SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ७ ખાધ સુખ અને પરમાત્મ સ્વરૂપના દાતાર પરમાત્મા પાસે તુચ્છ પૌગલિક વસ્તુની માંગણી કરી તે અયાગ્ય છે. જો કે આપણા પરમાનદ્ઘના ખજાનાને પ્રાપ્ત કરવાની તીત્ર અ'ખના થતાં અને આત્મ સ્વરૂપની એળખાણ થતાં તુચ્છનો ઈચ્છા પણ થઈ શકતી નથી. શ્રી યશેાવિજયજી મહારાજે કહ્યું પ્રભુ મેરે તું સબ ખાતે પૂરા, << પરકી આશ કહાં કરે પ્રીતમ, યે ક્રીન ખાતે અધૂરા પૂર્ણ તત્ત્વની પ્રાપ્તિની ઇચ્છા થયા પછી તુચ્છ વસ્તુની ઈચ્છા થતી જ નથી. પરમ તત્ત્વ પરમાત્માના સંબંધનું જ્ઞાન થયા પછી પરમાત્મા આપણું સત્વ ખની જાય છે. "" આત્માના અનંત સુખ અને આનંદના ખજાનાની આળખ થયા પછી જગતના બાહ્ય સુખા તુચ્છ લાગે છે અને આત્માના અનંત સુખની અનુભૂતિના પરમ કારણ, પૂર્ણતાને વરેલા પરમાત્મામાં વૃત્તિઓને વિલીન કરવા માટેના પરમ મત્ર “તમે અરિહંતાણું ” શ્વાસે શ્વાસે સ્મરણુ કરવા, તે જ પરમ અમૃત તુલ્ય લાગે છે. Jain Education International દા. ત. આપણા ઘરડા કાકા, આપણા ઉપર અતિ સ્નેહ અને પ્રેમ રાખવાવાળા દેશમાંથી મુંબઈ આપણા ઘરે આવ્યા. આખા દિવસ તેમણે આપણી દોડાદોડી જોઈ. એક દિવસ આપણને પ્રેમપૂર્વક પૂછ્યું કે, ભાઈ, આ બધી દોડા B For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004551
Book TitleShripal Maynana Adhyatmik Jivan Rahasyo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAshokbhai Babubhai Kadiwala
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy