનને વશ કરવા આલંબનવાળું સોલંબન ધ્યાન કહેલું છે. ( બતાવેલું છે). ૨૧ ૫. જે કે શાસ્ત્રોમાં અનેક પ્રકારનાં આલંબને કહેલાં છે. તો પણ નવપદના ધ્યાનને પ્રધાન આલંબન તરીકે - જિનેશ્વર ભગવંતોએ ગયું છે. | ૨૨ છે ૬. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન. ચારિત્ર અને તપ આ નવપદો એ સાલંબન ધ્યાન માટેનું પ્રધાન આલંબન છે. • સિરિ સિરિવાલ કહા નામના ગ્રંથમાં ભગવાન શ્રી ગૌતમ સ્વામીજી મહારાજ ઉપદેશ આપે છે કે, દશ દષ્ટાંતે દુર્લભ એવા મનુષ્ય જન્મ પ્રાપ્ત કર્યા પછી II - - - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004551
Book TitleShripal Maynana Adhyatmik Jivan Rahasyo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAshokbhai Babubhai Kadiwala
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy