________________
૩૫૯
રીતે ઉપયાગને તમારા સ્વરૂપમાં જેટલા દ્વારા પરમાત્મ -સ્વરૂપના અનુભવ કર્યાં, તે રીતે અમે પણ અનુભવ કરીશું.
લેશે વાસિત મન સંસાર, ફ્લેશ રહિત મન તે ભવપાર.
લેશે . વાસિત મન એટલે અશુદ્ધ ઉપયાગ, ક્રમ ધૃત વસ્તુઓ અને મનાવામાં સુખ-દુઃખનો અનુભવ કરતુ અમારુ મન, તેમજ રાગદ્વેષ રૂપે પરિણમેલુ. અમારૂ મન તે જ સસાર છે.
-
ક ફળનુ ભાકતૃત્વ (સુખ-દુઃખ) અને રાગદ્વેષનુ કર્તૃત્વ – આ બંને અશુદ્ધ ઉપયાગનાં કારણા છે, તે બને છોડીને ઉપયાગ જ્યારે પરમાત્મા આકારે પશ્િમે છે, ત્યારે જ ભવસાગરના અ`ત આવે છે.
(લેશ રહિત મન તે ભવપાર”)
જે વિશુદ્ધ મન ઘર તુમે આયા, પ્રભુ તા અમે નવનિધિ ઋદ્ધિ પાયા.’
""
પરમાત્મ-ઉપયાગમાં જ્યારે આપણે સ્થિર બનીએ છીએ, એટલે કમ ફળનુ ભાકતૃત્વ અને રાગદ્વેષનું કર્તૃત્વ રૂપ અશુદ્ધ ભાવ છેડીને આપણા ઉપયાગને પરમાત્મા આકારે (ઉપલક્ષણથી આત્મા આકારે) પરિશુમાવીને તેમાં સ્થિર બનીએ છીએ, ત્યારે કેવળજ્ઞાન આદિ નવ ક્ષાયિક લબ્ધિ રૂપ નવ નિધાનની પ્રાપ્તિ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org