________________
૨૭૫
આત્માના પરમ પ્રકાશના માર્ગ બતાવેા. અવિરતિના પાપથી હુ' ક્ષણે ક્ષણે મૃત્યુના મુખમાં ધકેલાઈ રહ્યો છું, તા હું પરમાત્મા ! સમ્યગ્રચારિત્રપદનુ દાન આપી આત્માના અનુભવનું પરમ અમૃત આપેા. હું આપના દર્શીન વગર મૂઝાઈ રહ્યો છુ', તે દર્શન આપી તૃપ્તિના પરમ આનંદમાં લઈ જાઓ........
પ્રભુએ આપણી પ્રાર્થના સાંભળી..............
સૂના બિબમાંથી નીકળતા પ્રકાશની જેમ પરમાત્મામાંથી દિવ્ય તેજ પુ જ નીકળી આપણી તરફ આવી રહ્યો છે........ ...આવુ' દૃશ્ય આપણે જોઈ રહ્યા છીએ.
પરમાત્મામાંથી નીકળેલે પ્રકાશ આપણી ચારે તરફ વીટળાઇ વળ્યેા છે...........
પરમાત્માના દિવ્ય પ્રકાશમાં આપણે બેઠેલા છીએ.... પરમાત્મામાંથી નીકળતા દિવ્ય પ્રકાશ આપણને ભેટ્ટીને પસાર થાય છે...........
આપણી આરપાર તે પ્રકાશ પસાર થઇ રહ્યો છે..... તે પ્રકાશમાં આપણા આત્માના એકસ-રે લેવાય છે.
તેમાં શરીરના કેાઈ ફાટા નથી પડતા.
આત્માને લાગેલાં કમના ફોટો નથી પડતા.
રાગદ્વેષાદ્રિ ભાવકના ફોટા નથી પડતા.
પરમાત્માના દિવ્ય પ્રકાશમાં શુદ્ધ આત્માને એકસ-રે લેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
BRs
www.jainelibrary.org