SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ ગયા. ઉપયોગ પરમાત્મામાં લીન થઈ ગયે. પરમાત્મામાં તદાકાર ઉપગે પરિણામ પામી ગયા. સિદ્ધચકની શક્તિઓ શ્રીપાલ મહારાજામાં (Creative power-રૂપે) કાર્યશીલ બની ગઈ. જે રીતે લોઢાના ગળામાં બાળવાને કઈ ગુણ નથી, પરંતુ અગ્નિના રોગમાં આવતાં લેઢાના ગળામાં બાળવાને ગુણ ઉત્પન્ન થાય છે, તે રીતે સિદ્ધચક્રના ધ્યાનમાં તન્મય તદ્રુપ બનેલા શ્રીપાલ મહારાજામાં સિદ્ધચક્રની શક્તિઓ કાર્યશીલ બની ગઈ. ગમે તેવા વિષમ સંજોગોમાં પણ શ્રીપાલ અને મયણાનું મન અને હૃદય ખોલીને અંદર જેવામાં આવે તો પરમાત્મા સિવાય કાંઈ દેખાતું નથી. કોઢિયે પતિ મળે તેવા સમયે, દરિયામાં ફેંકાઈ જવું પડયું તેવા સમયે પણ શ્રી પાલ અને મયણાના મન અને હૃદયમાં પરમાત્મા જ રહેલા છે. આપણા જીવનમાં સામાન્ય મુશ્કેલીનું કારણ આવતાં આપણે આધ્યાન અને રીધ્યાનથી પીડાઈએ છીએ. ભય, શેક અને ચિંતાની લાગણીથી ઘેરાઈ જઈએ છીએ, પરંતુ મુકેલ સંગમાં શ્રીપાલ અને મયણું શું કરતાં હતાં તે જાણીએ છીએ ત્યારે આપણને જીવન જીવવાની અદ્દભુત કળા પ્રાપ્ત થાય છે. આધ્યાન તિર્યંચ ગતિનું કારણ છે. રૌદ્રધ્યાન નરક ગતિનું કારણ છે. પરંતુ શ્રીપાલ અને મયણાની જેમ આ અને રૌદ્રધ્યાનના નિમિત્તો વચ્ચે પણ અરિહંત આદિ પદેના સ્મરણરૂપ ધર્મધ્યાન કરવાની કળા જે આપણે શીખી લઈએ તે દુર્ગતિનાં દ્વાર બંધ થઈ જાય છે. અરિહંત આદિ પિકા સમરણરૂપ ધર્મધ્યાન ચાલતું હોય ત્યારે મારા - - - - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004551
Book TitleShripal Maynana Adhyatmik Jivan Rahasyo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAshokbhai Babubhai Kadiwala
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy