SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ હે દિવ્ય પુરુષ ! આ રત્નસંચયા નગરીને જિનદેવ નામના શ્રાવકનો પુત્ર જિનદાસ છું. આપ મહાન દિવ્ય પુરૂષ છે ! પૂજ્ય પધારે દેહરે, જુહાર જગદીશ” પર માત્માના મંદિરે આપ દર્શન કરવા પધારે. તે સમયે શ્રીપાલ મહારાજા ધવલશેઠને બોલાવીને કહે છેઃ “ચાલ શેઠ, આપણે પરમાત્માના મંદિરે દર્શન કરવા જઇએ.” તે વખતે ધવલશેઠ કહે છે : શેઠ કહે જિનવર નમે, નવરા તમે નિચિંત; વિણ ઉપરાજે જેહનીપહોંચે મનની અંત. અમને જમવાને નહીં, ઘડી એક પરવાર, સીરામણ વાળુ જિમણું, કરિયે એક જ વાર. ધવલ શેઠ કહે છે, તમે નવરા અને નિશ્ચિત છે. અમારે તે જમવાની પણ ફુરસદ નથી. સવાર, બપોર અને સાંજે જમવાનું પણ એકજ વખતમાં પતાવવું પડે છે. તમે નવરા બેઠા દર્શન કર્યા કરો. ધવલ શેઠની વાત સાંભળીને આપણને હસવું આવે છે, પરંતુ આપણા અંદર પણ ધવલ શેઠ બેઠેલો છે. તેને કાઢવા માટે ધવલનું પાત્ર ઉપયોગી છે. જેનદર્શનના કથા - - - - - - - - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004551
Book TitleShripal Maynana Adhyatmik Jivan Rahasyo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAshokbhai Babubhai Kadiwala
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy