SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ | સુંદરી અને અરિદમનને મેળાપ શ્રીપાલ મહારાજાએ કરાવી આપ્યો. તે વખતે અપૂર્વ ભાવોલ્લાસ, નવપદનો મહિમા, મયણનો ધર્મ અને શ્રીપાલમાં જિનેશ્વર ભગવંતની શ્રદ્ધા જોઈ સુરસુંદરી, અરિદમન, પ્રજાપાલ રાજાને પરિવાર અને ઉજજૈની નગરીના અનેકજને સમ્યગ્દર્શન પામ્યાં. ધન્ય છે શ્રીપાલ અને મયણને : જેમણે નવપદની સાધના કરી પોતાના દૃષ્ટાંતથી જગતને ધર્મ પમાડયો. જગતના જીવો શ્રી નવપદજીને અને અરિહંત પરમાત્માના સાચા આરાધક બને એવી આપણી ભાવનાને ફળીભૂત કરવા માટે આપણું જીવનમાં શ્રી અરિહંત પરમાત્માની અને નવપદજીની સાચી ભક્તિનું પ્રત્યક્ષ : દાંત પૂરું પાડવું જોઈએ. તે સમયે જેમાં શ્રીપાલ પાંચ વરસની ઉંમરથી ઊછરીને માટે થયેલે તે સાતસે કોઢિયાનું છું ત્યાં આવ્યું. સાત કેઢિયાને મયણાએ જેનધર્મ પમાડ્યો અને ધર્મના પ્રભાવથી તે બધા નીરાગી બન્યા. કેઢિયાઓને શ્રીપાલે રાણાની પદવી આપી. તે વખતે મતિસાગર મંત્રી આવ્યું. જ્યારે શ્રીપાલની ઉંમર પાંચ વરસની હતી ત્યારે કાકા અજિતસેને ચંપાનગરીનું રાજ્ય પચાવી પાડવા માટે શ્રીપાલને હણવાનું કાવવું કરેલું. તેની બાતમી મતિસાગર મંત્રીએ આપી [ કહેલું કે, “રાજમાતા ! શ્રીપાલ છવો હશે તે કઈક - ~ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004551
Book TitleShripal Maynana Adhyatmik Jivan Rahasyo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAshokbhai Babubhai Kadiwala
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy