________________
- -
-
૨૪૫
-
સુખ હેતું નથી. બધાને સરખું હોય છે. તે મળ્યા પછી કદી પણ જતું નથી, તેની વચ્ચે કદી પણ દુઃખ આવતું નથી. સિદ્ધભગવંતના જેવું જ અનંત સુખ આપણું આચામાં રહેલું છે. આવું આપણું આત્મસ્વરૂપ પ્રગટ કરીએ તે જ સુખ મેળવવાની ઈચ્છા પરિપૂર્ણ થાય છે.
(૪) જીવની ચેથી ઈચ્છા સ્વતંત્ર બનવાની છે. આપણે પરતંત્રતામાંથી છૂટવા રાતદિવસ પ્રયત્ન કરીએ છીએ. બધી જ બાહ્ય સ્વતંત્રતા મેળવ્યા પછી પણ આ શરીરનું બંધન એવા પ્રકારનું છે કે શરીર માટે રોટલી જોઈએ. તે માટે અનાજ જોઈએ. તે માટે પૈસા જોઈએ. ઘઉ પકવનાર જઈએ. રોટલીને બનાવનાર જોઈએ. આમ શરીર છે ત્યાં સુધી પરતંત્રતા રહેવાની જ. માટે આપણું અશરીરી મૂળ સ્વરૂપે પ્રગટ કરવાનું છે. આપણે અ-શરીરી બનીએ તે જ સ્વતંત્રતાની ઇચ્છા પરિપૂર્ણ થાય.
(૫) જીવની છેલ્લી ઇચ્છા–“બધા મને આધીન રહેવા જોઈએ. આ ઈછાની તૃપ્તિ માટે જગતમાં વિશ્વયુદ્ધ ખેલાયાં છે, પણ તે કદી પૂરી થતી નથી. એક કેવળજ્ઞાનની અવસ્થા જ એવી છે કે કેવળજ્ઞાનીએ પોતાના જ્ઞાનમાં એક હજાર વર્ષ પછી આવો બનાવ બનશે કે અમુક જીવાત્મા એક હજાર વર્ષ પછી આ કાર્ય કરશે એમ જોયું હોય -તે તે પ્રમાણે જ બનાવ બને છે અને તે જીવાત્મા તે LL પ્રમાણે જ કરે છે. એટલે હકીકતમાં સમગ્ર વિશ્વ અપેક્ષાએ
=
-
--
-
એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org