________________
-
-
-
-
-
-
-
-
-
- - -
-
-
-
-
-
-
-
!
શ્રીપાળ મહારાજામાં પરમાત્માની શક્તિઓ કેવી II રીતે કાર્યશીલ થતી હતી તેની વાનગી આપણે પણ દરરોજ નિયમિત ચાખીશું. પ્રભુને આપણું હદય મંદિરમાં પધારવા વિનતિ કરીશું અને હદયમાં પધારેલા પરમાત્મા પ્રેમ, આનંદ, સુખ, શક્તિ, ગુણ, સમૃદ્ધિથી આપણને પૂર્ણ કરી દેશે. પરમાત્માની અનંત ગુણશક્તિઓને આપણા જીવનમાં કાર્યશીલ થતી આપણે ઉપર મુજબ પ્રક્રિયા દ્વારા નિત્ય અનુભવીશું અને સામાન્ય મનુષ્યમાંથી આપણે પણ મહામાનવ બનીશું. અને ક્ષીર નીરની જેમ પ્રભુ સાથે એકમેક મળી જઈને આનંદનો અનુભવ કરીશું. ક્ષીરનીર પેરે તુમશું મિલશું, વાચક યશ કહે હેજે હળશુ.”
આવું આપણે પ્રભુના સ્તવનમાં ગાઈએ છીએ. તેને પ્રત્યક્ષ અનુભવ ઉપર મુજબની આરાધનાની પ્રક્રિયા દ્વારા આપણે દરરોજ કરીશું.
ધન્ય છે શ્રીપાલને, ધન્ય છે મયણાને કે જે સુનિસુવ્રતસ્વામીના વખતમાં થઈ ગયાં, પરંતુ હજી તેમના અદભુત જીવન પ્રસંગે આપણા હદયને સ્પર્શે છે. ધન્ય છે ગૌતમ ગણધર ભગવાનને કે જેમણે શ્રીપાલ અને મયણાનું દષ્ટાંત નવપદનું ધ્યાન કેવી રીતે કરવું તે વિષયમાં પર્વ દાની સમક્ષ કહ્યું કે જે આજે પણ આપણને દિવ્ય પ્રેરણા આપે છે. ધન્ય છે શ્રી રશેખરસૂરીશ્વરજી મહારાજાને કે જેમણે “સિરિ સિરિવાલ કહા” નામનો ગ્રંથ રયે. અને
_
.
..
૧
'
--
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org