SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૩ પણ માન્ય કરે છે. વળી મંગળ કાર્યાં તે મેાક્ષને આપનાર થાય છે. તપ ઉજમણે રે વીય* ઉલ્લાસ જે, તેહ જ મુક્તિ નિદાન; સ' અભળ્યે હૈ તપ પૂરાં કર્યા.. પણ નાળ્યુ. પ્રણિધાન. તપના ઉજમણા વખતે જે વીચલ્લાસ પ્રગટ થાય છે તે જ ખરેખર મુક્તિનુ' કારણ છે. અભવ્ય જીવા પણ તપ પૂરો કરે છે પરંતુ પ્રણિધાન આવતું નથી, શુદ્ધ આશય સાવતા નથી. મેાક્ષની પ્રાપ્તિ, શુદ્ધ આત્મસ્વરૂપનુ' પ્રગટીકરણ તે શુદ્ધ આશય છે. આવા આશય અભવીને આવતા નથી, તેથી તેની ક્રિયા ફળદાયી થતી નથી. આપણે પણ શુદ્ધ આશય, શુદ્ધ ધ્યેય-લક્ષ્યપૂર્વ ક આરાધના કરીએ તેા જ સપૂર્ણ ફળદાયી ખની શકે. જીવની પાંચ મુખ્ય ઈચ્છાએ છેઃ (૧) જીવનીપહેલી ઈચ્છા જીવવાની છે. એક સે વર્ષની ઉ‘મર થઈ હાય, છતાં થાડુ` વધારે જીવવા માટે મનુષ્ય પ્રયત્ન કરે છે. દેવલાકમાં પલ્યોપમ સાગરાપમનાં આયુષ્ય હાય છે, છતાં મૃત્યુ આવે છે તે ગમતુ નથી. સૌથી માટુ આયુષ્ય અનુત્તર વિમાનવાસી દેવાને હોય છે, છતાં ત્યાં પણ મૃત્યુ આવે છે. જીવની સૌથી પ્રખળ ઇચ્છા ‘જીવવાની છે', છતાં તે કદી પૂરી થતી નથી. મૃત્યુ કયારે પણ ન આવે અને શાશ્વત જીવન મળે તે માટે આપણુ મૂળભૂત આત્મસ્વરૂપ પ્રગટ કરવું જરૂરી છે. આપણું આત્મ સ્વરૂપ પ્રગટયા પછી જ અજરામર શાશ્વત જીવન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004551
Book TitleShripal Maynana Adhyatmik Jivan Rahasyo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAshokbhai Babubhai Kadiwala
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy