Book Title: Samudrasuriji Jivan Prabha Part 1
Author(s): Fulchand Doshi
Publisher: Atmanand Jain Sabha
Catalog link: https://jainqq.org/explore/002148/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ lllllllllITTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTITUTILITTLLLLL 0000000000 જિનશાસન ન શાંતમૂર્તિ આચાર્યશ્રીવિજuઅમુEમૂDિ જીવન-પ્રભો YYYYYYYY YYYYYYYYYYYYYY. Tithiuuuuu TTTTTTTTTTTI 67, CUTTITIIIIIIII) ::x:x: x:x:x: x @lilcલાલ httinuuuuuULLLLLLLLilin nullTTTTTTTTTTTTTTTTTTTTinutes, તમUCIPE : For Private Gersonal Use Only wwwjainerary Page #2 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન શાંતમૂર્તિ આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી જીવન-પ્રભા ભાગ ૧ પ્રાજક ફુલચંદ હરિચંદ દોશી મહુવાકર પ્રકાશક રસિકલાલ નાથાલાલ કોરા ઉમેદમલ હજારીમલ જૈન વામજી કુંવરજી છેડા માનદ મંત્રીઓ શ્રી આત્માનંદ જૈન સભા ગોડીજી ઉપાશ્રય-વિજયવલ્લભ ચેક મુંબઈ-૪૦૦ ૦૦૩ મુક અક્ષર પ્રેસ, આશિષ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ રખિયાલ-અમદાવાદ ૨૩ વીરનિર્વાણુ સંવત વિ. સંવત ઈ. સ. ૨૫૦૨ ૨૦૩૩ ૧૯૭૭ આત્મસંવત ૮૦ વલ્લભ સં. ૨૨ મૂલ્ય પ-રૂપિયા Page #3 -------------------------------------------------------------------------- ________________ ધન્યવાદ આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજીની જીવનપ્રભામાં જે જે મહાનુભાવોએ ગુરુભક્તિપૂર્વક સહાયતા કરી છે તે બધાને હાર્દિક આભાર માનવામાં આવે છે. સહાયકોની નામાવલી ૧૦૦૦ એક સદ્ભહસ્થ તરફથી હા. શ્રી ઉમેદમલજી મુંબઈ ૧૦૦૧ શ્રી નવલચંદ હીરાચંદ શાહ નવા બજાર વડોદરા ૧૦૦૧ શ્રી હીરાચંદ સુકનરાજ શાહ ) ૧૦૦૧ શ્રી પ્રાણલાલ ઘેલાભાઈ કુલના ૧૦૦૦ શ્રી લાલા મકલાલ પ્યારેલાલ નીલેખેડી ૧૦૦૦ શ્રીમતી રાજકુમારી કુ જલાલ જૈન હ. શ્રી રસીકલાલ કેરા મુલુન્ડ ૫૦૧ શ્રીમતી લાભદેવી, ધર્મપત્ની લાલા લાભચંદજી જેન આગ્રા , ૫૧ શ્રીમતી મહિમાવંતી, ધર્મપત્ની લાલા સાગરમલ જેન , ૨૮૩ લાલા લાભચંદજી જૈન મારફત ૫૦૦ પૂ. સાધ્વીજી સમતાશ્રીજીની પ્રેરણાથી જોધપુર વિજ્ઞાનશ્રીજી મ.ની પ્રેરણાથી અકોલા મુક્તિ શ્રીજી મ.ની પ્રેરણાથી વડોદરા ૧૦૧ વિદ્યાશ્રીજી મ.ની પ્રેરણાથી વરતેજ ૧૦૦ હર્ષપ્રભાશ્રીજી મ.ની પ્રેરણાથી શિરોહી ૫૦૦ શ્રી ઋષભદેવ પાર્શ્વનાથ જૈન મંદિર ઉમેદાબાદ, ૧૭૦ શ્રી જૈન સંધ હ. શ્રી ઉમેદમલજી વડોદરા ૧૦૦ શ્રી ઉમેદમલજી જૈન હસ્તક મુંબઈ ૨૫૧ બહેનના ઉપાશ્રય તરફથી પાલેજ ૨૫૧ શાંતિલાલ વર્ધમાન પેઢી પાલેજ ૯૭૧૨ ૧૫૧ , Page #4 -------------------------------------------------------------------------- ________________ પંજાબકેશરી યુગવીર આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ O COCO Page #5 -------------------------------------------------------------------------- ________________ Page #6 -------------------------------------------------------------------------- ________________ સમપ ણ કલિકાલક પતરું, અજ્ઞાનતિમિરતરણી, પંજાબ કેસરી-સમયજ્ઞવિશ્વવલભ, સાધુ સંસ્થાના તિર્ધર, આદર્શ શ્રમણ, અનન્ય ગુરુભક્ત, સતત ઉદ્યમી, માનવ પ્રેમની મંગળમૂર્તિ, રાષ્ટ્રપ્રેમના પૂજારી, સમાધાનપ્રેમી, દીર્ઘ તપસ્વી, પ્રતિજ્ઞાધારી, ઉગ્રવિહારી, સમાજ સમુદ્ધારક આચાર્યપ્રવર શ્રીમદ્ વિજયવલ્લભસૂરીશ્વરજી આ૫ના પ્રાણપ્યારા શાતમૂર્તિ, સેવાના રસિયા, સંયમના સમુદ્ર, આપના પટ્ટધર, પંજાબના રાહબર શ્રી સમુદ્રસરીઝની જીવન-પ્રભા આપના ચરણકમળામાં સમર્પિત કરું છું. - મહુવાકર Page #7 -------------------------------------------------------------------------- ________________ બે બેલ જિનશાસનરતન શાંતમૂતિ આચાર્ય પ્રવર શ્રીમદ્ વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજને જીવનપરિચય લખવાની મારી ઇચ્છા હતી, તેવામાં મારા વિદ્વાન કવિરત્ન મિત્ર છે. રામકુમાર જેન અમ.એ. એ હિન્દીમાં “જીવન ઔર વિમર્ષ ” નામથી પ્રકાશિત કરેલ તે વાંચતાં વાંચતાં હું પ્રભાવિત થયે. પૂ. આચાર્યશ્રીના જીવનપ્રસંગે, ચાતુમાસે, ધર્મભાવના ભાઈશ્રી રામકુમારે સુંદર રીતે આલેખ્યા છે. આ જીવનપરિચય ગુજરાતીમાં આલેખવાની મને ભાવના હતી તેથી મેં પૂજ્ય આચાર્ય મહારાજની તે માટે આજ્ઞા માગી. મારા તરફની અપાર મમતાને લીધે તેઓએ સંમતિ આપી. મને ખૂબ હર્ષ થયે. * ભાઈશ્રી રામકુમારે ઈન્દોર સુધીની વિગતે લખી છે. પણ એ પછીના દિલ્હીનું ભવ્યસ્વાગત, મહાવીર નિર્વાણ મહોત્સવ, આચાર્યશ્રીને ૮૪ જન્મસમારોહ, લુધિયાણ, હોશિયારપુર આદિમાં થયેલા અનેક ધર્મ પ્રભાવના, અભિનંદનપત્રો, પ્રતિષ્ઠાઓ, સ્મરણાંજલિ અને પ્રેરક પત્રોની સામગ્રી વિપુલ પ્રમાણમાં અને વ્યવસ્થિત રૂપમાં મને જુદી જુદી જગ્યાએથી પ્રાપ્ત થતી રહી. ૫૦૦ પાનાં થવાની ધારણુ હતી પણ ૧૦૦૦ ઉપર પાન થવાની શક્યતા હોવાથી એ ભાગ કરવાની ફરજ પડી છે. પ્રથમ ભાગમાં વડોદરા સુધીની વિગતે અને ૨૫ જેટલા પ્રેરણાદાયી ફેટાઓ મૂક્યા છે. આ જીવનપરિચયને રસપ્રદ, સુંદર અને સમૃદ્ધ બનાવવા યથાશક્તિ પ્રયાસ કરી પુણ્યશાળી ધનાયકની હૃદયસ્પર્શી કથાને ગુજરાતી વાચકે સમક્ષ મૂકવાનો અને પ્રયત્ન કર્યો છે. - આ જીવનપ્રભા લખવાની કાચી સામગ્રીરૂપ માહિતી અગાઉ મેં જણાવેલ તેમ છે. રામકુમાર જેને લખેલ "જીવન ઔર વિમર્શ નામે હિંદી પુસ્તકમાંથી મળી છે. , Page #8 -------------------------------------------------------------------------- ________________ ઉપરાંત યુગવીર આચાર્ય શ્રી વિજયવલ્લભસુરીશ્વરજી જન્મશતાબ્દી ઉજવણીને અંક, ‘ જૈન ’ પત્ર, ‘· વિજયાનંદ ’, વલ્લભ સંદેશ તેમજ પૂ. આચાર્ય મહારાજની ડાયરીએ વિગેરેમાંથી પણ કેટલીક માહિતી મળી છે. કેટલાક સમાચારે! અને વિગતે ગાઠવવામાં મને અનન્ય ગુરુભક્તો શ્રી રસિકલાલ એન. કારા, શ્રી ઉમેદમલજી જૈન મદદરૂપ બન્યા છે અને શ્રી નગીનદાસ વાવડીકર તરફથી પણ મને જોઈતી સામગ્રી મળી છે. આ તકે સૌનેા આભાર માનુ છું, આ ગ્રંથનું આમુખ, શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મહામાત્ર સેવાપ્રિય મારા વિદ્વાન મિત્ર શ્રી કાંતિલાલ ડી. કારા એમ.એ. એ લખી આપી મને આભારી કર્યો છે. પૂ. આચાર્ય ભગવંતની ભાવના પ્રગાણે આ જીવનપ્રભા શ્રી આત્માનંદ જૈનસભા – મુંબઈ તરફથી પ્રકાશિત થાય છે, તે આનંદપ્રદ છે. આ ગ્રંથમાં રાષ્ટ્રપતિ, માલવક્રેશરીશ્રી સૌભાગ્યમલજી મહારાજ, ડૉ. ભાઈલાલ બાવીશી, પ્રા. પૃથ્વીરાજ જૈન એમ.એ. એ સ્મરણાંજલિઆ લખી મેાકલી ગ્રંથની શાભામાં વૃદ્ધિ કરી છે. આ બધા મહાનુભાવાના આભાર માનતાં હર્ષી અનુભવુ છું. જીવનપ્રભા આલેખતા અનેક પ્રસંગા લેવા પ્રયત્ન કર્યો છે, તાપણુ ઘણી ઘણી વિગતા રહી ગઈ હશે તે ક્ષમ્ય ગણવા વિનંતી. આ જીવનપ્રભામાંથી આપણે શાસનપ્રેમ, રાષ્ટ્રભક્તિ સેવા, મધ્યમવર્ગોના ઉત્કર્ષ માટેની ભાવના, સધર્મ સમભાવ અને ચારે ફ્રીકાની અકયતાની દૃષ્ટિ કેળવીએ અને જીવન ધન્ય બનાવીએ એ જ અભ્યર્થના. ચૈત્ર સુદ-૧ ૨૦૩૩ ઘાટાપર. -મહુવાકર Page #9 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રીના જન્મદિવસ પર ભારત ગણરાજ્યના મહામાન્ય રાષ્ટ્રપતિ શ્રીમાન (ખરૂદ્દીન અલીઅહમદને દેશ MESSAGE "I am glad to know that Shri mahavira Jain Yuvak Sangh (Uttar Bharat) is celebrating the 84th Birthday of His Holiness Shantmurti Acharya Shri YiJay Samundra Suriji maharaj as 'Yuva Chatna Divas' on 25th December this year. His Holiness is an embodiment of Lord mahavira's teachings of love, compassion, Service and sacrifice. He is essentially a spritual person. It is but natural for the youth to draw inspiration from him to lead a pious and purposeful life and to imbibe the spirit of the brotherhood and tolerance. " "I pray a long life to Acharya Shreeji and wish him all the success to his mission of cultural, educational and religious resurge nce. (Sd) Fakrudin Ali Ahmed Page #10 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્નશાંતમૂર્તિ આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજ Page #11 -------------------------------------------------------------------------- ________________ Page #12 -------------------------------------------------------------------------- ________________ શુભકામના માલવકેશરી પ્રસિદ્ધ વક્તા પ્રત શ્રી સૌભાગ્યમલજી મહારાજ મુઝે યહુ જાનકર અત્યંત પ્રસન્નના દૂઈ કિ શાસ્ત્રનુ સ્થવિર આચાર્ય શ્રી સમુવિજયજી સૂરીશ્વરજી મ.સાકા વન પ્રકાશિત કિયા ન રહા હૈ. આચાર્ય શ્રી સચમુચ સમગ્ર જૈન સમાજ કે લિયે ગૌરવ સ્વરૂપ હૈ. એક આચાર્ય કા સબસે બડા ગુણ નિરભિમાનતા તથા મિલન સારિતા આપમે ફૂટફૂટકર ભરે હુએ હૈં. અપને ઈન્લી સદ્ગુણૢાંસે આચાર્ય શ્રી જૈન સમાજને હી નહીં જૈનેતર સમાજમે ભી અત્યંત લોકપ્રિય હો ગયે હૈ.... શાસ્ત્રજ્ઞ તથા લોકપ્રિય તે આપ હૈ હી. ૮૪ વર્ષ કી અવસ્થામેં ભી આપકા ઉત્સાહ યુવકાંસા નજર આતા હૈ. આપ જૈન ધર્મ કે સભી સંપ્રદાયોંકી એક્તાય સમન્વય કે પ્રતિ સતત પ્રયત્નશીલ રહેતે હૈ. આપકે હાર્દિક પ્રેમકા વાસ્તવિક સ્વરૂપ ા તથ્ય પ્રત્યક્ષ દેખને ટ્રામિલા જળ આપને હમારે ઈન્દોર ચાતુર્માસ પ્રવેશ કે પૂર્વ અપને આજ્ઞાનુવતી સતા લગભગ ૨ માઈલ તક સામને ભેજે થે. સચમુચ જૈન સમાજકે અન્ય સભી સાધુમુનિરાજો કે લિયે યહ એક અનુકરણીય આદર્શ હૈં. ઈન્દોર ચાતુર્માસબાદ પુનઃ રતલામ મેંદીક્ષા પ્રસંગ ક્રા લેકર સુસંયોગ પ્રાપ્ત હુઆ. મ॰ શ્રીકા ઉત્કૃષ્ટ પ્રેમભાવ, જૈન ધર્મ કે પ્રચાર તથા પ્રસાર કી હાર્દિક તમન્ના તથા જૈન ધર્મ કી પ્રભાવના કરનેકી સતત ચિંતા દેખકર મેં સચમુચ ઈંગ રહે નતા થા. Page #13 -------------------------------------------------------------------------- ________________ એસે ચારિત્ર્યવાન તથા જ્ઞાનવાન મહાપુકા જીવનચરિત્ર અવશ્ય પ્રકાશિત હોના ચાહિયે. ઈસસે શ્રાવક સમાજ કે હી નહિ સાધુ સમાજ કે ભી જબરદસ્ત પ્રેરણા મિલેગી, ઔર આપકે જ્ઞાન – દર્શન તથા ચારિત્ર્ય કે સગુણાંકી સુવાસ અવશ્ય પ્રસારિત હોગી. ખાસ કરકે ભગવાન મહાવીર કે ૨૫૦૦ વે નિર્વાણ મહોત્સવકે પવિત્ર અવસર પર પ્રકાશિત કિયા જાનેવાલા યહ આચાર્ય શ્રી જીકા જીવનચરિત્ર સભી ભવ્યાત્માઓ કે લાભદાયક તથા પ્રેરણાદાયક હો યહી શુભ કામના. પં. શ્રી સૌભાગ્યમલજી સ્થાન ઉપાશ્રય ૨૯-૧૧-૭૪ સાંઘાણું એસ્ટેટ ઘાટકોપર Page #14 -------------------------------------------------------------------------- ________________ વંદનાંજલિ (. ભાઈલાલ એમ. બાવીશી. M. B. B. S પાલીતાણા) સાગટલા વિશાળ દિલ, સમતા અને સરળતાની મૂર્તિ સમા, વાત્સલ્ય ઝરતા પૂ. આચાર્યશ્રી વિજયસમુદ્રપરિજી મહારાજ આટલી વૃદ્ધ વયે પણ દઢતાપૂર્વક ને આયોજનપૂર્વક માર્ગદર્શન આપી અનેક સમાજેદ્વારના શાસનોન્નતિનાં કાર્યો કરાવી રહ્યા છે એ પુનિત સંતને ચરણે શતશત વંદના. (હાયક) સમતાધારી મૂર્તિ સરળતાની !! ધન્ય સંત એ ! ! મુખમુદ્રાએ, વાત્સલ્ય નિર્ઝરતી, નેહસરિતા ! દઢ નિશ્ચયી, સક્રિયતાના સ્થંભ. સિદ્ધ સાધક ! સૂઝ આગવી જના અવનવી સંત સર્જક. રિષિ સંતની. વ્યવહાર કુશળ, માર્ગદર્શક. સમુદ સમા, સરિમાં શ્રેષ્ઠતમ, વંદન હુને. બાળક સમા, વિશાળ દિલવાળા, શીશ ઝુકાવું. Page #15 -------------------------------------------------------------------------- ________________ રામામમાં ગુરુભક્તિ ( પ્રેા. પૃથ્વીરાજ જૈને. M. A. શાસ્ત્રી ) આચાર્ય શ્રી સમુદ્રસરિજીનું આદર્શ અનુકરણીય ચિરત્ર તેમની અથાગ અત્યુત્તમ ગુરુભકિનથી વિશેષ દૈદીપ્યમાન છે. એમ લાગે છે કે તેમના ઔદારિક દેહનું નિર્માણ પૂર્ણ રૂપે ગુરુભક્તિના પરમાણુઓથી થયેલું છે, તેમના રામરામમાં, જીવન કાળના પળપળમાં હ્રદય અને મસ્તિષ્કના પ્રદેશમાં ગુરુભક્તિ વ્યાપ્ત છે. આચાર્યશ્રી એ ગુરુદેવના મિશનની પૂર્તિને માટે બધુંજ ન્યોછાવર કરી દીધુ છે. સ્વ ને ગુરુદેવના કાર્યાનીદીપશિખા પ્રજ્વલિત રાખવાને માટે વિલીન કરી દીધું છે, શિક્ષાપ્રયાર, સૌંધ અકચ, મધ્યમવર્ગના ઉત્કર્ષ, શાસનસેવા, જનહિત અને રાષ્ટ્રસેવા આદિ બધાં ક્ષેત્રામાં આપનું યોગદાન છે. જૈન સંધ આપને આદર્શ ગુરુભક્ત, વિનમ્ર, વિનીત, ત્યાગી. શાન્ત, ગંભીર, ઉદાર, ક્ષમાશીલ, તપસ્વી, શાસન—દીપક, સરળ સ્વભાવી ધ્યેય માને છે. ગુરુવરની આદર્શ ગુરુભક્તિ તેમજ નિષ્કામ સેવા ભાવના જોઈને મારું હૃદય તેમના ચરણારવિન્દામાં વંદના કરે છે. શાસનદેવ તેમની છત્રછાયામાં આપણને કૃતાર્થ અને લાભાન્વિત કરતા રહે એ જ કરબદ્ધ પ્રાર્થના. Page #16 -------------------------------------------------------------------------- ________________ આમુખ વીશ વીસ વર્ષ પૂર્વેને આ પ્રસંગ છે. જૈન શ્રીસંઘની વિભૂતી સમા, જ્ઞાન તપોનિધિ, જૈન શાસન પ્રભાવક સમયદશી આચાર્ય શ્રી વિજયવલ્લભસુરીશ્વરજી મહારાજે મુંબઈમાં બિરાજમાન હતા. જિનશાસનરન શાંત મૂર્તિ શ્રીમદ્ વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજ ગુરુદેવની આજ્ઞાથી પંજાબ જવાની તૈયારીમાં હતા. આ પ્રસંગે જીવનને સુફલિત અને સુસાર્થક કરનાર આચાર્યપ્રવર શ્રી વિજયવલ્લભ સુરીશ્વરજી પાસે ભક્તિપૂવક વંદના કરવા આચાર્ય શ્રી વિજય– સમુદ્રસૂરીશ્વરજી મહારાજ શિષ્યો સાથે ગયા. બન્ને વિભૂતિઓ મળી અને હૃદયસાગરમાંથી અશ્રુધારા સાથે ગુરુના ચરણમાં મસ્તક ઝુકાવ્યું દશ્ય હદયંગમ બની ગયું. ગુરુદેવે વાસક્ષેપ નાખી ગદ્દ ગદ કંઠે ગુરુદેવના નામ, કામ અને આદર્શોને પરિપૂર્ણ કરે તેવા મંગળ આશીર્વાદ આપે. ' આચાર્યશ્રી સમુસૂરિજી વિહાર કરી ગેરસદ સુધી પહોંચ્યા હશે ત્યાં યુગપુરુષ ગુરુદેવનું સ્વાથ્ય કથળ્યાના સમાચાર મળતાં જ બોરસદથી ઉગ્ર વિહાર કરીને મુંબઈ પાછા દેડી આવી ગુરુદેવની સેવાસુશ્રુષામાં લાગી ગયા. અનન્ય ગુરૂભક્તિનું આ આદર્શ દષ્ટાંત ! પૂજ્ય આચાર્ય શ્રી વિજયસમુદ્રમરીશ્વરજી મહારાજનું હૃદય બુહુ સુકોમળ છે. વાણુમાં અપૂર્વ માધુર્ય, સમતા અને નમ્રતાની મૂર્તિ સનાતન સત્યથી ભરેલી તેમની સુધાવાણું સૌના હૃદયને સ્પર્શે છે. તેઓશ્રીનું વ્યક્તિત્વ તદ્દન નિરાળું છે. ત્યાગ, ધીરજ, શાંતિ અને સહનશીલતા વગેરે સ્વાર્પણના અંશે તેમના દૈનિક જીવનમાં અનુભવવા મળે છે કે “જે બુદ્ધિ દ્વારા એકબીજા વચ્ચે મૈત્રી સંપ એક્તા થાય, ધર્મની ગાથાઓનું તત્ત્વ સમજાય–સમજાવાય, સત્યની સાચી ઓળખ થાય, Page #17 -------------------------------------------------------------------------- ________________ - ૧૨ નમ્રતા વૃદ્ધિ પામે અને સંયમની પણ વૃદ્ધિ થાય, સેવાભાવી બનામ, ત્યાગવૃત્તિ વધે, ધર્મપ્રેમ પાંગરે, સદ્દબુદ્ધિથી જીવનને સાર્થક કરે તે દ્વારા સમાજના સસુત્થાન તથા ગક્ષેમ અને કલ્યાણ માટે પ્રયત્નશીલ રહે, આ ગુરુદેવની વાણુને જૈન શાસન આચાર્ય શ્રી વિજયસમુદ્રસરીશ્વરજી મહારાજે જીવનને કેમ બનાવ્યું છે અને બીજાં ભાઈ-બહેને પોતાના જીવનમાં ઉતારે તે માટે નમ્ર ભાવે શહેરે શહેરે-ગામેગામ વિચરી આદેશ આપી રહ્યા છે. “જિનશાસનન” જીવનપ્રભાના લેખક શ્રી મહુવાકર પ્રસંગોના વૈવિધ્યને રસપ્રદ બનાવેલ છે. ચરિત્રના અનેક પ્રેરક પ્રસંગ માટે આકર્ષણીય, સુરેખ અને સુસ્પષ્ટ હાઈ વાંચવા વિચારવામાં યાદગાર થઈ પડે તેવી રીતે રેચક શૈલીમાં મૂક્યા છે. આચર્યશ્રીને ધર્મ પ્રચાર માટે ગામેગામના પાદવિહાર પિતાની સગવડને બદલે પરોપકાર તરફ લક્ષ અને આત્મલઘુતાના અનેક રસપ્રદ પ્રેરક પ્રસંગો વાચકને આનંદ ઉપજાવે તેવા છે. બધા ફિરકાના જેને અને અન્યધર્મ સજજોએ પણ પોતાની ભક્તિ આચાર્યશ્રી પ્રત્યે પ્રદર્શિત કર્યાના અનેક હદયસ્પર્શી પ્રસંગો લેખકે આ ગ્રંથમાં આલેખી આચાર્યશ્રીને સાચા સ્વરૂપે રજૂ કર્યા છે. આ ચરિત્રમાં અનેક પ્રસંગોનાં વર્ણને આવે છે તેમાં આચર્યશ્રીનો પ્રદેશ પ્રદેશ–ગામેગામને વિહાર, જુદા જુદા ધર્મની અનેક વ્યક્તિઓના પરિચયોનું વૈવિધ્ય અને ધર્મ પ્રચાર તયા સમાજ ઉત્કર્ષની ભાવનાના પ્રસંગે રજૂ કરી આચાર્યશ્રીની જીવનપ્રભા પર સારે એ પ્રકાશ લેખકે પાડે છે. તે અનેક રીતે અભિનંદનને યોગ્ય છે. હકીક્ત રજૂ કરવા સાથે બેટી પ્રશંસા કે અતિશયોક્તિને સ્થાન આપેલું નથી. જેથી ચારિત્રનાયકની પ્રતિભાને ઉચિત અવકાશ, આ પુસ્તકમાં આપેલ છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ 1 2 - જિનશાસનરીનું જીવન એક આદર્શ ધનાયકની છબી આપણી સામે ઉપસ્થિત કરે છે. એક કવિએ બહુયોગ્ય રીતે આલેખ્યું છે કે– વર્ષો તક તેરી કાયા રહે. શ્રીસંધ પર તેરી છાયા રહે. - આદર્શ ગુરુભક્તિ, વિનમ્ર, ઉદાર, ક્ષમાશીલ, તપસ્વી, શાસનનાયક આપણા સૌને કરોડો વંદનના અધિકારી છે. યુગપુરુષ દીર્ધાયુ તંદુરસ્ત જીવન ભોગવી શ્રીસંઘને તેઓશ્રીનું માર્ગદર્શન પ્રેરણા મળતા રહે તેવી શુભ ભાવના સાથે– ૮, ઑગસ્ટ ક્રાંતિ માર્ગ કાન્તિલાલ ડાહ્યાભાઈ કેરા મુંબઈ ૪૦૦૦૩૬ એમ. એ. તા. ૧૯-૨-૧૯૭૭ Page #19 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્માનંદ જૈન સભા ઃ મુંબઈ પ્રાતઃસ્મરણીય પંજાબંસરી યુગવીર આચાર્ય પ્રવર શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી એક યુગદષ્ટા, સકલ્યાણકારી નાયક હતા. અગાઉથી પારખી ક્રાઈપણ ભગીરથ કાર્ય ને પૂરું કરવાની તેઓશ્રીની શક્તિ, સૂઝ અને ધગરા ખરેખર અદ્ભુત અને આદર્શ હતી. જેન કુટુબા સુખી અને જૈન ધર્મ અને સંધ વધુ પ્રભાવશાળી બને, એ માટે આચાર્ય પ્રવર સતત ચિંતા સેવતા અને સાથે સાથે અવિરત પુરૂષ પણ કરતા પરિણામે સમાજમાં અનેક સ્થળાએ કેળવણીની અને ખીજી સેવા–સસ્થા અસ્તિત્વમાં આવી હતી. અમારી શ્રી આત્માનંદ જૈન સભા મુંબઈ પણ એ પરમ ઉપકારી આચાર્ય મહારાજની ભાવનાનું સમાજને મળેલું ફળ છે. આજથી ૩૬ વર્ષી પહેલાં વિ.સં. ૧૯૯૭ના ચૈત્ર સુદ ૧ ના રાજ આચાર્યશ્રી મહારાજની પ્રેરણાથી જૈન સમાજની ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ ઉન્નતિ થાય, તેમજ જૈન ધર્મના પ્રચાર કરી ફૂંક એવાં સાહિત્ય પ્રકાશન જેવાં કાર્યો થતાં રહે એ દૃષ્ટિથી આ સભાની સ્થાપના કરવામાં આવી હતી. સભાની સ્થાપના થયા પછી જૈન મહાપુરૂષોના ગુણાનુવાદ કરવા માટે, પ્રવચને યેજવાનુ શરૂ કરેલ છે. અને એ ક્રમ આજે પણ જાળવી રાખેલ છે. વિ.સં. ૨૦૦૮માં શ્રાવક— શ્રાવિકાના ઉત્કર્ષ માટે આચાર્ય શ્રીએ પાંચ લાખના નિધિ એકત્ર કરવા સમાજ પાસે ટહેલ નાખેલ, જેમાં આ સ ંસ્થાએ વ તરસ લીધા હતા. સાધાર્મિક બંધુઓને રાહત આપવા પૈસા ફંડ'ની ચેાજના આ માટે મુંબઈ પેટીઓ મૂકવામાં વિ.સ. ૨૦૦૦૮થી આ સંસ્થાએ ચાલુ કરેલ છે. અને પરાંનાં દેરાસરામાં તથા વેપારી પેઢીઓમાં આવી છે અને તેમાં એકત્ર થતી રકમના ઉપયેગ સાધાર્મિક ભાઈ બહેનેાની ભક્તિ કરવામાં થાય છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૫ વિ. સ. ૨૦૧૦માં આચાર્યશ્રીના સ્વર્ગવાસ પછી તેમાત્રાની ચિ રહ્ત્વ સ્મૃતિ માટે શ્રી વલ્લભરિસ્મારક નિધિની રચના કરવામાં આવી છે અને આ નિધિમાંથી જૈન ધર્મ અને તત્ત્વજ્ઞાનનુ' ઉત્તમ શ્રાહિત્ય અંગ્રેજી તથા હિન્દીમાં પ્રગટ થાય છે. અત્યાર સુધીમાં ૧૩ પુસ્તકા પ્રચારાર્થે પ્રગટ કરવામાં આવ્યાં છે. જૈન કુટ્ટાને રહેવા સસ્તા મકાનની યેાજના આ સંસ્થાએ હાથ ધરીને તેના માટે સ્વતંત્ર કમિટીની રચના કરી હતી. મહાવીરનગર અને ૩૪૪ કુટુ એ રહી શકે તેવા બ્લેક! કાંદી વલીમાં બનાવેલ છે. સસ્તા ભાડાના ખીજા મકાને થાય એ માટે સભાના પ્રયત્ન ચાલુ છે. દર વર્ષે કારતક સુદ ૧૫ અને ચૈત્ર સુદ ૧૫ના દિવસેાએ શ્રી વિજયવલ્લભ ચાકથી ભાયખલા શ્રી તીર્થરાજ શત્રુ...જયના પટના તથા ત્યાંના જિન મંદિરના દર્શનાર્થે જવા આવવા માટે બસ સેવાની વ્યવસ્થા સભા કરે છે. શ્રી જમ્મુ ( કાશ્મીર ) જિનાલય જિર્ણોદ્ધાર માટે આ સંસ્થાએ પ્રારંભથી જ રસ લીધા હતા અને તાજેતરમાં પ્રતિષ્ઠા પ્રસંગે સ્પેશ્યલ ટ્રેન લઈને ૪૫૦ ભાઈબહેનોને યાત્રા–પ્રવાસ યાજ્યા હતા. સ્વ. આચાર્ય શ્રી વિજ્યવલ્લભસુરીશ્વરજી જન્મશતાબ્દી શિક્ષણ ટ્રસ્ટ, તપસ્વી મુનિશ્રી અર્મકાન્તવિજયજી સ્મારક તથા સ્વ. આગને પ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી સ્મારક નિધિ વગેરેને પુષ્ટિ આપવાનાં કાર્યોમાં મહત્ત્વના ફાળા આ સભાએ આપ્યા છે. આ સિવાય સ ંસ્થાના કાર્ય કરીએ મુરાદાબાદ, બડૌત, અંબાલા, કરેડાપાÜના, જડિયાલાગુરુનાં દહેરાસરાના છÍદ્વારમાં રસપૂર્વક સાધ્ય ભાગ લીધા છે. સંસ્થાના બધારણ અને ધારાધારણ અનુસાર શ. ૫૦૧ આપનાર પેંદ્રન, રૂા. ૧૦૧ આપનાર આજીવન સભ્ય અને રૂા. ૬ આપનાર વાર્ષિક સભ્ય બની સકે છે, ચેરિટેબલ ટ્રસ્ટ એક્રટ અન્વયે Page #21 -------------------------------------------------------------------------- ________________ આ સભાની નોંધણી થયેલ છે, જેને સમાજના નાનામોટા સૌને સહકાર મળતો રહે એ જ અભ્યર્થના. લિ. જયંતીલાલ રતનચંદ શાહ ૧ રસિકલાલ નાથાલાલ કેરા પ્રમુખ ૨ ઉમેદમલ હારીમલ જેના કાંતિલાલ ચુનીલાલ ચોકસી ૩ દામજી કુંવરજી છેડા ઉપપ્રમુખ કાંતિલાલ હરગોવિંદદાસ શાહ માનદમંત્રીઓ કેાષાધ્યક્ષ શ્રી આત્માનંદ જૈન સભા, મુંબઈ, કમિટીના સભ્ય ૨૦ વર્ષથી વધુ સમયથી સભાને સેવા આપનાર એક્ષ – ઓફીસીઓ સભ્ય ૧ શ્રી જેસીંગલાલ લલ્લુભાઈ શાહ ૪ શ્રી કેશરીચંદ જેશીંગલાલ શાહ ૨ , શાંતિલાલ મગનલાલ શાહ ૫ ,, રસિકલાલ નાથાલાલ દ્રારા ૩ ,, જગજીવન શિવલાલ શાહ કમિટીના સભ્યો ૧ શ્રી પોપટલાલ ભીખાચંદ ઝવેરી ૧૧ શ્રી નટવરલાલ એસ. શાહ ૨ , રમણલાલ નગીનદાસ પરીખ ૧૨ ,, લક્ષ્મીચંદ ગુલાબચંદ ઝવેરી , ખુમચંદજી રતનચંદજી જેરા ૧૩ ,, મોહનલાલ સી. શાહ ૪ , અમરચંદ રતનચંદ ઝવેરી ૧૪ ,, બાબુલાલ કાદરલાલ શાહ , લાલા કુંછલાલજી એસ. જૈન ૧૫ ,, યંતીલાલ મયાચંદ શાહ વિલાયતીરામજી જૈન ૧૬ , રમેશભાઈ જે. સંઘવી ૭ , પનાલાલ બી. શાહ ૧૭ ,, બી.બી. સંઘવી ડાહ્યાભાઈ કક્કલદાસ ઝવેરી ૧૮ , કુમારપાળ વી. શાહ , નટવરલાલ એમ. પાટીલ ૧૯ ,, સત્યપાલજી જૈન ૧૦ ,, રસિકભાઈ બી. ઝવેરી ૨૦ ,, પ્રતાપભાઈ કે શાહ, ૦ ૦ ૦ ૦ ૧ Page #22 -------------------------------------------------------------------------- ________________ સેવામૂર્તિ આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરિજી મ. Page #23 -------------------------------------------------------------------------- ________________ Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧. પ્રતાપી પૂર્વજો વમાન ચૌવીસીમાં અન્તિમ તીથકર પતિતપાવન તરણતારણ શ્રીમહાવીર પ્રભુ આજથી અઢી હજાર વર્ષ પૂર્વે નિર્વાણપદ પામ્યા. દેવાએ, રત્નાના દીપક જગાવી દીપાવલીના રૂપમાં ભગવાનની અમર જયાતિનું સ્મૃતિપર્વ સ્થાપિત કર્યું. પ્રભુના ભક્તિપૂર્ણ આવેગ, શાક તેમ જ આત્મચિંતન દ્વારા લબ્ધિભંડાર શ્રીગૌતમ ગૌતમ સ્વામી ગણધરને પણ કેવલજ્ઞાન તથા મેાક્ષની અનુપમ લબ્ધિ પ્રાપ્ત થઈ. આ રીતે ભગવાન મહાવીર પ્રભુની પરંપરા શ્રી ગૌતમ સ્વામીથી શરૂ થઈને શ્રી સુધર્માસ્વામી, શ્રી જમ્મુ સ્વામી આદિ દ્વારા અગ્રેસર થતી દિગંબર-શ્વેતાંબર ધારામાં વિભાજિત થઈ ને શ્રી રત્નપ્રભસૂરિજી, શ્રી હરિભદ્રસૂરિ, શ્રી કુન્દકુન્દ્રાચાય, સ્વામી સમન્તભદ્ર, શ્રી સિદ્ધસેન દિવાકર, મહારાજા કુમારપાલ પ્રતિષેાધક કલિકાલસવજ્ઞ શ્રી હેમચંદ્રાચા, દાદા જિનદત્ત સૂરિજી, અકમર બાદશાહ પ્રતિાધક જગદ્ગુરુ શ્રી વિજયહીરસૂરીશ્વરજી મહારાજ આદિ દ્વારા પ્રવાહિત થતાં થતાં જૈન સઘના ઉદ્યાનને પલ્લવિત કરતી રહી. પરન્તુ એક સમય એવા આવ્યે કે દિગ ંબર સમાજમાં ભટ્ટારકાની તથા શ્વેતાંબર સમાજમાં યતિઓની પ્રધાનતા Page #25 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરન થઈ ગઈ. બૌદ્ધધર્મના પતનકાળની સાથે સાથે જૈન યતિભટ્ટારક પણ ચૈાતિષ, વૈદક તેમ જ મંત્રતંત્ર ઇત્યાદિના ચમત્કાર દ્વારા જૈન શ્રાવકાના પ્રવૃત્તિમાર્ગની તરફ પ્રવૃત્ત કરવાના પ્રયત્ન કરવા લાગ્યા. સાધુસમુદાય આ સમયે અતિઅલ્પ સખ્યામાં હતા. વળી ભટ્ટારક–યતિઓના પ્રભાવથી દખાયેલા રહેતા હતા. આવા વિષમકાળમાં ન્યાયાસ્લેાનિધિ ૧૦૦૮ શ્રી વિજયાનન્તસૂરીશ્વરજી (આત્મારામજી) મહારાજ તપગચ્છના ગગનાંગણમાં રવિનાં તેજસ્વી કિરણે માક મહાપ્રતાપી આચાય થયા, જે મહાત્માના પ્રતાપે અમેરિકા સુધી જૈન ધર્મના જયનાદ ગુંજવા લાગ્યા. તેએ યુગપુરુષ, વિદ્વપુંગવ, મહાપ્રતાપી, તેમ જ મહાસાહસી આચાય હતા. પરંતુ આયુક`ની વિચિત્રતા બહુ જ અદ્ભુત હૈાય છે. નિલથી નિખલ વ્યક્તિ શતાયુજીવી ખની જાય છે. ખલિવ્ઝથી બલિષ્ઠ વ્યક્તિ અલ્પાયુ ખની જાય છે. સ્વામી રામકૃષ્ણ પરમહ ંસ, મહર્ષિ દયાનંદ, સ્વામી વિવેકાનંદ તથા સ્વામી રામતીર્થ, શ્રી વીરચંદ રાઘવજી ગાંધી આ બધા અલ્પકાળમાં સંસારને શાકસાગરમાં ડુબાડીને ચાલ્યા ગયા. ન્યાયામ્લેાનિધિ આચાય દેવમ ંદિરનું નિર્માણુ, ધ - ગ્રંથાનું હિંદીમાં લેખન, પૂજા આદિની અનેક રાગરાગણીમય રચનાએ આદિઅનુપમ કાય જૈન સંઘના ઉદ્ધારને માટે કરી રહ્યા હતા. પરંતુ સાચા અને જ્ઞાની શ્રાવકેાના અભાવમાં એ બધાં સાધના શ્રીસંઘની પ્રગતિ કેમ કરી શકે? કારીગર જ ન હાય તે! એજાર (Tools) શું કરી શકે ? www.jainelibrary:org Page #26 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનના ન્યાયામ્ભાનિધિ આચાર્ય પોતાના પ્રિય શિષ્ય શ્રી વિજ્યવલ્લભસૂરીશ્વરજી(તે વખતે મુનિ વલ્લભવિજય)ને પિતાને આશીર્વાદ, સંદેશ તેમ જ પ્રેમમય આદેશ દઈ ગયા કે “વલ્લભ! સરસ્વતીમંદિરના નિર્માણની મારી ભાવના અધૂરી રહી ગઈ છે, તેને તે પૂર્ણ કરજે. સાથે સાથે પંજાબનું ક્ષેત્ર જે નવીન અને અસહાય છે, પ્રાણપણે પણ આ ક્ષેત્રની સારસંભાળ લેજે.” ગુરુદેવ શ્રી વિજયવલભસૂરિજી મહારાજે પિતાના દિવ્ય ચારિત્ર્યબલ તથા વિદ્વત્તાથી શ્રી પંજાબ સંઘ પર જ નહિ પણ સમગ્ર ભારતીય જૈન સંઘ ઉપર બહુમુખી ઉપકાર કર્યો. આજ તેઓશ્રીના ઉપદેશથી સ્થાપિત પ્રધાન સરસ્વતી મંદિર શ્રી આત્માનંદ જૈન ગુરુકુલ ગુજરાવાલાના સ્નાતક શ્રી હીરાલાલ દુગડ, શ્રી પૃથ્વીરાજજી જૈન M. A, શ્રી રામકુમારજી જૈન M. A શ્રી કેવલચંદજી જૈન (દિલ્હી), શ્રી ફતેહચંદ મહાત્મા, શ્રી હજારીલાલ જૈન, શ્રી ઈશ્વરલાલજી જૈન, શ્રી ધનરૂપમલ જૈન, શ્રી વસન્તીલાલજી જૈન, લાલા દેવરાજજી જૈન (દિલ્હી), લાલા ઈન્દ્રપ્રકાશજી, શ્રી હજારીમલ બેહરા આદિ ભારતવર્ષના પ્રાયઃ બધાં ક્ષેત્રોમાં સામાજિક તેમ જ ધાર્મિક ઉન્નતિનાં શ્રેષ્ઠ કાર્યો કરી રહેલ છે. દુર્ભાગ્યથી આ સરસ્વતી મંદિર પાકિસ્તાનની હિંસાપૂર્ણ વિષમય હવાઓથી ગ્રસ્ત થઈ ગયું, નહિતર આ સંસ્થા જૈન સમાજની ક્ષિતિજને એક વાર ચમક ચમક કરી દેત. આ સરસ્વતી મંદિર સિવાય શ્રી મહાવીર જૈન વિદ્યાલયની Jain Education Iriternational Page #27 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન છ છ શાખાઓ, શ્રી આત્માનંદ જૈન કૅલેજ અંબાલા, શ્રી પાર્શ્વનાથ ઉમેદ જૈન કોલેજ ફાલના, શ્રી પાર્શ્વનાથ જૈન વિદ્યાલય વરકાણ આદિ પ્રમુખ જ્ઞાન સંસ્થાએ જ્ઞાનને મિનાર બનીને વિવિધ પ્રાન્તમાં જ્ઞાનને પ્રકાશ ફેલાવી રહેલ છે. આ સિવાય અનેક હાઈસ્કૂલ, પાઠશાળાઓ, રાત્રિશાળાઓ, વિદ્યાર્થીગૃહ, જ્ઞાનમંદિરે, ઔષધાલય ગુરુદેવની અમર કીતિ પ્રસારિત કરી રહેલ છે. ત્યારે તે સમાજે તેઓશ્રીને કલિકાલકલ્પતરૂ, અજ્ઞાનતિમિરતરણી, પંજાબ કેસરી, ભારતદિવાકર આદિ પદવીઓથી વિભૂષિત કર્યા હતા. અતિમ ચાતુર્માસ પંજાબ કેસરી મહારાજનું મુંબઈમાં હતું. મનમાં અમર સાધ્ય લઈને વૃદ્ધાવસ્થા હોવા છતાં પિતાના સુદઢ ખભા પર મધ્યમ વર્ગને ઉદ્ધાર કરવાને ભાર લઈને ગુરુદેવ મુંબઈ પહોંચ્યા હતા. જૈન યુનિવર્સિટીની સ્થાપનાની ઉદાર ભાવના પણ હૃદયમાં વિદ્યમાન હતી. પરંતુ કેણ જાણતું હતું વડેદરાના આ રમ્ય કમલ ન્યાયા ભેનિધિના અમૃત પયથી સિંચિત થઈને પંજાબ અને કાશ્મીરની હવાઓથી સભર સભર અન્તિમ સમયે પાટીના ખારા સમુદ્રના જુવાળથી પુષશૈયામાં પિઢી જશે ? અને મુંબઈની મહાવ્યાપારિક નગરીમાં અમર સમાધિ લેશે? પંજાબના હૃદયદુલારા, રાજસ્થાનના ફૂલહજાર, ગુજરાતની આંખોના તારા આખરે અસ્ત થઈ ગયા. પરંતુ જ્ઞાની પુરુષ તો અમર હોય છે. આપણે માયાવી Page #28 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન પ્રાણ તેઓશ્રીની યાદમાં રેઈ લઈએ છીએ, પરંતુ તેમની કીતિની અમરવેલ સદાસર્વદા લહેરાતી રહે છે. તે તો પાર્થિવ કાયાનો ત્યાગ કરીને વિશ્વના વાતાવરણમાં વ્યાપ્ત થઈ ગયા. પ્રાતઃકાલનો અમૃત વાયુ - ઉપવનની પ્રત્યેક કળીને જીવન પ્રદાન કરે છે. પ્રત્યેક અંધકારપૂર્ણ ગુફામાં ચેતનાનાં નવકિરણો ચમક ચમક થઈ જાય છે. ગુરુદેવ તે સ્વર્ગે સિધાવ્યા. પિતાના પ્રાણપ્યારા સમુદ્ર(વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજ)ને તાજ પહેરાવી ગયા. શ્રીસંઘની રક્ષાનો ભાર સોંપી ગયા. તેઓ જાણતા હતા કે શ્રી સોહન ગુરુ(ઉપાધ્યાય સહનવિજયજી મહારાજ)ના મનહારી શિષ્ય જ આ વિષમ કાળમાં જનતાના મનમેહન બની શકશે. તેથી જ આ શાન્ત સમુદ્રને જ ગુણરત્નાકર બનાવી ગયા. આમ તે ન્યાયામ્બેનિધિ આચાર્ય મહારાજ, પંજાબકેસરીગુરુદેવ તથા વર્તમાન પટ્ટધર શ્રી સમુદ્રસૂરિજી મહારાજ અખિલ ભારતીય જૈન સંઘને છે, તે પણ પંજાબ શ્રીસંઘ પર તેઓને અનુપમ ઉપકાર છે. સાથે સાથે પંજાબ તે ગુરૂભૂમિ છે. શીખ સંપ્રદાયના દશ ગુરુ પણ આ ભૂમિના શૃંગાર મનાય છે. તેથી પંજાબ શ્રીસંઘની ભક્તિ ગુરુચરણમાં અવર્ણનીય તેમ જ પ્રાકૃતિક છે, સ્વાભાવિક છે; કૃત્રિમ નહીં. આ રીતે ગુરુ વલ્લભના પટ્ટધર શાન્તસૂતિ સૌમ્યાત્મા ૧૦૦૮ શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજ આ સમયે અમારી નૈયાના ખેવૈયા છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ . રાજસ્થાનની યશોગાથા જોધપુર રાજ્યના નામથી પ્રસિદ્ધ પ્રદેશ મારવાડ અથવા મરુધર આજે રાજસ્થાન કહેવાય છે. સિરોહી રાજ્ય તથા ખ્યાવરની આસપાસ સુધી આ મરુધર ભૂમિની સીમાએ ગઈ છે. રાજસ્થાન રાજ્યના આ અતિ ગૌરવપૂર્ણ પ્રદેશ છે. આ પ્રદેશમાં આબુનાં કલાત્મક જૈન મંદિરે ભવ્ય વાસ્તુકલાને ઝંડો ફરકાવી રહેલ છે. જે ભૂમિનું ગૌરવ અમરસિંહ રાઠોડ તથા દુર્ગાદાસ જેવા વીરાએ વધાર્યું છે, જે ભૂમિના નાના એવા વીર નરેશ વીરમદેવે બાર બાર વર્ષ સુધી દિલ્હીના મહાન સમ્રાટને મુકાબલે કર્યો હતો, જે ભૂમિમાં મકરાણું (આરસપહાણ) પથ્થરની ખાણ છે, જ્યાંના ગૌરીશુન્દ બળદ ભારતપ્રસિદ્ધ છે, જે ભૂમિની બાજુમાં ભગિનીની જેમ મેવાડભૂમિ આવેલી છે, જેના મહારાણા પ્રતાપ તથા દાનવારિધિ ભામાશાહની કીર્તિગાથા સમીરના પ્રવાહની સાથે અરવલ્લી પર્વતમાલાઓની ગુફામાં ગુંજી રહી છે, જેની એક તરફ આબુ, બીજી તરફ જેસલમેર જેવી તીર્થભૂમિએ જેને સ્વર્ગ તુલ્ય બનાવે છે, બિકાનેરની અદમ્ય શોભા જેને અમરાપુરી બનાવી રહેલ છે તે આ મારવાડ ભૂમિમાં મારવાડ જંકશનથી Page #30 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરન જોધપુરના મધ્યમાગ માં પાલી નામનુ' નગર વિદ્યમાન છે. એક રીતે દિલ્હી તરફથી ચાલતાં મારવાડ કે મરુભૂમિનું આ નગર પ્રવેશદ્વાર કહી શકાય. આ મરુધર ભૂમિમાં કાદમ્બરીના અચ્છેદ સરાવરની માફક પોતાની ધવલકીર્તિથી ધવલિત પાલી નગર શે।ભાયમાન છે. સાંભળ્યું છે કે પાટણ(ગુજરાત)ની જેમ અહીંના સંઘમાં પણ એક વખત બધા શાક લક્ષાધિપતિ હતા. અહીં નવા આવનાર શ્રાવકને પણ સંઘ સાધર્મિક વાત્સલ્ય દ્વારા પેાતાની સમાન મનાવી લેતા હતા. આ ક્રિ વદન્તી પણ ભાવનાવશ કહેવાતી હાય. પરન્તુ તે પણ પાલી નગરની ભવ્યતા અતિ પ્રાચીન તેમ જ લેાકેાને આકષ ણુ કરનારી છે. ૭ . e. મહાતીર્થ શત્રુ ંજયની સિદ્ધભૂમિ(પાલીતાણા)નું અધુ નામ પાલીનગરે ગ્રહણ કર્યુ છે. તેથી અમે તેને પવિત્ર તી ભૂમિ માની શકીએ છીએ, પાલીનાં મંદિશમાં શ્રી નવલખા પાર્શ્વનાથ ભગવાનનું ભવ્ય મ*દિર સુપ્રસિદ્ધ તેમ જ દનીય છે. શાસ્ત્રકાર કહે છે એક પલ્લામાં બધી ધમ કરણી અને એક પક્ષામાં સાધિમ ભક્તિ બરાબર છે. સ્વામીભાઈ એને રાજી-રોટી, શિક્ષણ, દવા આપવામાં પુણ્ય સમજવું જોઈ એ, - વલ્લભસુધાવાણી - Page #31 -------------------------------------------------------------------------- ________________ ૩. જન્મમાંગલ્ય આ પાલી શહેરમાં આજે પણ અનેક પ્રસિદ્ધ મંદિરઉપાશ્રય-ઉદ્યાન–સ્કૂલ-પાઠશાળા-તળાવ આદિ શેભાયમાન છે. વ્યાપારનું પણ તે એક સારું કેન્દ્ર છે. રાજસ્થાનના મુખ્ય જિલ્લામાં તેની ગણના થાય છે. આ નગરમાં શ્રાવકકુલભૂષણ શ્રી શેભા ચન્દ્રજી બાગરેચા મેહતા (મુત્તા) પિતાના પ્રતિષ્ઠિત પરિવારની શેભા વધારી રહ્યા હતા. તેમનાં ધર્મપત્ની ધારિણીદેવી (ધાયુદેવી) પણ એક ધર્મભાવપરાયણ પતિવ્રતા નારી હતાં. શ્રી ભાચન્દ્રના ઘરની શેભાની વૃદ્ધિ કરવાને માટે અને ધારિણીદેવીને માટે ધર્મની અનુપમ ભેટરૂપ આપણું ચરિત્રનાયકે સં. ૧૯૪૮ના માગશર સુદ એકાદશી(મન એકાદશી)ના પવિત્ર દિવસે આ દમ્પતીને ગૃહમંદિરે જન્મ લીધે. તિષીઓના મત અનુસાર મૌન એકાદશીને દિવસે જન્મ ધારણ કરનાર બાળક માનવંશને શિરોમણિ બનીને રહે છે. વળી બધી સુખસમૃદ્ધિના તે ભક્તા બને છે. આથી તે તિવિંદ પંડિતે બાળકનું નામ સુખરાજ રાખ્યું. બાળક સુખરાજ ચન્દ્રની કળાની માફક દિનપ્રતિદિન વૃદ્ધિ પામવા લાગ્યા. સર્વસુખસંપન્ન ઘરમાં સુખરાજ સુખના Page #32 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનન સામ્રાજ્યમાં આનંદમગ્ન રહેવા લાગ્યો. પરંતુ “સબ દિન હેત ન સમાન”—બધા દિવસે સરખા નથી હોતા એ અનુસાર સર્વદા પૂર્ણિમા નથી હોતી તેમ જ સર્વદા અમાવાસ્યા પણ નથી હોતી. સુખ અને દુઃખ પણ દિવસના પ્રકાશ અને રાત્રિની છાયા સમાન હોય છે. “નીર્ગચ્છત્યુ પરિ ચ દશા ચકનેમિકમેણ” જે સૂર્ય પ્રાતઃકાળે પ્રતાપયુક્ત ઊગે છે, સાયંકાળે તે જ સૂર્ય ઉદાસી સહિત અસ્ત થાય છે. ફૂલનું વિકસિત થવુ પણ ચીમળાઈ જવાનું પહેલું રૂપ છે. આપણા સુખરાજ પણ અધિક દિવસ સુખી ન રહી શક્યા. જાણે આ એક ચેતવણી હેય કે સુખરાજ, સંસા૨નાં સુખ ક્ષણિક હેય છે. જે આ સંસારમાં અવિનાશી સુખ હોત તે તીર્થકરે અને ચકવતી ઓ તેને છોડીને દીક્ષા શા માટે અંગીકાર કરત ? સુખસમૃદ્ધિમાં પાલનપોષણ મેળવતાં મેળવતાં સુખરાજને પણ માતાનો વિયોગ જે પડ્યો. પરંતુ આપ સાધારણ બાળક નહતા. જે મહાન બનવા જન્મ ધારણ કરે છે તેને દુઃખની આંધીએ થડે સમય સન્તાપિત કરી જાય છે, પણ અધિક સમય સુધી તેને વિહિત કે વિચલિત નથી કરી શકતી. એ અવશ્ય છે કે અકાળે આવી પડતી વિપત્તિ મહાનમાં મહાન પુરુષને વિચલિત કરી દે છે. બાળપણને નિશ્ચિત સમય, કલ્પનાનાં સ્વપ્ન માણવાનો સમય, વિવેઘાનમાં કેયલ કે બુલબુલની સમાન ગુંજારવ કરવાનો સમય Page #33 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન. અને અચાનક આપત્તિને પહાડ તૂટી પડવે એક વિષમ વિપત્તિ હતી. આ બાર વર્ષના સુખરાજ અને પૂજ્ય માતાને વિયાગ ! સુખરાજને હવે સુખ ક્યાં? તેનું તે સર્વસ્વ યમરાજે અપહરણ કરી લીધું હતું. “જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરીયસી” તે દેશભક્તિનું અમર વાક્ય છે. માતાનો વિયોગ બાલ્યકાળના બાગમાં પાનખરનું આગમન મનાય છે. સુખરાજનું મન દુઃખી દુઃખી થઈ ગયું. ગૃહસ્થીને આધાર છીનવાઈ જવાથી સુખરાજના પિતાશ્રી શેભાચન્દ્રજીના હૃદયની શોભા પણ કંઈક અંશે નષ્ટ થઈ ગઈ હતી. પરંતુ તેમને પિતાની ઉદાસીનતાની વિશેષ ચિન્તા નહેતી પણ પિતાના લાડલા સુખરાજના સુખની વિશેષ ચિંતા હતી. વાત્સલ્યરસનું તળાવ સુકાઈ ગયું. વિયેગથી તપેલી લૂ જીવનલતાને બાળી રહી. રહી રહીને અંતરની જવાલા રોમરોમને દઝાડી રહી. સુખરાજનો સુખને નિધિ આયુકર્મને ચોર ચોરી ગયો. જો કે સુખરાજ તે સુખધામ. (મોક્ષ)ના ઉપાસક બનીને સંસારમાં આવ્યા હતા, પરંતુ બાલ્યકાળની મુગ્ધ મતિ. માતૃવિયેગને વજી પાત–ઘનઘોર દુઃખનો દાવાનલ અને આ બધાની સાથે યુદ્ધ કરવાવાળા પારિજાત જેવા કેમળ સુખરાજ ! કેવી કેવી વિષમ વિડંબનાનો કાળ બની ગયા ! પરંતુ સુખરાજ તે શ્રાવકના પુત્ર હતા, તેમ જ ધર્મપ્રિય દંપતીનાં નયનાના તારા તથા Page #34 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરન જૈન ધર્મના અનુરાગી, ભગવાન બુદ્ધની જેમ ખાલ્યકાળમાં ચિન્તનશીલ હતા. આમ હૈાવા છતાં સુખરાજનું મન આનંદિત રાખવા માટે પિતાશ્રીએ તેમને તેમની બહેન છે।ગાદેવીની પાસે વડોદરા મેાકલી આપ્યા. તેમના બનેવી શ્રી પૂનમચંદજી રા ખેચા (પ્રસિદ્ધ નામ અન્નજી) એક સુયેાગ્ય તેમ જ સમ્પન્ન શ્રાવક હતાં. દેગાદેવી પણ ધની અનુરાગિણી હતી. તેના ધાર્મિક સંસ્કારાનેા સુખરાજ પર સુંદર પ્રભાવ પડયો. અઘટ ઘટના બનાવનાર ભગવતી ભવિતવ્યતા મહાન ખેલવતી હાય છે. કાણુ જાણતું હતું કે સુખરાજનું વડાદરામાં આવવુ પણ એક પ્રાકૃતિક ઘટના હતી ? કેણુ જાણતું હતું કે ગુરુ વલ્લમના સરૂપમાં આવનાર સુખરાજ એક દિવસ ગુરુ વલ્લભના ચરણાના એક અનન્ય સેવક બની જશે ? ભાગ્યયેાગે પિતાશ્રી શેાભાચંદજીને પણ્ વ્યાપારવશ વડેદરા આવવાનું થયું. સુખરાજ પણ પિતાજીની સાથે સુખપૂર્વક દિવસ ગુજારવા લાગ્યા. વ્યાપારની દક્ષતાની સાથે સાથે શિક્ષાપ્રાપ્તિની તરફ પણ અગ્રેસર થવા લાગ્યા. · ૧૧ ભગવાન મહાવીરનેા અહિંસાને સંદેશ જગતના ચોકમાં મૂકવા જૈન તત્ત્વજ્ઞાનની અંગ્રેજી ભાષામાં પુસ્તિકાએ વિદ્યાના પાસે તૈયાર કરાવી જૈન–જૈનેતર વિદ્યાનેાને તથા દેશપરદેશના વિશ્વ વિદ્યાલયા અને પુસ્તકાલયાને માકલવી જોઈ એ. વલ્લભસુધાવાણી Page #35 -------------------------------------------------------------------------- ________________ ૪. વિપત્તિઓનાં વાદળ પરિવર્તન પ્રકૃતિને અટલ નિયમ છે. તેમાં પ્રતિપલ પરિવર્તન થતું રહે છે. સુખદુઃખની છાયા પ્રતિસમય પરિવર્તિત થતી રહે છે. એક પદના સંચાલન પછી કેણુ જાણે ખીજું પદ કયા ખાડામાં ય અંધકારભરી ગુફામાં પડી જશે તે ાણુ જાણે છે ? મનુષ્ય માને છે કે હું માટે થતા જાઉં છું, પરંતુ માલૂમ નથી આયુષ્ય તે આછું આછું થતું જાય છે. જીવન એક સહરાનું રણ છે. કઈ જગ્યાએ શાન્તિપ્રદાયક એક ઘૂટ પાણી મળશે માલૂમ નહિ. શાન્તિ તથા સુખની ક્ષણ જીવનમાં બેચાર જ હાય છે, જ્યારે દુઃખના મહાસાગર અહીં' નિત્ય તાફાનમસ્તીમાં ગજતા હૈાય છે. હુજી તે પત્સલતામયી માતાની પ્રતિમા હૃદયપટલથી ભૂંસાઈ નહાતી ત્યાં તે પ્રિય બહેનના વિધેાગની કાલી ઘટા ફરી છવાઈ ગઈ. માતાના વિયેાગ પછી આ વાત્સલ્યના સહારે પણ સમાપ્ત થઈ ગયા. હાય રે ચંડાલ યમરાજ ! તારી ભૂખ કદી તૃપ્ત થશે જ નડુિ ? કેટલાંયે નરરત્ને તારા મુખમાં ઝડપાઈ ગયાં. પરંતુ તારી ભૂખ તા અધૂરી જ Page #36 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૧૩ રહે છે. સચમુચ સંસારનાં બધાં પ્રાણીએ મરણુશીલ છે, કેવલ તું જ અમર છે, તું જ અપરાજિત છે. અહીંયાં દુઃખ સમાપ્ત થઈ જાત તે તે સારુ હતું પર તુ ભવિતવ્યતાને તા હજી ઘણુ કરવાનું બાકી હતું. સેાનાને માત્ર કસોટી પર પરખવાનું જ નહેતું પણ અગ્નિમાં તપાવીને ક્રમના હુઘેાડાના પ્રહાર પણ સહન કરવા બાકી હતા. મહાન પુરુષોના મા હુ ંમેશા કાંટાથી ભરેલા હાય છે. ભય'કર વિધ્નાની આગમાં પણ તેમનું જીવનધન ચમકી રહે છે. જે સત્યને રસ્તે ચાલે છે તેને રસ્તે નથી હતું કેાઈ શરણુસ્થાન, નથી હાતું કાઈ ઘટાદાર વૃક્ષ, પરંતુ તે એક દૃઢ નિશ્ચયપૂર્વક એ રસ્તે ચાલ્યેા જાય છે, અને તે રસ્તે પેાતાની યાદનાં મધુર સ્મરણા મૂકતા જાય છે. તે તે જવાલાસુખીની જેમ પૃથ્વીમાંથી ઉદ્દભવે છે અને હિમાલયની જેમ ઊંચે ચઢીને પેાતાની ઉચ્ચતાનું દર્શન કરાવતા જાય છે. આપણા ચરિત્રનાયક સુખરાજને પણ ભીષણ વનેમાંથી પસાર થવાનું નિમિત્ત હતું. દુઃખના ડુંગરાઓની કેડીઓમાં સફર કરવાની હતી. અરે! ભારે વજ્રપાત થઈ ગયા. જીવનના એકમાત્ર આધાર પિતાજી પણ સ્વગે સિધાવ્યા. સુખરાજનાં આંસુએ પર યમરાજે દયા ન કરી. સુખરાજ પર વિપત્તિઓને પહાડ તૂટી પડયો. પ્રકૃતિ જેને મહાન બનાવવા ચાહે છે, તેની વિધવિધ પ્રકારે પરીક્ષા પણ લે છે. આવા મનુષ્ચાને બલિષ્ઠ આત્મા જ સંસાર Page #37 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનન પર ઉપકાર કરી શકે છે. આવા આત્માને વીર વ્યક્તિ જ મેળવી શકે છે. આ આત્મબળ વિપત્તિઓ જ આપે છે. આપણા ચરિત્રનાયક સુખરાજ પણ ઉદાસ હોવા છતાં હતાશ ન થયા. બાળપણની અપરિપક્વતાને ઉદ્વિગ્નતાને લીધે વિષાદ વધી ગયે હતા પણ જ્ઞાનદૃષ્ટિથી જોતાં આ બધું સહ્ય બની ગયું. અહીં વડીલબંધુ પુખરાજજીએ ભૈર્ય આપીને તેનું ધ્યાન કાપડના વ્યાપાર તરફ વાળી દીધું. પણ પુખરાજજીને ક્યાં ખબર હતી કે આ ધર્મ રૂપી પુખરાજ (રત્ન)ના પ્રેમીને વસ્ત્ર વેચવાં અને માપવાં ક્યાંથી ગમે? એ તે પગ પગ માર્ગ માપીને ઈર્ષા સમિતિનું પાલન કરવા માટે સંસારમાં આવેલ છે. રંગબેરંગી વસ્ત્રો તેને નથી આકર્ષી શકતાં. મારી વિશ્વવિદ્યાવિરાટની ભાવના આજની નથી પણ વર્ષોથી હુ તેની કલ્પના કરી રહ્યો છું. માત્ર છાત્રાલયેથી મને સંતોષ નથી. વિશ્વવિદ્યાવિરાટ એ જૈન સમાજના સમુત્થાન માટેનું વિદ્યાધામ બની રહેશે. સમયે સમયે પરિવર્તન થયાં છે. દ્રય, ક્ષેત્ર, કાળ અને ભાવ પ્રમાણે સમયનાં એંધાણને ઓળખીને સમાજના કલ્યાણ માટે યોગ્ય ફેરફાર કરવા જોઈએ. ભૂતકાળમાં આપણું પૂર્વજોએ સમય પ્રમાણે ફેરફાર કર્યા છે. – વલભસુધાવાણુ Page #38 -------------------------------------------------------------------------- ________________ ૫. પુણ્ય જાગ્યું — — — — વિક્રમ સંવત ૧૯૬૬માં પુખરાજજી તથા સુખરાજજી બને ભાઈ એના મનમાં મહાતીર્થાધિરાજ શ્રી શત્રુંજય(પાલીતાણા)ની યાત્રાની ભાવના જાગી. આ પવિત્ર તીર્થને મહિમા તે કેવલ ભગવાન જ કહી શકે. જેની કણ કણ પ્રદેશભૂમિમાં અનંત સિદ્ધ થયા છે, કર્મશત્રુ પર વિજય પ્રાપ્ત કરાવવાવાળું આ પાવન તીર્થી ભવ્ય જીને પ્રાણથી પણ પ્યારું છે. આ તીર્થની બળ યાત્રા કરીને ભવ્ય જીવે નર્કનિગદ તથા તિર્યંચગતિનાં દુઃખનું નિવારણ કરે છે. આ પવિત્ર તીર્થનું નામ સાંભળતાં જ ભક્તોના મનમયૂર નાચી ઊઠે છે. કવિની વાણ ગાય છે કે : “યાત્રા નવાણું કરીએ, વિમલગિરિ યાત્રા નવાણું કરીએ.” આવા પરમ પવિત્ર તીર્થની યાત્રા માટે બંને ભાઈઓ ચાલી નીકળ્યા. જાણે રામ-લક્ષમણ સંસારનું કલ્યાણ કરવાને માટે જઈ રહ્યા છે. ભાવનાના રંગમાં રંગાયેલા બંને શિવપુરના મુસાફર શત્રુંજય તરફ દાદાની શીતળ છાંયડી Page #39 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનન મેળવવા ચાલી નીકળ્યા. આ દિલના બે દીવાના દાદાની ભક્તિના પરવાના બનીને ચાલી નીકળ્યા. આ બંને ભાઈઓના ભાગ્યમે પાલીતાણામાં પન્યાસ શ્રી કમલવિજયજી મહારાજ (આચાર્યશ્રી વિજયકમલસૂરી– શ્વરજી મહારાજ – ગુજરાતી બિરાજમાન હતા. તેઓશ્રીના દર્શનાર્થે બંને ભાઈએ ગયા. સાથે ફધીનિવાસી ધર્મપ્રેમી શ્રાવક રેખચંદજી નિમાણ પણ દર્શનાર્થ જવા માટે ઉત્સુક થઈ ગયા. મણિ-કંચન-પારસનો સંગ ઉપસ્થિત થઈ ગયે. પન્યાસ શ્રી કમલવિજયજીના શિષ્ય મુનિરાજ શ્રી મેહનવિજયજી(આચાર્યશ્રી વિજય મેહનસૂરીશ્વરજી મહારાજ)ને શ્રી રેખચંદજી નીમાણીએ ભાઈ સુખરાજજીની ઉચ્ચ ભાવનાઓ દર્શાવીને ધર્મની દલાલીનું પુણ્ય પ્રાપ્ત કર્યું. પૂજ્યશ્રીએ ધર્મબોધ આપતાં કહ્યું કે, “ભાગ્યશાળી! આ સંસાર તે પાણીને પરપિટે, વાદળની છાયા અને સ્વપ્નની સંપત્તિ છે. તેને નષ્ટ થતાં સમય નથી લાગતું. એ તે સેમલનું ફૂલ છે. રંગ ભલે ખૂબ સુંદર છે, તેમાં રૂ ભરેલું છે, પણ તેમાં સારભાગ બિલકુલ નથી. હે અબાધ શિશુ ! આ સંસાર કાગળનું ફૂલ છે. તેમાં સુગંધ તે જરા પણ હેય નહિ. તેથી ભાગ્યશાળી, સાચા તત્ત્વને જાણે અને ભવસમુદ્રને પાર કરવાનો પ્રયત્ન કરે.” ? આ ધર્મબંધથી સુખરાજજીને સંયમનો રંગ ચડવા લા. રંગ ચમકાવવાને માટે એક મહાત્મા રંગરેજ મળી Page #40 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનન ૧૭ ગયા શ્રી મેહનવિજયજીના શિષ્ય શ્રી પ્રતાપવિજયજી(આચાર્યશ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી મહારાજ)એ સંસારની અસારતા સુખરાજજીના હૃદયમાં ઠસાવી દીધી. રંગ તે ચડી ગયો હતે. ચમક પણ આવી ગઈ હતી. માત્ર રંગ પાકે અને સ્થાયી થવાનું બાકી હતું. સદ્ભાગ્યે વડેદરામાં શ્રી વલ્લભ વિજયજી મહારાજ(યુગવીર આચાર્ય શ્રી વિજયવલભસૂરીશ્વરજી મહારાજ)નું ચાતુર્માસ હતું. ઉપદેશની અમીવર્ષા થઈ રહી હતી. સ્વાતિ નક્ષત્રનું વાદળ અમૃતબિન્દુ વરસાવી રહ્યું હતું. અરે ત્યાં તે સુખરાજરૂપી ચાતક આવી પહોંચ્યા. ચાતકને અમૃત મળી ગયું, અને સ્વાતિ નક્ષત્રને સુખરાજ જેવા મતી મળી ગયા. હું શું ચાહું છું થાય કે ન થાય પરંતુ મારો આત્મા એ જ ઇચ્છે છે કે સામ્પ્રદાયિકતા દૂર થાય અને જૈન સમાજ માત્ર શ્રી ભગવાન મહાવીરના ઝંડા નીચે એકત્રિત થઈને મહાવીર પ્રભુની જય બોલે. જૈન સમાજની વૃદ્ધિને માટે એક એવી જૈન વિશ્વ વિદ્યાલય” નામની સંસ્થા સ્થપાય કે જે દ્વારા પ્રત્યેક જૈન શિક્ષિત થઈને ધર્મની મર્યાદામાં રહીને રાજયાધિકારમાં જેનોની વૃદ્ધિ કરે. ફલસ્વરૂપ બધા જેનો શિક્ષિત બને, કઈ ભૂખ્યા ન રહે. શાસનદેવતા મારી આ ભાવનાઓ સફળ કરે એ જ ચાહુ છું. – વલભસુધાવાણી WWW.jainelibrary.org Page #41 -------------------------------------------------------------------------- ________________ િ ૬. સંયમસાધનાનો સંક૯૫ સમયને ચેગ ખૂબ સુંદર હતું. સુખરાજે પૂ. શ્રી. વલલભ ગુરુના ચરણોમાં એવું સુખ માણ્યું કે સંસારને ભૂલી ગયા. આ સમયનું વર્ણન અસંભવ છે. આવા આનદના સમયે તે શબ્દ સવયં સમાપ્ત થઈ જાય છે. આનંદ માત્ર અનુભવને વિષય બની જાય છે. પ્રસિદ્ધ સંતકવિ કબીર કહે છે કે આ આનંદ બહાર નહિ, પણું અંતરાત્મામાં હોય છે. ભાઈ સુખરાજને મનેભાવ વિશેષ કરીને શ્રી વલ્લભ ગુરુના શિષ્ય સોહનવિજયજી(ઉપાધ્યાય)ની તરફ આકર્ષિત થશે. આ તરફ ગુરુદેવનું ચાતુર્માસ પિતાની જન્મભૂમિમાં થયું. આ વખતનું વાતાવરણ સમારોહપૂર્વક શાસન પ્રભાવનામય હતું. ચાતુર્માસ પછી ગુરુદેવના સંસારી વડીલ બંધુ શેઠ ખીમચંદ દીપચંદે ચાતુર્માસની ખુશીમાં કાવી તથા ગન્ધાર તીર્થોને છરી પાળા સંઘ કાઢયો. આ સંઘમાં ગુરુદેવને શિષ્ય પરિવાર તથા પ્રવર્તની સાધ્વી શ્રી દેવશ્રીજી આદિ સાધ્વીઓ તથા અનેક શ્રાવક તથા શ્રાવિકાઓ આવ્યાં હતાં. Page #42 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરન કાવી તીર્થમાં બે મોટાં મંદિર છે, જે સાસુ-વહુનાં બનાવેલાં કહેવાય છે. હાલમાં મંદિર અને ધર્મશાળા છે. પરંતુ જેનેનું એક પણું ઘર નથી. ગન્ધાર પણ એ જ સ્થાન છે, જ્યાં એક સમય સાડા ત્રણસો કરોડપતિ ધનાઢય શ્રાવકે રહેતા હતા. અકબર બાદશાહ પ્રતિબંધક જગદગુરુ શ્રી વિજયહીરસૂરીશ્વરજી મહારાજ બાદશાહની વિનંતિને માન આપીને અહીંથી આગ્રા પધાર્યા હતા. પરંતુ કાલચક્રનું પરિવર્તન અતિ અદ્દભુત હોય છે. આ કાલચક્રની એવી બલિહારી છે કે આ સમયે ગન્ધારમાં કેઈ પણ જૈન ઘર નથી. ગન્ધાર ઇતિહાસની એક સ્મૃતિપૂર્ણ ઝાંખી બની ગયેલ છે. આચાર્ય ભગવંત તથા સંઘે આ બંને તીર્થોની યાત્રા કરી. આ સમયે તીર્થયાત્રાના મહિમા વિશે પ્રવચન થતાં રહ્યાં. ગ્રામનગરમાં પ્રચાર કરતા કરતા ગુરુદેવ ભરૂચ પધાર્યા. આ સ્થાન ભગવાન મુનિસુવ્રત સ્વામીનું તીર્થધામ છે. પ્રાચીન મંદિર વિશાળ તેમ જ અલૌકિક છે. અહીં પણ મેગલકાળમાં મુસલમાનેએ પિતાની મજિદ બનાવી છે. પરંતુ એક દિવસ આ ભરૂચ ખરેખર ભક્તપુરી હતી. આજે પણ મુનિસુવ્રત ભગવાન આદિનાં આઠનવ મંદિર છે. ઉપાશ્રય, ધર્મશાળા આદિ સ્થાન પણ છે. અહીં પન્યાસ (આચાર્ય) શ્રી સિદ્ધિવિજયજી મહારાજ ઉપધાન તપની આરાધના કરાવી રહ્યા હતા. તેમની સાથેના મધુર મિલન તથા વંદનાદિ કરીને ગુરુદેવે સુરત તરફ વિહાર કર્યો. સંઘ વડોદરા તરફ પાછા Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૦ જિનશાસન રન ગયે. આપણું ચરિત્રનાયક સુખરાજજી વડોદરાથી ગુરુ મહારાજની સાથે હતા અને સુરત પણ સાથે ગયા. સુરત તે સોનાની મૂરત કહેવાય છે. અહીં લગભગ પચાસ જૈનમંદિર અને હજારો જૈનોનાં ઘર છે. સુરતના જે વડા ચૌટાના ભવ્ય ઉપાશ્રયમાં દાદા ગુરુ, ન્યાયામ્ભાનિધિ જૈનાચાર્ય ૧૦૦૮ શ્રીમદ્ વિજયાનન્દસૂરીશ્વરજી મહારાજે પહેલાં ચાતુર્માસ કર્યું હતું તે જ ઉપાશ્રયમાં પ્રવર્તક શ્રી કાન્તિવિજયજી મહારાજ, શાંતમૂર્તિ શ્રી હંસવિજયજી મહારાજ, સાચા ગુરુભક્ત પન્યાસ શ્રી સંપતવિજયજી મહારાજ, પંડિતરત્ન મુનિશ્રી ચતુરવિજયજી મહારાજ આદિ બીજા મુનિરાજે પણ બિરાજમાન હતા. પૂ. આચાર્ય મહારાજશ્રી વિજયવલ્લભસૂરિજી પણ આ ઉપાશ્રયમાં બધા મુનિપંગ સાથે રહ્યા. પ્રવેશ મહત્સવ ખૂબ ધૂમધામથી થશે. પ્રવેશની શેભા અવર્ણનીય હતી. સુરતમાં બિરાજમાન બધાં સાધુ-સાધ્વીજી પણ પ્રવેશ મહત્સવમાં પધાર્યા હતાં. આ બધા મહાત્માઓની નિશ્રામાં આપણું ચરિત્રનાયક સુખરાજના વૈરાગ્યના અંકુર કુરાયમાન થવા લાગ્યા. પ્રવર્તક શ્રી કાન્તિવિજયજી મહારાજ આત્માની વિશુદ્ધ કાન્તિવાળા સંયમી હતા અને શ્રી હંસવિજયજી મહારાજ ખરેખર શાંતમૂતિ પરમહંસ હતા. આ સંયમ માનસરોવરના હંસે(મહાત્માઓ)ની સાથે અન્ય સાધુગણ પણ મુક્તિરૂપી મેતી પ્રાપ્ત કરવાવાળા હસે હતા. Page #44 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરન ૨૧ આપણા ચરિત્રનાયક ભાઈ સુખરાજજીનું મન સયમના જળમાં અવગાહન કરવા લાગ્યું. આવશ્યક ક્રિયાએના અભ્યાસ તેા વડેાદરાથી ચાલી રહ્યો હતા. હવે મન તર્ક-વિતર્કોથી ઉપર થઈને સ્થિર સુમેરુ બની ગયું હતું. ખાતાં પીતાં, સૂતાં જાગતાં, ખેલતાં ચાલતાં અને સેાચતાં સયમસાધનાના સક્ષેામાં જ જીવન આતપ્રોત થઈ ગયુ હતું. “જાગ ઊઠા ફિર સેાના કયા રે” સકાને સાકાર કરવાના સમય આવી પહેાંચ્ચા, જેને માટે પ્રત્યેક પુણ્યાત્મા તમન્ના સેવે છે. ધર્માંના પુષ્કરાવત મેઘ વરસી રહ્યો. મનમયૂર નાચી ઊઠયો. સંયમની ભાવના જ્વલંત અની. આવી ઉચ્ચ ભાવના જાગ્યા પછી એવા કેણુ દુબુદ્ધિ હાય જે સંસારના વિષને ત્યાગીને વૈરાગ્યનુ અમૃત ન પીવા ચાહે ? કલ્પવૃક્ષની છાયા છોડીને બાવળવૃક્ષની અલ્પ છાયામાં બેસવાનું કેાને ગમે ? કાલ કરે સૌ આજ કર, આજ કરે સેા અખ પર્લમે ... પલ હાયગી, ફિર કરેગા કર્મ તા આ શુભ ભાવને હૃદયમાં ધારણ કરીને આપણા ચરિત્રનાયક સુખરાજજી સાધુધર્મની દીક્ષા માટે ઉત્સુક અની ગયા. પુણ્યાત્માએના ચિંતન અને સાધનામાં કાઈ અંતર નથી હોતું. આવા સાધુ-આત્મા સસારમાં ધન્ય છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ ૭. અબ મોહે તારો મથેણ વંદામિ !” સુખરાજે વંદણ કરી. “ધર્મલાભ !” ગુરુદેવે ધર્મલાભ આપે. કૃપાસિંધુ! મારી દીક્ષાની ભાવના ઘણા સમયથી છે. આપ મહાત્માઓના સંસર્ગથી મારી ભાવના દઢ થઈ છે. વડોદરાથી જ આ ભાવના હું સેવતે આ છું. અબ મેહે તારે!” સુખરાજે પોતાની ભાવના દર્શાવી. ભાગ્યશાળી ! તમારી ભાવના હું જાણું છું. અહીં તમે મુનિ મહાત્માઓની સેવા કરી બધાનાં હૃદય જીતી લીધાં છે. હવે આ પુણ્ય વેળા આવી ગઈ છે. સારા મુહ તમને સુરતમાં જ દીક્ષા આપીશું. નિશ્ચિત રહેશે.” આ સુધાભર્યા વચને સાંભળી આપણું ચરિત્રનાયક સુખરાજને મનમયૂર નાચવા લાગ્યો. હવે તે રાતદિવસ સૂતાં બેસતાં દીક્ષાનાં સ્વપ્ન આવવા લાગ્યાં અને તે પાવન ઘડી ક્યારે આવે તે માટે ખૂબ ઉત્સુક બની રહ્યા. આચાર્ય ભગવંત થોડા દિવસ વડા ચૌટાના ઉપાશ્રયમાં સ્થિરતા કરી ગેપીપુરા મુનિરાજ શ્રી મેહનલાલજી મહારાજના ઉપાશ્રયમાં પધાર્યા. Page #46 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૨૩ શ્રી મોહનલાલજી મહારાજને ઉપાશ્રય આજે જયજયકારોથી ગુંજી રહ્યો હતે જાણે નંદીશ્વર દ્વીપની શોભા અહીં જ ઊતરી આવી હોય. શ્રાવક-શ્રાવિકાઓના સમુદાયને જાણે આજ દેને સમૂહ પ્રતીત થતું હતું. સં. ૧૬૭ ના મહા વદિ ૬ રવિવારના મંગળ દિવસે ગુરુદેવ પંજાબકેસરીના વરદ કરકમલેથી ભાઈ સુખરાજજીને હજારોની માનવમેદની વચ્ચે દીક્ષા આપવામાં આવી. ઉપાશ્રય જયનાદથી ગુંજી ઊઠ્યો. ભાઈ સુખરાજજીનું નામ મુનિ સમુદ્રવિજય રાખવામાં આવ્યું. યુવકગણના હૃદયહાર શ્રી સેહનવિજયજી (ઉપાધ્યાય) મહારાજના શિષ્ય જાહેર કરવામાં આવ્યા. પાઠકે, શ્રદ્ધાળુઓ, ગુરુભક્તો, જાણે છે? પ્રકૃતિએ સુખરાજ-સમુદ્રવિજય–સેહનવિજય નામમાં ત્રણ “સ” અક્ષરોનો સમન્વય કેમ ઉપસ્થિત થયે હશે ? પ્રકૃતિને સંકેત હતો કે સમુદ્રવિજય ગુરુસેવક, સૌમ્યમૂતિ અને સાચા સંયમી બનશે અને આ રીતે સંસારસમુદ્રને પાર કરશે. પ્રકૃતિને આ સંકેત સર્વથા સત્ય સિદ્ધ થયે. ગુરુની સેવાભાવના અને સૌમ્યતાને કેણ દાસ નથી? સંયમને રંગ દિનદિન ચમકવા લાગે. સમુદ્રનું દરિયાવદિલ ઉદાર બનતું ગયું અને ગુરુસેવાને રંગ જામતે ગયે. Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩ ૮. વડી દીક્ષા અને જ્ઞાનાર્જન સંયમ, સૌમ્યતા અને સેવા આ ત્રણ સમન્વના ધારી સુખરાજ-સમુદ્રવિજય–સોહનવિજયના ત્રણ સકારોચુકત આપણું ચરિત્રનાયક ચેથા “સ”ની ઉપાસના કરી રહ્યા હતા. આ ચોથો સિદ્ધિદાયક “સ” પણ ભરૂચમાં આપને પ્રાપ્ત થઈ ગયું. પન્યાસશ્રી સિદ્ધિવિજયજી મહારાજ (આચાર્ય)નાં વરદ કરકમળોથી આપને વડી દીક્ષા આનંદપૂર્વક આપવામાં આવી. ફાગણ સુદિ પાંચમનો આ દિવસ ભરૂચના ઇતિહાસમાં અમર બની ગયે. શ્રદ્ધાળુ પાઠક, ભરૂચની પાસે નર્મદા નદીને કિનારે એક વિશાળ વટવૃક્ષ છે, જે વૃક્ષની નીચે દશ હજારની સેના એકસાથે બેસી વિશ્રામ કરી શકે છે. આવા નગરમાં વડી દીક્ષા થઈ તે એક પ્રકૃતિનો સંકેત હશે કે હજારો ભક્તો આ ગુરુની ચરણછાયામાં વિશ્રામ કરી શીતળતા મેળવી શકશે. કલિકાલકલ્પતરુ ગુરુદેવના આશીર્વાદથી આજ આપમાં એ જ વિશાલતા જોવાય છે. દીક્ષિત અવસ્થામાં આપે આગમ, વ્યાકરણ, સાહિત્ય, ન્યાય આદિના અધ્યયનમાં પિતાના મનને મગ્ન કરી દીધું. તે જ્ઞાનાન્ન મુક્તિઃ” આદિ ગૂઢાર્થ સમજીને જૈનાગમ, સંસ્કૃત, પ્રાકૃત આદિ જ્ઞાનાંજન કરવા લાગ્યા. Page #48 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૨૫ સત્ય છે કે જ્ઞાનકલ્પતરુની શાખાએ પર ચારિત્ર્યનાં મધુર મધુર ફળે લાગી શકે છે. જેમ શ્રદ્ધારહિત જ્ઞાન નિર ક છે, તેમ જ જ્ઞાન અને ચારિત્ર્ય પણ એકબીજાને આશ્રિત છે. જ્ઞાન જોકે સ્વયં શ્રેષ્ઠતમ છે, પરંતુ ચારિત્ર્યની સાથે તેને સમન્વય થતાં સ્વણું અને સૌરભના અથવા મણિ કાંચનના સંચાગ થઈ જાય છે. આ સુર્યાગની પ્રાપ્તિને માટે ગુરુદેવે પેાતાની સમસ્ત સાધનાની ક્ષણા અર્પિત કરી દીધી હતી. આપણા ચરિત્રનાયક આચાય પ્રવર શ્રી સમુદ્રસુરિજી મહારાજનું પ્રથમ ચાતુર્માંસ તેમના મહાન વિચારક કાન્તિકારી ગુરુદેવ ઉપાધ્યાય શ્રીસાહનવિજયજી સાથે આ॰ શ્રીમદ્ વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં થયું ઉ. સેાહનવિજયજીએ મહાનિશીથ સૂત્રોના યોગેનૢવહન કર્યા. આપણા મુનિપુગવે ઉત્તરાધ્યન સૂત્ર તથા આચારાંગ સૂત્રના ચેાગે દ્વહન કર્યાં. ૧૯૬૮નું ચાતુર્માસ ડભેાઈમાં ગુરુદેવની નિશ્રામાં કર્યું. અહીં ઉ. સેહનવિજયજી મહારાજે કેટલાક સાધુએને ઉત્તરાધ્યાન તથા આચારાંગ સૂત્રેા તથા કલ્પસૂત્રાદિના યોગેનૂહુન કરાવ્યા. આપણા ચરિત્રનાયકને કલ્પસૂત્રના ચાગેાહન કરાવ્યા. ૧૯૬૯માં ડભાઈથી વિહાર કરી ઉ. સાહુનવિજયજી આપણા ચરિત્રનાયક તથા મુનિ મિત્રવિજયજી એ ગુરુભાઈ આ સાથે પાલીતાણા યાત્રાર્થે ગયા. અહીંથી ગુરુદેવ સાથે અને શિષ્યેા ગુરુદેવ આચાય શ્રી વિજયવલ્લભસૂરિજીની R Page #49 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનન. સેવામાં મુંબઈ પહોંચ્યા. અહીં ઉપધાન કરાવ્યા. અહીંથી ૧૯૭૦માં વિહાર કરી રતલામમાં શાંતમૂર્તિ મુનિરાજશ્રી હંસવિજયજી તથા પન્યાસશ્રી સંપતવિજયજી મહારાજની નિશ્રામાં ચાતુર્માસ કર્યું. આ ચાતુર્માસમાં પન્યાસ શ્રી સંપતવિજયજી મહારાજે શ્રી સેહનવિજયજી મહારાજને ભગવતી સૂત્રના ચેપગે દૃવહન કરાવ્યા. અહીંથી વિહાર કરી વડનગર પધાર્યા. વડનગરથી છરીપાળતા સંઘની સાથે માંડવ-. ગઢની યાત્રા કરી મક્ષીજી આદિની યાત્રા કરી ગ્રામ-નગરમાં ધર્મ પ્રભાવના કરતાં વડનગરમાં ચાતુર્માસ કરવાનું હતું પણ બદનાવર શ્રીસંઘની વિનંતીથી બદનાવરમાં ચાતુર્માસ કર્યું. આ ચાતુર્માસમાં ઘણી ધર્મપ્રભાવના થઈ. કેટલાક સ્થાનકવાસી જેવા થઈ ગયા હતા તે સર્વેને ધર્મમાં સ્થિર કર્યા અને મહાન ઉપકાર કર્યો. આ ચાતુર્માસમાં ધર્મનાં અજવાળાં એવાં તે પથરાયાં કે આજ દિવસ સુધી સંઘના આબાલવૃદ્ધો એ ધર્મપ્રભાવનાના દિવસે યાદ કરે છે. જે સમાજ દર વર્ષે લાખો ધર્મપ્રભાવના માટે ખરચે તે સમાજને મધ્યમવર્ગ રેટી-રજી વિના તરફડે, બાળકોને શિક્ષણ માટે આથડવું પડે, દુઃખી દર્દીઓને વિસામે નહિ, હજારોને કામ નહિ–આપણે સંપત્તિશાળી, ધર્મનિષ્ઠ, દાનવીર ગણાતો સમાજ કે ઉન્નત હે જોઈએ! – વલ્લભસુધાવાણી. કે ઉનાપત્તિશાળા વિસામો ને શિક્ષણ Page #50 -------------------------------------------------------------------------- ________________ so Pocong | ૯. ત્યાગમાર્ગના યાત્રી સહોદર “મથેણ વંદામિ!” ભાઈ પુખરાજે વંદના કરી. “ધર્મલાભ! ભાગ્યશાળી, કાપડને વ્યવસાય કેમ ચાલે છે! તમારી તબિયત તે સારી છે ને ?” આપણું ચરિત્રનાયકે પૂછયું. “મહારાજશ્રી! તમારે વિયોગ ભુલાતો નથી પણ આપ તે સંયમયાત્રા દીપાવી રહ્યા છે અને અપૂર્વ પુણ્ય પ્રાપ્ત કરી રહ્યા છે તે જાણી સંતોષ થાય છે. તબિયત તે સારી છે, પણ....” “ભાગ્યશાળી! કેમ અટકી ગયા? તમારે કાપડને વ્યાપાર તો સારો ચાલે છે. પછી ચિંતા શેની?” મહારાજશ્રી! તમારા ગયા પછી તમારાં જ સ્વપ્ન આ વ્યા કરે છે. તમારે અનુપમ બંધુપ્રેમ ભુલાતો નથી. તમે સમુદ્ર બની ગયા. હું આ કપડાના તાકા ફાડવા પડ્યો રહ્યો પણ હવે મને સંયમ લેવા ભાવના જાગી છે. મારી ભાવના પૂરી કરવા મને માર્ગદર્શન આપ.” જહાસુખમ–ભાગ્યશાળી ! સંસાર તે અસાર છે. સંયમને માર્ગ તે મુક્તિમાર્ગ છે. તમે ત્યાગમાર્ગના યાત્રી અને એના જેવું રૂડું શું? મારા તમને મંગળ આશીર્વાદ છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન સુંદર ફૂલને જોઈને જેમ ખધા પ્રસન્ન થાય છે, એવી રીતે મીજાને પ્રસન્ન જોઈ ને તમારે પણ પ્રસન્ન થવું જોઈએ.’’ -૨૮ જૈન શાસ્ત્રામાં કરવું, કરાવવુ' અને અનુમેદન કરવુ એમ ત્રણ પ્રકારનુ` પુણ્ય દર્શાવેલ છે. સુખરાજજીની દીક્ષિત પર્યાયની પ્રશંસા મનમાં ને મનમાં આપના વડીલ અંધુ ભાઈ પુખરાજજી કરતા રહેતા હતા. આ રીતે અનુમેાદનાનું પુણ્ય પ્રાપ્ત કરી રહ્યા હતા. આપણા ચરિત્રનાયકે સંયમને માટે પ્રેરણા આપી : “પુખરાજ ! મીટર અને ગોના કાપડ કયાં સુધી માપતા રહેશે। ? આ સંસારની તૃષ્ણા તે દ્રૌપદીનાં ચીર છે. જેની સમાપ્તિ કદી નથી હાતી. આજકાલ કરતાં કરતાં જીવન સમાપ્ત થઈ જાય છે. અંતમાં પશ્ચાત્તાપ જ રહી જાય છે.” પુખરાજને પ્રેરણાનાં પીયૂષ મળ્યાં. ભાવ જાગી ઊઠચા. ચેતી ગયા. હૃદયના ઉદ્નારા સરી પડયા : “સુખરાજ આયુષ્યમાં નાના અને હું માટે. પરંતુ સુખરાજ માજી જીતી ગયા. અરે પુખરાજ, કમ તક સાચેગા, જાગ જાગ ! મુક્તિપુરીના અનુરાગમાં પહેાંચી જા. હવે એક ક્ષણને પણ પ્રમાદ ન કર.” આ રીતે વિચારતાં પુખરાજજીના આત્મા ચેતી ગયા. પેાતાના બંને પાતાની ભાવના દર્શાવી અને આપણા ચરિત્રનાયકને ખૂબ ખૂબ આનંદ થયા. તેમણે મંગળ આશી www.jaihelibrary.org Page #52 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાયશ્રી સેહનવિજયજી દેવલોક પામ્યા. સં. ૧૯૮૨ માગશર વદિ ૧૪ પૂ. આચાર્ય શ્રી વિજયવલભસૂરિજી, પૂ. શ્રી સમુદ્રવિજયજી ચાય). શ્રી સાગરવિજયજી અને વૈદરાજ Page #53 -------------------------------------------------------------------------- ________________ GS ગુરુવર્યના પટ્ટધર પૂ. આચાર્યશ્રી વિજયેન્દ્રદિન્નસૂરિજી મહારાજ શાસનપ્રભાવક મ. sel¥à¥ÉÆäb] ] The Page #54 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનના ર્વાદ આપ્યા અને ભાઈ પુખરાજજીએ દીક્ષા લીધી અને પિતાના જ ગુરુભાઈ બનીને સાગરવિજયજી નામથી પ્રખ્યાત થયા. પાલીના આ મરમ યુવકરત્ન પુખરાજજીની દીક્ષા તીર્થાધિરાજ શત્રુંજયની શીતળ છાંયડી પાલીતાણામાં થઈ. પાલીનું નામ પાલીતાણાના સંગથી પુનિત બની ગયું. રામલક્ષમણ સમી આ બાંધવબેલડી કર્મરૂપી દાનના દમન માટે તત્પર થઈ ગઈ. જીવનના અમર સાધક સિદ્ધિના સાધનમાં સંલગ્ન થઈ ગયા. “દીક્ષા” શબ્દને અર્થ ઉન્નત જીવન છે. એ જીવનની ઉત્તમતાને પ્રાપ્ત કરવી એ દીક્ષિત વ્યક્તિનું સર્વોપરી કર્તવ્ય છે. તેની વ્યક્તિગત તપશ્ચર્યા અને બ્રહ્મચર્ય સમષ્ટિ રૂપ ધારણ કરીને સમસ્ત રાષ્ટ્રના ઉત્થાનમાં સહાયક બને છે. જે જૈન ધર્મની તપશ્ચર્યાને વ્યક્તિગત તપશ્ચર્યા સમજે છે તે ભારે ભ્રમમાં છે. વ્યક્તિનું તપ તે બીજરૂપ છે, જે અનેક કલ્યાણનાં બીજેને જન્મ આપે છે. આ તપશ્ચર્યા અને આત્મચિંતનના બે મહારથી (સુખરાજ-પુખરાજ) અને દીક્ષા પર્યાયના શ્રી સમુદ્રવિજય-શ્રી સાગરવિજય હોઈને બને ગુરુ પાછળ એક સમાન પ્રતીત થતા હતા. એમ તે, સમુદ્ર અને સાગરમાં અખ્તર પણ ક્યાં છે? બંને મેટા, બંને નાના. એક આયુમાં મોટા તે દીક્ષામાં નાના. એક આયુમાં નાના તે દીક્ષામાં મોટા. કોને નાના કહીએ, કેને મેટા કહીએ? બંને નિરાલા. બંને સરલસ્વભાવી સંત. બંને વંદનીય, બંને અભિનંદનીય. Page #55 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન આ રીતે શાસનના સેવક, સંયમના સાધક, સરસ્વતીના આરાધક બંને ગુરુભાઈ એ ગુરુ ભક્તની આંખેમાં વસી ગયા. ગુરુ સોહનવિજયજીની નિશ્રામાં રહીને આપણા ચરિત્રનાયક ગુરુસેવાના મહત્ત્વને હૃદયંગમ કરવા લાગ્યા. ઉ. શ્રી સોહનવિજયજી મહારાજ કર્મઠ, સહનશીલ, ઉપદેશપ Wા ક્રાન્તિકારી વિચારશીલ સાધુરાજ હતા. પૂજ્ય ગુરુદેવ કલિકાલકલ્પતરુ આચાર્ય મહારાજને શ્રીહનવિજયજી મહારાજ પ્રત્યે વિશેષ અનુરાગ હતું. તેમની પ્રેરણા અને -આશીર્વાદથી શ્રીઆત્માનંદ જૈન મહાસભા-પંજાબની સ્થાપના થઈ હતી. પંજાબ ક્ષેત્રની સેવાકારિણી આ મહાસભા સમસ્ત જૈન સમાજને માટે પ્રાણદાયિની વાયુની સમાન ઉપકારિકા બની રહી છે. આ સભાના પ્રત્યેક ઉપકારક કાર્યમાં શ્રી પંજાબકેસરી ગુરુદેવ તથા શ્રી સેહનવિજયજી મહારાજના મહિમાનાં દર્શન થાય છે. આવા ગુરુદેવના સાનિધ્યમાં આપણું ચરિત્રનાયક ગુરુસેવામાં લગ્ન અને મગ્ન બની ગયા. આપના હૃદયની ભૂમિ ગુરુસેવા-સુધાથી સિંચિત થઈ ગઈ અનેક ગુણના અંકુર આ હૃદયરૂપી ભૂમિમાં અંકુરિત થઈ ગયા. ગુરુદેવને વારસે મેં આજ સુધી સંભાળ્યું. તે વારસો હવે કઈ શક્તિશાળીને આપવો રહ્યો. એવો આત્મા જાગી ઊઠે તો પંજાબને સંભાળે અને તેને નવચેતન આપી ગુરુદેવનો લીલમલીલે ગુલશન બનાવી દે, ત્યારે જ મારા આત્માને શાંતિ થશેઆનંદ થશે. વલ્લભસુધાવાણી Page #56 -------------------------------------------------------------------------- ________________ ૧૦. આદર્શ સેવામૂતિ ~ મુનિ પદ ધારણ કર્યા પછી પણ સમુદ્ર ગુરુ પિતાના કર્તવ્ય પ્રત્યે પૂર્ણ જાગૃત રહ્યા હતા. જ્ઞાનપ્રાપ્તિને માટે સતત સાવધાન રહ્યા. તેઓશ્રી આગમના અધ્યયન દ્વારા “સમયે ગાયમ મા પમાઈએ”નું રહસ્ય ભલી ભાંતિ જાણ ચૂક્યા હતા. તેઓ નામથી માત્ર સમુદ્ર નહેતા બન્યા, પણ વૈિરાગ્ય જળના પણ સમુદ્ર બની ચૂક્યા હતા. સંસારની ક્ષણભંગુરતા, અસ્થિરતા સ્થિર રૂપે હૃદયમાં કેતરાઈ ગઈ હતી. સમ્યક્દર્શન, સમ્યફ જ્ઞાન અને સમ્યફ ચારિત્ર્યરૂપી રનત્રયીની અક્ષય સંપત્તિ પામીને તેઓ અત્યંત હર્ષિત હતા. પૂજ્ય ગુરુદેવ કલિકાલકલ્પતરુ, અજ્ઞાનતિમિરતરણી, ભારતદિવાકર, પંજાબકેસરી, યુગવીર આચાર્ય ૧૦૦૮ શ્રી વિજયવલ્લભ સૂરીશ્વરજી મહારાજના ચરણેની સેવામાં કમળના કોષમાં 'ભ્રમરની જેમ ગ્રસ્ત થઈ ગયા હતા. ભગવાન રામના ચરણેની સેવામાં જેમ પવનપુત્ર હનુમાન પૂર્ણ રીતે સમપિત થઈ ગયા હતા, આપણું ચરિત્રનાયક પણ ગુરુ વલ્લભના ચરણમાં હનુમાન બનીને તલ્લીન બની ગયા હતા. શ્રી સમુદ્રવિજયજીએ દઢ સંકલ્પ દ્વારા વિચાર્યું કે જેમ તાર વિના વીણું નિરર્થક છે, જેમ પૈડા વિનાને રથ નિરર્થક છે, જેમ આત્મા વિના શરીર WWW.jainelibrary.org Page #57 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનના નિરર્થક છે, એ રીતે શ્રી વલ્લભગુરુદેવના ચરણોની સેવા વિના મારું જીવન નિરર્થક છે. મારું શ્રેય અને મારું પ્રેય હવે તે ગુરુદેવના ચરણે જ છે. આ આપણું સમુદ્ર-હનુમાને કેટલી ઘડીઓ ગુરુચરણની આરાધનામાં વિતાવી છે, કેટલી રાત્રિએ ગુરુદેવની અશાતાની ક્ષણોમાં નિદ્રા વિના વિતાવી છે. આકાશના તારાઓને કેટકેટલીવાર રોઈ રોઈને પ્રાર્થના કરી છે કે હે સપ્તર્ષિઓ! હે ગ્રહ-નક્ષત્રહે ધ્રુવતાર ! બતાવે, બતાવે! મારા ગુરુદેવ ક્યારે પૂર્ણ શતાયુક્ત થશે ? આ સમુદ્ર કેટલાં ભકિતનાં વાદળ બનાવ્યાં છે. અને કેટલીયે વાર વરસી વરસીને ગુરુદેવના ચરણેનો અભિષેક કર્યો છે! ગુરુ સમુદ્ર કદી કદી વિચારતા હતા કે ગુરુદેવ વલ્લભ વિશ્વવલલભ છે. ભારતના સાચા પ્રતિનિધિ તેમ જ પ્રતિરૂપ છે. ભારતના ચરણોમાં લંકા સમીપ ચરણ પ્રક્ષાલન માટે સમુદ્ર વિદ્યમાન છે, તેમ જ ભારતીય સભ્યતા તેમ જ સંસ્કૃતિના પ્રતિનિધિ ગુરુ વલ્લભના ચરણપ્રક્ષાલનને માટે પણ એક સમુદ્ર ઉપસ્થિત છે. આ પ્રાકૃતિક ભારતની રૂપરેખા સદા જયવંત રહે. જે રીતે ચંદ્રમાના ઉદયથી સમુદ્ર તરંગિત હોય છે, ગુરુ સમુદ્ર પણ ગુરુ વલભનાં દર્શન તેમ જ સ્મૃતિથી ભાવાલિત બની જાય છે. મને સમુદ્ર તે શરીર છે, તેમાં પ્રાણાત્મા તે ગુરુ વલ્લભ છે. આવા ગુરુ અને આવા ગુરુસેવકના મહિમાનું વર્ણન લાખે કવિની લેખિની પણ નથી કરી શકતી. Page #58 -------------------------------------------------------------------------- ________________ ૧૧. સાધનાનું ફળ ગુરુદેવ પણ સમુદ્રને પ્રિય વત્સની જેમ પ્યાર કરતા હતા. સમુદ્ર પણ નરભવને ગુરુસેવા દ્વારા સફળ કરતા હતા. લક્ષમણે શ્રીરામને વનમાં સેવા કરી, ભરતે ચૌદ વર્ષ ત્યાગમય જીવન વિતાવ્યું પરંતુ ભરત પોતાને લક્ષમણથી અભાગી સમજવા લાગ્યા. ભરતનું કહેવું હતું કે અધુ પુણ્ય તો લક્ષ્મણ તૂટી ગયા. સેવાથી વધારે પુણ્યનિધિ બીજે છે હોઈ શકે? આ નિધિ શ્રી સમુદ્ર ગુરુને મળી ગ. ન માલુમ કેટલાયે સરળસ્વભાવી સન્ત આ સેવાને નિધિ પામવાને માટે ઉત્સાહિત થયા હશે, પરંતુ આ નિધિની પાત્રતા વિરલા જ મેળવી શકે છે. શું પ્રત્યેક વ્યકિત હનુમાન બની શકે છે? અને શું પ્રત્યેક વ્યક્તિ ગુરુ સમુદ્ર બની શકે છે ? સેવાધર્મ પરમગહને ગિનામપ્યગમ્યઃ | એક તરફ ગુરુચરણેની સેવા અને એક તરફ જ્ઞાનાજન, દુવહન, તપસાધન આદિ બેધારી તલવારની ધાર પર શ્રી સમુદ્ર ગુરુ ચાલતા રહ્યા. બલિહારી છે તેમની અપ્રમત્તતા પર અને તેમની કુશલતા પર. તેમની દાક્ષિયતાનાં તે સ્વયં દૃષ્ટાંત છે. ગુરુદેવે પણ તેમની આ અનુપમ સેવાને સ્નેહદૃષ્ટિથી નિહાળી. શ્રી સમુદ્ર તરફ તેમની મમતા નહિ પણ શિષ્ય Jain Educ3ion International Page #59 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન વત્સલતા પૂર્ણ માત્રામાં રહી. તે જાણતા હતા કે સમુદ્ર તા કેવળ સેવાના રસિયા છે. ન તે તે પદ ચાહે છે, ન કીર્તિ. પરંતુ “ખિન માગે મેાતી મિલે, માંગે મિલે ન ભીખ” અનુસાર સેવાભાવીના મહિમા તે પ્રખર સૂર્યનાં તેજકરાની જેમ સ્વય' પ્રકાશિત થઈ જાય છે. ૩૪ આચાય શ્રી પાદરામાં બિરાજમાન હતા. આચાર્ય - શ્રીએ પ'. લાભવજયજીને આચાય પદવી આપી. તે વખતે અમદાવાદ માટે ચામાસાની વિનતિ થઈ. આચાય શ્રી વિજયલલિતસૂરિજીને પણ અમદાવાદ ચાતુર્માસ માટે વિનતિ થઈ. ત્યાંથી વડાદરા આવ્યા. આચાય શ્રી વિજયલલિતસૂરીશ્વરજીએ ગુરુ ભગવંતને વિનંતિ કરી કે મારી સાથે મુનિશ્રી સમુદ્રવિજયને મેકલે તે મને અમદાવાદમાં વિશેષ અનુકૂળતા રહેશે. ગુરુદેવે તે માટે આજ્ઞા આપી. સાથે એ પણ જણાવ્યું કે મુનિ સમુદ્રવિજયની ચૈાગ્યતા અને સેવા અનુપમ છે. તે અમદાવાદમાં તેને ગણિપદ્મ અને પન્યાસપદ્મ આપવા ચેાગ્ય કરશેા. ગુરુદેવે મુનિ સમુદ્રવિજયની અવિરત સેવાની કદર કરી. વડાદરાથી અમદાવાદ આવ્યા. ચાતુર્માસ રતનપાળ ઊજમખાઈની ધર્મશાળામાં થયું. મુનિશ્રી સમુદ્રવિજયે ભગવતી સૂત્રના યેાગેાડુન કર્યાં. ગુરુદેવની આજ્ઞા પ્રમાણે મરુધરાદ્ધારક પ્રખર શિક્ષાપ્રચારક ગુરુભકત આચાર્યદેવ શ્રીમદ્ વિજયલલિતસૂરીશ્ર્વરજી મહારાજની અધ્યક્ષતામાં તથા પૂ. આચાર્ય દેવ શ્રી ઉમ’ગસૂરિજી મહારાજ તેમ જ આચાય શ્રી લાભસૂરિજી Page #60 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનન મહારાજ તથા ઉપાધ્યાય પ્રેમવિજયજી મહારાજ આદિ વિશાલ સાધુ-સાધ્વી તથા વિશાલ શ્રાવક અને શ્રાવિકા સમુદાયની સમક્ષ આપણું ચરિત્રનાયક આદર્શ સેવામૂતિ શ્રી સમુદ્રવિજયને ૧૯૩ના કાર્તિક સુદિ ત્રયેાદશીના રોજ ગણિપદથી તથા માગશર વદિ પંચમીના રોજ પન્યાસ પદવીથી વિભૂષિત કરવામાં આવ્યા. મુંબઈનિવાસી ગુરુભક્ત શ્રી શેઠ ફૂલચંદ શામજીભાઈની તરફથી નાળિયેરની પ્રભાવના થઈ આપની સાથે મુનિ તીર્થવિજયજી મહારાજને પણ ગણ–પન્યાસ પદવીથી વિભૂષિત કરવામાં આવ્યા. વડોદરા શહેરમાં બિરાજમાન પૂ. આચાર્ચ ભગવંત સદ્દગુરુદેવે આ પદવીદાન સમારંભના મંગળ અવસર પર શુભ આશીર્વાદ મેકલ્યા અને સમારંભ મરુધરે દ્ધારક, પ્રખર શિક્ષા પ્રચારક આચાર્ય શ્રી વિજયલલિતસૂરિજી મહારાજની નિશ્રામાં ઊજવા હતા. શ્રી લલિતગુરુને પણ અપ્રતિમ પ્રભાવ હતે. શેઠ વિઠ્ઠલદાસ ઠાકરદાસ (મુંબઈ) આદિ દાનવીરને ઉપદેશિત કરીગુરુકુળ ગુજરાવાલાની સ્થાપનામાં આપશ્રીને અવર્ણનીય સહાગ હતું. શ્રી લલિતગુરુ ભરતની જેમ નિષ્કામ સેવક હતા. પંજાબકેસરી ગુરુદેવની આજ્ઞાથી શિક્ષાપ્રચારનું ક્ષેત્ર આપે અપનાવી લીધું હતું. પરન્તુ તે કહ્યા કરતા હતા કે “સમુદ્ર, તુમ ધન્ય હો” હું તે રેતાળ પ્રદેશ રાજસ્થાનમાં જ્ઞાનનું ઝરણું પ્રવાહિત કરી રહ્યો છું, પરંતુ તમે તે ગુરુદેવની સેવાનો પ્રસાદ પ્રતિદિન મેળવી રહ્યા છે. તમારાથી વધારે પુણ્યશાળી બીજું કશું હોઈ શકે? Page #61 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનન શ્રી લલિતગુરુ પણ શ્રી સમુદ્રવિજય પ્રત્યે સર્વદા વાત્સત્યપૂર્ણ રહ્યા. તેમની દઢ આસ્થાયુક્ત સેવાભાવની તેઓશ્રી સર્વદા પ્રશંસા કરતા હતા. આ તરફ શ્રી સમુદ્રગુરુ કેવળ ગુરુચરણ સેવી સૌમ્ય શ્રમણ માત્ર નહતા. ગુરુદેવને પત્રવ્યવહાર તેમ જ અન્ય સચિવને ચગ્ય કાર્યો દ્વારા જૈન સંઘની વ્યવસ્થા તેમ જ શાસન–રથનાં ચક્રોમાં ધરી સમાન સ. પરી સહાયક રૂપમાં વિદ્યમાન રહ્યા. આ પદવીથી સેવામૃતિ મુનિશ્રી સમુદ્રવિજય ખરેખર રત્નાકર બની ગયા. ખુદા કે પરમાત્માએ તે સૌને એકસરખા બનાવ્યા છે. હિંદુ ચોટલીવાળા નથી જન્મતા, મુસલમાન નથી સુન્નતવાળા હોતા, શીખ નથી દાઢીવાળા જન્મતા. જન્મ લીધા પછી જેવા જેવા સંસ્કાર અને જેવા જેવા આચાર તેવા રંગ ચડે છે. આત્મા તો બધામાં એક જ છે. બધા મોક્ષના અધિકારી છે. સર્વે સરખા છે. આપણે બધાએ હળીમળીને રહેવું જોઈએ. એકના દુઃખે દુઃખી અને એકના સુખે સુખી. ખુદાના બંદા થવું હોય તે તમામ પ્રાણીને પણ આપણા સમાન ગણવા જોઈએ. સબ ભાઈ ભાઈ એ આપણે સૌ કદી ન ભૂલીએ. – વલભસુધાવાણી Page #62 -------------------------------------------------------------------------- ________________ ૧૨. ગુરુચરાણુ જ ક૯પક્ષ રૂ આપણા ચરિત્રનાયક શ્રી સમુદ્રગુરુની ભાવના જ્વલંત હતી. એ એક આદર્શ સેવામૂર્તિ હતા. આપણું વિશ્વવલ્લભ ગુરુદેવ પણ શ્રી સમુદ્રને પોતાના પૂણે આજ્ઞાકારી શિષ્ય ને સેવક માનતા હતા; એટલું જ નહિ, પણ તેમની સેવાનું મૂલ્યાંકન પણ કરતા હતા. ચાળીસ વર્ષ સુધી એકાગ્રભાવે સેવા કરવાવાળા સેવાવ્રતી શિષ્યની પ્રશંસા પૂજ્યશ્રીએ પિતાના શ્રીમુખે વારંવાર કરી હતી. કર્તવ્યવશ શ્રી સમુદ્રગુરુને બીજા ક્ષેત્રમાં ચાતુર્માસ માટે આજ્ઞા આપવી પડતી હતી, પણ ગુરુદેવ તે સમુદ્રની સેવાની સ્મૃતિ વારંવાર કરતા રહેતા હતા. જ્યારે કેઈ ભક્ત કહેતા, “ગુરુદેવ ! શ્રી સમુદ્ર તે બહુ શાન્ત છે. સંસારના બધા સમુદ્રમાં ભરતી–એટ આવે છે, પરંતુ સમુદ્રના સ્વભાવમાં ક્રોધ કે લેભની ભરતી–એટ કદી દષ્ટિગોચર થઈ નથી.” ત્યારે ગુરુદેવ કહેતા, “ત્યારે તે મેં તેને મારે ઉત્તરાધિકારી બનાવેલ છે. મારું મંત્રીનું કાર્ય પણ તે જ કરે છે. તેની યોગ્યતા પર મને ગર્વ છે. તે તે મારી ચાળીસ ચાળીસ વર્ષથી નિરંતર સેવા કરી રહેલા છે. આજે પણ સ્વર્ગીય ગુરુ વિજયાનંદ Page #63 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન સૂરીશ્વરજી મહારાજના ક્ષેત્રની રક્ષાથે મે' તેમને મેકલ્યા છે. મારે આદેશ પાળીને પણ તે મારી સેવા કરી રહેલ છે.” ગુરુદેવનાં આ વચન સ. ૨૦૧૦માં મુંબઈના ચાતુ માંસ વખતના છે. આ વખતે શ્રી સમુદ્રગુરુનું ચાતુર્માસ સિનારનગરમાં હતું. સમુદ્રની અનુપસ્થિતિને ગુરુદેવ કદી કદી અસાધારણરૂપે અનુભવ કરતા હતા. પરંતુ વ્યક્તિગત સેવાની અપેક્ષા શ્રીસંઘને ઉપકાર અતિ આવશ્યક અને ઈચ્છનીય છે. ૩૮ હાં! શ્રી સમુદ્ર તે ગુરુચરણકમળામાં ભ્રમરની માફક નિર ંતર વસી રહેવા ઇચ્છતા હતા. વિ. સં. ૨૦૦૭માં પાલનપુરમાં તેમણે ગુરુચરણેાને છેડીને પ્રતિષ્ઠાકાને માટે ખાલી(રાજસ્થાન)માં તથા ચાતુર્માસ કરવા માટે પાલી (રાજસ્થાન) તરફ વિહાર કરવામાં સકાચ પ્રદર્શિત કર્યો હતા. સમુદ્રગુરુનુ કહેવુ હતુ કે મારે માટે ગુરુચરણ જ સ્વ, ગુરુચરણુ જ સાચુ' તી અને ગુરુચરણ જ એક કલ્પવૃક્ષ છે. આવા અનેક પ્રસંગ શુરુવાત્સલ્યના ભકતાના હૃદયપટલ પર અંકિત છે. આ નાનકડી પુસ્તિકામાં કેટલુ' વણ ન આપી શકાય ? જૈન સમાજના ઉત્કર્ષ માટે, જાગૃતિ માટે તમારે-મારે ધણુ ઘણું કરવાનુ છે. પરમાત્મા તે માટે બધાને બળ આપે. વલ્લભસુધાવાણી Page #64 -------------------------------------------------------------------------- ________________ ૧૩. બે ભાગ્યશાળી ઉપાધ્યાય “ મણ વંદામિ!” વડેદરાના ગુરુભક્ત શ્રી વાડીલાલભાઈ એ વંદણુ કરી. “ધર્મલાભ !” ગુરુદેવે ધર્મલાભ આપે. કૃપાસિંધુ ! અમે આપશ્રીને એક પ્રાર્થના કરવા આવ્યા છીએ.” શ્રી વાડીભાઈએ વિનંતિ કરી. લે બેલે, ભાગ્યશાળીએ, તમે શું ઇચ્છે છે ?” “ગુરુવર્ય! અમારી ભાવના છે કે પન્યાસ શ્રી સમુદ્ર વિજયજી ગણી અને પન્યાસ શ્રી પૂર્ણાનંદવિજયજી ગણીને ઉપાધ્યાયપદવીનો લાભ અમને વડોદરાને મળવું જોઈએ. આપ તે મુંબઈ તરફ પધારી રહ્યા છે અને મુંબઈના ભક્તજને આપની કાગને ઓળે રાહ જોઈ રહ્યા છે અને આ પદારીઓ પણ મુંબઈમાં અપાય તેમ આપની ઈચ્છા હશે, પણ વડોદરા શ્રીસંઘની ભાવના છે કે તે લાભ અમને મળ જોઈએ.” “જહાસુખમ, તમારી ભાવના સુંદર છે. બંને પન્યાસ ગણુવની ઉપાધ્યાય પદવીને લાભ વડેદરાને મળશે.” આ શબ્દોથી સંઘના પ્રતિનિધિઓને ખૂબ હર્ષ થ. આખા સંઘમાં આનંદ ફેલાઈ ગયો. પૂ. ગુરુદેવે ફાગણ સુદ દશમનું મુહૂ આપ્યું અને પદવીદાન સમારંભની તૈયારીઓ થવા લાગી. Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૦ જિનશાસનરત્ન શ્રી સમુદ્રની અગાધ ગુણગરિમાને કારણે પંજાબકેસરી ગુરુદેવને આભા ઉલાસપૂર્ણ ભાવનાઓથી સભર રહેતો હતો. ઉલ્લાસની અસીમતાએ હૃદયસરિતામાં પૂર રેલાવ્યાં. હર્ષ હૃદયમાં ન સમાચે. પૂજ્ય હર્ષગુરુના શિષ્ય, પૂજ્ય આત્મગુરુના કૃપાપાત્ર વલ્લભ ગુરુ આમિક હર્ષની અભિવ્યક્તિની ક્ષણોમાં વિવશ બની ગયા. અને વડોદરામાં શ્રીસંઘના આબાલવૃદ્ધના આનંદ-ઉત્સાહ વચ્ચે ખૂબ ધૂમધામપૂર્વક શ્રી સમુદ્રગુરુ તથા શ્રી પૂર્ણાનંદ ગુરુને ઉપાધ્યાય પદવીથી વિભૂષિત કરવામાં આવ્યા. આનંદની લહેર લહેરાશું. જયઘોષથી ગગન ગુંજી રહ્યું. વિ. સં. ૨૦૦૮ના ફાગણ સુદ દશમી તિથિ ધન્ય બની ગઈ. પંજાબ કેસરી યુગપ્રધાન આચાર્યપ્રવરની જન્મભૂમિ વડેદરાના શ્રીસંઘે આ લાભ લીધે અને બન્ને ઉપાધ્યાને હજારે લેકે એ વધાવ્યા. ગુરુદેવ આચાર્ય ભગવંતને ખૂબ સુતેષ થશે. અને ઉપાધ્યાયેએ ગુરુદેવના ચરણમાં પોતાનાં શિર ઝુકાવ્યાં ત્યારે દશ્ય હૃદયંગમ બની ગયું. વડોદરાની ચમત્કારપૂર્ણતાને કારણે આજ તે એ બને આચાર્યો એક જ ઉદ્દેશની સાધનામાં અવિરત સંલગ્ન છે. ગામેગામ, દેશદેશ અને સંસ્થાએ સંસ્થાએ એ પ્રાણપ્યારા ગુરુ ભગવંતને સમાજકલ્યાણ-શિક્ષણપ્રચાર અને સાહિત્યપ્રસાર તથા અક્યને સંદેશ સંભળાવી રહ્યા છે અને ગુરુ વલ્લભની વિજયપતાકા ફેલાવી રહ્યા છે. ધન્ય ગુરુદેવધન્ય શિષ્ય ! ધન્ય ત્યાગ ! ધન્ય સંદેશ! Page #66 -------------------------------------------------------------------------- ________________ ૧૪. આચાર્ય પદવીસમારંભ “મશ્રેણુ વ દામિ!” થાણાના આગેવાના શ્રી રૂપચંદજી, શ્રી રાવતમલજી, શ્રી દીપચંદજી વગેરે ગૃહસ્થાએ વંદણા કરી. “ ધર્મલાભ ! ' ગુરુદેવે ધર્મલાભ આપ્યા. “ કૃપાસિ ! આપ અમારા શહેર થાણામાં પધાર્યા અને આપની અસીમ કૃપાદૃષ્ટિથી ઉપધાનનું આરાધન આરાધકે ભક્ષી ભાંતિ કરી રહ્યા છે. અહીં આનંદ આનંદ પ્રવર્તે છે–તેમાં પણ ઉપાધ્યાયશ્રી સમુદ્રવિજયજી તા આરાધકાને સુંદર ભાવપૂર્વક ક્રિયા આદિ કરાવી રહ્યા છે. તેમ જ મુનિ ઇંદ્રવિજય, મુનિ જનવિજય, મુનિ પ્રકાશવિજય, મુનિ ન્યાયવિજય આદિને ચેાગેાવહુન કરાવી રહ્યા છે.’ શ્રી રૂપચંદજીએ ઉપધાનના સંચાલનની વીગતા જણાવી. “ભાગ્યશાળીએ ! થાણા તેા એક તી` બની ગયું છે. તમે બધા ખૂબ જહેમત લઈ રહ્યા છે. અને આરાધક ખહેનભાઈઓની ખૂબ સેવા કરી રહ્યા છે. તે જાણી મને પણ આનંદ થાય છે. મુંબઈ અને પરામાંથી સેંકડા ભાઈબહેનેા દર્શાનાર્થે અને શાતા પૂછવા આવી રહ્યાં છે Page #67 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન તેની પણ તમે ભાવથી સેવા કરી રહ્યા છે તેનાથી તે બધાને ખૂબ સાષ થયા છે. હવે આપનુ મુહૂત પણ આવી રહ્યું છૅ તેની પણ તૈયારી કરવાની છે. થાણા તીનાં ભાગ્ય જાગ્યાં છે કે આવે અનુપમ અવસર તમારે આંગણે થઈ રહ્યો છે. ગુરુદેવે સંતાષ વ્યક્ત કર્યાં. "" ૪૨ “ગુરુદેવ, અમે તે એક પ્રાથના કરવા આવ્યા છીએ.” શ્રી દીપચંદજીએ ખુલાસા કર્યાં. “ભાગ્યશાળીએ ! તમારી શું ભાવના છે તે દર્શાવે. તેમાં સર્કાચ શા માટે ?” યુગદિવાકર ! અમારી ભાવના છે કે સેવામૂર્તિ ઉપાધ્યાય શ્રી સમુદ્રવિજયજી મહારાજને આચાય પદવીથી વિભૂષિત કરવામાં આવે અને તેના લાભથાણાના શ્રી સંઘને મળે. માળારોપણના મંગળ દિવસ તે માટે સુંદર છે.’’ શ્રી રૂપચંદજીએ સ્પષ્ટતા કરી. re S “ જહાસુખમ્ ! તમારી ભાવના સુંદર છે. તમારા મનમાં આવી પુણ્ય ભાવનાના ઉદય પણ મહાન પુણ્યશાલિતાનુ કારણ છે. આ નગરીનું મહાન પુણ્યાય છે કે આવી સુંદર ભાવના તમારા મનમાં ઉત્પન્ન થઈ. તમારી નગરીનું નામ થાણા એટલે ‘· સ્થાન ’. આ નગરી ધનુ સ્થાન બની જાય તે એથી વિશેષ સુદર શુ હાઈ શકે ? વ્યવહારમાં થાના ' શબ્દ પેાલીસ ચેાકીના પર્યાયવાયી શબ્દ છે. થાણામાં અપરાધીને મન્દીવાન બનાવવામાં આવે છે. તમારી નગરીમાં સમુદ્રવિજયને આચાય વને " . Page #68 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનન લાભ પ્રાપ્ત થાય તે અહીં પણકર્મરૂપી ચેરને બદી બનાવી શકાશે. સમુદ્રવિજય તે ચાળીસ ચાળીસ વર્ષથી મારી અવિરત સેવા કરી રહેલ છે. મારી બીમારીમાં પણ આ સુગ્ય શિષ્ય મારી અનુપમ સેવા કરી છે. મારો આત્મા તેમના પ્રત્યે પૂર્ણ સન્તુષ્ટ છે. પંજાબ, ગુજરાત, મારવાડના શ્રીસંઘેએ અનેકવાર આ માટે વિનંતિ કરી છે પણ શાસનદેવની કૃપાથી તમારી નગરીનું ભાગ્ય જાગ્યું છે અને તમારી સૌની મંગલ કામના અવશ્ય પૂર્ણ થશે. સમુદ્ર બધી રીતે આચાર્યપદને માટે યોગ્ય પાત્ર છે.” ગુરુદેવે આજ્ઞા આપી. થાણાના આગેવાનોને આનંદ થયે. ધર્મથી ધન ઉત્પન્ન થાય છે. ધર્મથી સુખ થાય છે. ધર્મથી મનુષ્ય બધુંય પ્રાપ્ત કરી શકે છે. ધર્મ જ જગતને સા૨ છે. આ ધર્મના મુખ્ય પ્રહરી આ પંચમકાળમાં આચાર્ય મહારાજ છે. તે આત્મા કેટલા પુણ્યશાલી છે, જે આ પદને પ્રાપ્ત કરે છે. ચોર્યાસી લાખ જીવનમાં મનુષ્ય-- ભવ અતિ દુર્લભ છે. મનુષ્યભવ પામીને પણ સંયમપ્રાપ્તિની દશા અતિ દુર્લભ છે. સંયમપ્રાપ્તિ પછી નિરતિચાર ચારિત્ર્યપાલન અતિદુર્લભ છે. નિરતિચાર ચારિત્ર્ય પછી પણ પન્યાસ, ઉપાધ્યાય, આચાર્યપદપ્રાપ્તિ અતિદુર્લભ છે. કારણ કે અરિહંત ભગવાનની અનુપસ્થિતિમાં આચાર્ય મહારાજ ચતુર્વિધ સંઘના નાયક તથા ધર્મના સમર્થ સંરક્ષક છે. . Page #69 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરન આપણા ચરિત્રનાયક નિરતિચાર ચારિત્ર્યના વિષયમાં સ્વય' સુર્યેાગ્ય છે. તેમની સૌમ્યતા, શાન્તિ, વૈરાગ્યભાવના સમુદ્રની અગાધતાને પણ લજ્જિત કરે તેવી છે. આથી તે થાણાના શ્રીસંઘના આગેવાનેએ યુગવીર આચાય શ્રીને ઉ. સમુદ્રવિજયજીને થાણામાં આચાર્ય પદવી આપવા વિનતિ કરી અને ગુરુદેવે તે વિન ંતિ સ્વીકારી ત્યારે થાણા સંઘમાં આનંદની લહેર લહેરાણી, ૪૪ ગુરુદેવને આદેશ આદેશ મળતાં થાણાનગરી હષ થી વિભાર–આનંદમગ્ન થઈ ગઈ. ગુરુદેવે વાવૃદ્ધ પન્યાસ શ્રી નેમવિજયજી મહારાજ તથા આગમપ્રભાકર શ્રી પુણ્યવિજયજી મહારાજ તરફથી શુભ સંમતિ મેળવી લીધી. વિજ્ઞાપનપત્રિકા દ્વારા આ શુભ સમાચાર મુંબઈ તથા ભારતના શ્રીસ ઘેને વિદ્રિત કરવામાં આવ્યા. આ હની અધિકતાનું વર્ણન અસ ંભવ છે. આવા અવસરાના આનંદ તે આત્મા દ્વારા અનુભવગમ્ય હાય છે. માલાપણના મંગળ દિવસ આવી ગયા. થાણાનગરી ધજાપતાકાઓથી શૈાલતી અમરાવતીનું મન મેહિત કરી રહી હતી. અજોડ તારણવાળા સુંદર દરવાજા ચતુર્વિધ સ ંઘને આમંત્રિત કરી રહ્યા હતા. ૧૯૫૩ની ૧૮ જાન્યુઆરી ૨૦૦૯ મહા સુદિ ત્રીજના દિવસે ભવ્ય વરઘેાડા નીકળ્યેા. ઇન્દ્રધ્વજ, ચાંદીને રથ, અનેક બૅન્ડપાર્ટી એ, ભજનમ ડળીએ, સ્વયંસેત્રક મડળ શેાભી રહ્યાં હતાં. જૈન સ્વયંસેવક મંડળ મુંબઈ, શ્રી સિદ્ધચક્ર નવયુવક Page #70 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૪૫ મંડળ-થાણા, શ્રી આત્મવલ્લભ ઍન્ડ-થાણા, શ્રી જૈન સેવા સમાજ અડઘાઘારી, શ્રી શ્રેયસ્કર મ`ડળ બૅન્ડ, જૈન સેવા સમાજ બૅન્ડ-મુંબઈ, થાણા પોલીસ ઍન્ડ, જૈન એડિગ મૅન્ડ-માટુંગા, જૈન બૅન્ડ-ઘાટકાપર આદિની શાભાથી વરઘેાડાનું જુલૂસ ઇન્દ્રોત્સવને જાણે ઝાંખું પાડતું હતું. પંજાખી સંગીતવિશારદ શ્રી ઘનશ્યામજીનાં મધુર ગીતે અને પુજામની અનેક ભજનમડળીએાનાં ભક્તિભજનાથી સમસ્ત વાતાવરણુ ધમધમતું શેાભાસ્પદ ખની ગયું હતું. ભગવાનના દિવ્ય અલ કૃત રથ, પ૨૫ ઉપધાન તપસ્યા-ધારક ભાઈબહેનેા, સૂતરની માળા લઈ મેટરમાં બેઠેલા તપસ્વીઓન: સ’બંધીઓની ૨૫૦ મેટરકારા, એવું મનેહર દેશ્ય ખડું થયું હતું-જાણે શિવપુરના યાત્રીઓને કાલે પૃથ્વીને સ્વગ બનાવવા આગેકૂચ કરી રહ્યો છે. 66 જુલૂસમાં શ્રી વિજયવલ્લભસૂરીજી મહારાજના જયનાદથી આકાશ ગુંજી ઊઠયું. જયનાદા દ્વારા તેએાશ્રીનાં કા તથા કીર્તિગાથાને પૂર્ણ પરિચય થતા હતા. જયઘાષ શું હતા – ભકતાના મુખાકાશથી નીકળતા સિતારા હતા, હના કુવારા હતા યા સ્વર્ગીય દૃશ્યા હતાં. ‘શ્રી વલ્લભસૂરિએ શું કર્યુ...?” “બધા જૈનેની એકતા કરી.” “સાધુસીએના ઉદ્ધાર કર્યાં?” “ધના ઉદ્યોત કર્યાં” “શિક્ષાને પ્રચાર કર્યો” “થાણાને પવિત્ર કર્યુ.એલે શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજની જય.” મુબઈ અને તેનાં પરાંઓના પ્રતિનિધિઓ, અનેક સ`ઘેાના આગેવાને, Page #71 -------------------------------------------------------------------------- ________________ ૪૬ જિનશાસનન સ્ત્રીઓ અને પુરુષ, વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીએ આદિ લગભગ એક લાખની માનવમેદની શ્રીસમુદ્રવિજય મહારાજની આચાર્યપદવીને ઉત્સવ માણવા આવી હતી. આ માનવમેદની વિશાલ ધર્મવાહિનીનું રૂપ ધારણ કરી રહી હતી. ચક્રવત સમા સમ્રાટ પંજાબ કેસરી શ્રમણગણની સાથે ધર્મચક્રની રક્ષા કરતા કરતા વરઘોડાયાત્રાની પ્રતિષ્ઠા બેગણું વધારી રહ્યા હતા. બે માઈલના વિસ્તારમાં ચાલતી ઉત્સવયાત્રાને જોઈને વૃદ્ધ પુરુષે કહી રહ્યા હતા કે થાણા હવે ભારતવર્ષમાં પ્રસિદ્ધ થઈ જશે. આવી વિસ્તૃત ઉત્સવયાત્રા અમે આ થાણુનગરીમાં કદી પહેલાં જોઈ નથી. માલાપણુ તથા આચાર્યપદ મહોત્સવને માટે આત્મવલ્લભ નગર નિર્માણ કરવામાં આવ્યું હતું. મુંબઈ અને ઉપનગરેથી રેલગાડી, બસ, મેટર અને પગે ચાલીને જનતાને સમૂહ ઊમટી આવી રહ્યો હતો. જાણે જનતારૂપી નદીએ આજે સમુદ્રને મળવા ચાલી નીકળી છે. સભામંડપ ખૂબ શણગારવામાં આવ્યું હતું. આચાર્ય ભગવાન મંડપમાં પધાર્યા. જયનાદોથી ગગન ગુંજી ઊઠયું. આચાર્યપદપ્રદાનની ક્રિયા શુભ મુહૂર્ત પ્રારંભ થઈ. ગુરુદેવે આશીર્વાદ આપ્યા અને આચાર્યપદની ઘોષણા કરવામાં આવી. આકાશમાં ઊમટી આવેલ વાદળોએ ગંભીર ગર્જના કરી. જાણે દેવતાઓએ પણ આ ઘોષણામાં સંમતિ પ્રદાન કરી. ઉપસ્થિત જનમેદનીએ નવીન આચાર્યશ્રીના નામને જયજયકાર કરીને મંડપને ગજાવી મૂક્યો. Page #72 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન વિજયસમુદ્રસૂરિ મહારાજની જય”ના જયનાદોથી થાણા નગરી ગુંજી ઊઠી. આચાય પદ્મના ક્રિયાઉત્સવમાં આજ નૂતન આચાર્યને ચાદર એઢાડવાની સ્પર્ધા થવા લાગી. પ્રથમ ચાદર ઓઢાડવાનું સૌભાગ્ય ૧૩૫૧ રૂપિયાની ખાલી એલીને પરમ શુરુભક્ત શ્રી ખીમજીભાઈ છેડાને પ્રાપ્ત થયું. પજાખ શ્રીસંઘની તરફથી લાલા રતનચંદજી તથા લાલા શાન્તિલાલજીએ લાભ લીધા. વડાદરાના શ્રીસંધની તરફથી રાજવૈદ્ય શ્રી વાડીલાલ મગનલાલે ચાદર એઢાડી. શેઠ સકરચ ંદ મેાતીલાલ મૂળજી, શ્રી ફૂલચંદ શામજીભાઈ, શ્વેતાંબર જૈન કોન્ફરન્સના મંત્રી શ્રી રતિલાલ કાઠારી, શ્રી જીવણલાલ ભગવાનલાલ, શેઠ હજારીમલજી, શેઠ રતનચંદજી દાલિયા, શેઠ જેશીંગલાલ લલ્લુભાઈ ઝવેરી આદિએ પણ નવીન આચાર્ય મહારાજને ચાદર ઓઢાડી. તે ચાદર શું હતી, તે તે। શ્રીસંઘના રક્ષણના ઉત્તરદાયિત્વ માટેના કાંટાળા તાજ હતા. પરન્તુ શ્રી સમુદ્રસૂરિ જેવા વીરલા જ આ તાજને પહેરી શકે. તે તેા છત્રીસ ગુણના ધારક બનીને આ કાંટાળા ગણાતા તાજને ફૂલેાના તાજ બનાવી દેશે. 4 મહાપુરુષના બધા ગુણ સમુદ્રસૂરિજી મહારાજમાં વિશ્વમાન છે. ગુરુમહારાજની સેવામાં અનન્ય ભાવથી રહીને એ ગુણ્ણાની કસેાટી પર પરખાઈ ગયા છે. ત્યારે ગુરુમહારાજની તેમના પર પૂર્ણ કૃપાદૃષ્ટિ ઊતરી છે. ધન્ય ગુરુદેવ! ધન્ય શિષ્ય ! ધન્ય સેવા! ધન્ય દીક્ષા ! ૪૭ Page #73 -------------------------------------------------------------------------- ________________ SP; ૧૫. અહોભાગ્ય ! અહાપુણ્ય! આ સેવા અને ચારિત્ર્યની સેટી પર પાર ઊતર્યા પછી શાસ્ત્રીય વિધાન અનુસાર ચાદર ઓઢાડવાની ક્રિયા. પછી ગુરુવારે પાટ પર પિતાનાં કરકમથી આસન બિછાવીને નૂતન આચાર્યને પિતાની સમીપ બેસાડયા. આ સમયના દશ્યનું વર્ણન પ્રત્યક્ષદશી પણ પૂરેપૂરું નથી કરી શકતા, કલ્પનાજન્ય વર્ણન તે પૂરી રીતે અસંભવ છે. આચાર્યાગુરુ તથા આચાર્યશિષ્ય બંને પાટ પર બિરાજેલા ઈન્દ્ર અને ઉપેન્દ્ર સદશ પ્રતીત થતા હતા. જનતાના “અહોભાગ્ય, અહાપુણ્યના જયનાદોથી મંડપ ગુંજી ઊઠયો. સ્વયં આચાર્ય ભગવંતે નૂતન આચાર્ય મહારાજને સાધુસમુદાય સાથે શાસ્ત્રવિધિ અનુસાર દ્વાદશાવર્તવન્દના કરી. આ હૃદયંગમ દશ્ય જેવા દેવતાઓ તલસી રહ્યા. જનતાના હજારે લેકે આ મને હારી દશ્ય જોઈને ચકિત થઈ ગયા. ગુરુદેવની વિનમ્રતાનાં દર્શન થયાં. નૂતન આચાર્ય તે આ શાસ્ત્રવિધિ જેઈને અત્યંત મુગ્ધ અને પ્રભાવિત થઈ ગયા. હૃદયના તારેતાર ઝણઝણું ઊઠયા. પિતાને ભારે બડભાગી માનવા લાગ્યા. આચાર્યપદની પ્રતીક ચાદર ઓઢડ્યા પછી ગુરુ મહારાજે શ્રી સમુદ્રસૂરિને મંગલ આશીર્વાદ આપ્યા. તેમને આદેશ Page #74 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનને ૪૯ ઉપદેશ-સંદેશ આપતાં દર્શાવ્યું કે “પંજાબના રાહબર (પથપ્રદર્શક નેતા) બનોશિર નમાવીને જેમ પ્રથમ વર્ષાને વૃક્ષે હર્ષપૂર્વક વધાવે છે તેમ નવીન આચાર્ય ગુરુ ભગવંતના આદેશને શિર પર ધારણ કરીને હૃદયમાં સ્થિરતાપૂર્વક ધારણ કર્યો. આ રીતે આપણું ચરિત્રનાયક આચાર્યપદવીધર બન્યા. સમુદ્રસંજ્ઞા આજ સમુદ્રની અગાધતાને પ્રાપ્ત કરી ગઈ. ગુણેના રત્નાકર પિતાની પ્રતિષ્ઠા તથા નમ્રતાથી સંઘના તટરૂપી સમૂહને સિંચિત કરતાં કરતાં પિતાનું સમુદ્ર નામ સાર્થક કરી રહ્યા છે. આ સમુદ્રને કિનારે કેટલાંયે ભક્તિભર્યા નાળિયેરરૂપી ભક્તજને આનંદ માણી રહ્યા છે. કેટલાં વાદળે આવી આવીને તેનું સુધાવારૂપી જળ ગ્રહણ કરતાં કરતાં સ્થાન સ્થાન પર વરસીને જૈન સંઘ રૂપી ધરાને શસ્ય શ્યામલા બનાવી રહેલ છે. આ મનોરમ વાતાવરણમાં ચાર ચાંદ રૂપી એક શુભ અવસર બીજે પણ શેભી રહ્યો. મુનિશ્રી વિનીતવિજયજી, મુનિશ્રી પદ્મવિજયજી તથા મુનિશ્રી રતનવિજ્યજીની દીક્ષાનું સૌભાગ્ય પણ થાણાનગરીને પ્રાપ્ત થયું. નૂતન આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરિ તથા ઉપાધ્યાય શ્રી પૂર્ણાનંદવિજયે (આચાર્યો, માલારેપણની ક્રિયા કરાવી. થાણાનગરી પુણ્યભૂમિ ધન્ય ધન્ય બની ગઈ. Page #75 -------------------------------------------------------------------------- ________________ ૩ ૧૬. ગુરુ-શિષ્યની પ્રેમધારા શ્રી પંજાબ કેસરી આચાર્યશ્રી ગુરુદેવ મધ્યમ વર્ગના હજારે ભાઈ એના ઉદ્ધારને માટે તેમ જ વિશ્વવિદ્યાલયની સ્થાપના તથા સમાજસંગઠનના પવિત્ર ઉદ્દેશને પૂર્ણ કરવા માટે મુંબઈ પધાર્યા હતા. પહેલાંના ચારે નવદીક્ષિતેની વડી દીક્ષાઓ ફાગણ સુદ પંચમીના રોજ કેટના ઉપાશ્રયમાં કરવામાં આવી. આચાર્ય ભગવાનની અધ્યક્ષતામાં નૂતન આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજનાં કરકમલેથી વડી દીક્ષાવિધિવિધાન આનંદપૂર્વક થયું. મુનિ વિનીતવિજયને પૂ. આચાર્ય ભગવાનના શિષ્ય, મુનિશ્રી પદ્મવિજયજીને શ્રી પ્રકાશવિજયજી(આચાર્ય)ના શિષ્ય, મુનિ જિતવિજયજીને શ્રી જનકવિજયજી મહારાજના શિષ્ય, તથા મુનિ રત્નવિજયજીને શ્રી પ્રીતિવિજ્યજીના શિષ્ય જાહેર કરવામાં આવ્યા. - પાંચ દિવસ સુધી વિવિધ પાંચ પૂજા વિધિવિધાનપૂર્વક ભણાવવામાં આવી. ભક્તિરસ વરસી રહ્યો. જાણે પાંચ મંગલાચારની વૃષ્ટિ થઈ. ઉલલાસની નદી કિનારાની સીમા તેડી વહેવા લાગી. ગુરુદેવ આજે ગંભીર વિચારમાં મગ્ન હતા. મધ્યમ વર્ગના ભાઈ એના ઉદ્ધારને માટે પાંચ લાખનું ફંડ એકત્ર Page #76 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરન કરવાની પ્રેરણા દેવી હતી. તેમ જ પાંચ લાખના ક્રૂડના યજ્ઞમાં પૂછ્યુંહુતિ કરાવવી તથા શ્રી મહાવીર વિદ્યાલયના વિકાસ-વન માટે માત્ર વિચાર જ નહિ પણ રચનાત્મક ચેાજના કરવાની હતી. જૈન વિશ્વવિદ્યાલયના નિર્માણ માટે ભાવનાપૂર્ણ વિચાર કરવાના હતા. પૂજ્ય ગુરુદેવને જન્મ જ વિશ્વના ઉદ્ધાર અર્થે થયે હુતે. e ગુરુદેવ આ પરમાવ્રતની સાકાર પ્રતિમા હતા. એક સંઘેાદ્વારની ઉપયુક્ત ચેાજનાએની ચિન્તા, એક તરફ આતમગુરુના ગુલશન-પંજાબ ઉપવનના સુકાઈ જવાની ચિંતા. આ દીનબન્ધુ ગુરુ વિના દીન પુજાબની ખીજુ કાણુ ખબર લેશે ? ૫૧ ન્યાયાભ્યાનિધિ મહારાજ પણ અન્તિમ સમયે આ માગની રક્ષાના ભાર સેાંપી ગયા હતા. પજામ શ્રીસંઘની ભાવભરી વિનતિએ અનેકવાર થઈ ચૂકી હતી. શ્રી કૃષ્ણે એકવાર ઉદ્ધવને કહ્યું હતું, “ ઉધેડ ! મેાહિ ત્રજ વિસરત નાહીં.” શુરુદેવ પણ આ રીતે પંજાબને ભૂલી શકતા નહાતા. પ્રતિક્ષણ પંજામની રક્ષાનું ધ્યાન રહેતું હતું. સત્ય છે કલ્પવૃક્ષની છાયા બધાને માટે સમાન હોય છે, તાપણુ સ્વર્ગ પ્રત્યે તેને પક્ષપાત હાય છે જ. નહિ તે તે નન્દનકાનન-સ્વર્ગ છેડીને પૃથ્વી પર શા માટે આવી પહોંચે ! ગુરુવરને આદેશ થયેઃ સમુદ્રસૂરિને મારી પાસે મેકલે, શ્રી સમુદ્રસૂરિએ આવતાં જ ગુરુદેવને કહ્યું, ‘ગુરુદેવ ! Page #77 -------------------------------------------------------------------------- ________________ નિશાસનન પર હું તે આપને પ્રશિષ્ય સમુદ્ર જ છું. મને સમુદ્રસૂરિ નામથી સ'એધિત કરીને વાત્સલ્યની માત્રા ક્રમ ન કરો.” જેમ શ્રી રામચન્દ્રજીએ રાજ્યસિહાસન પર બિરાજ માન થયા પછી વૃદ્ધ પરિજનોને કહ્યું હતું : “વૃદ્ધ પૂજ્ય પુરુષ, મને તમે રામચંદ્ર ન કહેા. પહેલાંની જેમ માત્ર ‘રામ' કહી. આ રીતે ગુરુદેવ, મને ‘સમુદ્ર' કહીને આદેશ આપે. કૃપા કરી સમુદ્રસૂરિના નામથી સ'એધિત ન કરશે.” ગુરુવર ભાવિવલ થઈ ગયા. ગુરુદેવ એટલ્યા, “સમુદ્ર તે સમુદ્ર જ છે. તેની અગાધતાને કાણુ માપી શકે છે? તમે તા હવે આચાય પદધારક છે. તેથી હવે કેવળ સમુદ્ર માત્ર નથી, પણ ગુણાના રત્નાકર પણ છે. તેથી મારે પણ તમને આચાય માનવા પડે છે. મર્યાદા પાળીશ તે જ શ્રીસ ́ધને પણ મર્યાદા પાળવાના માર્ગ ખતાવી શકીશ.” C ୯ આપણા ચરિત્રનાયક શ્રી સમુદ્રસૂરિનાં નેત્ર કૃતજ્ઞતા સહિત અશ્વએથી પરિપૂર્ણ થઈ ગયાં. અને એ જ રીતે ગુરુવરનાં નેત્ર વાત્સલ્યભાવપૂર્ણ અશ્રુઓથી પરિપૂર્ણ હતાં. આ હૃદયયંગમ દૃશ્ય, ભક્તિ અને વાત્સલ્યનેા પ્રસ`ગ અદ્ભુત અને વણુ નીય હતા. આ ગુરુ-શિષ્યની પ્રેમધારા અલૌકિક હતી. ફાઈ શ્રીમંત પેાતાની લક્ષ્મી સાથે તેા લઈ જઈ શકવાના નથી. હાથે તે સાથે અને જેવાં કર્યાં કરો તેવાં તમારાં ભાગ્ય ડાશે. વલ્લભસુધાવાણી -- Page #78 -------------------------------------------------------------------------- ________________ ૧૭. આદેશને મંગળ આશીર્વાદ શ્રી સમુદ્રસૂરિએ ગુરુદેવનાં ચરણોમાં પિતાનું શિર મૂક્યું. ગગદ ભાવે બેલ્યા, “કૃપાનાથ, હું તે આપને દાસ છું. આપના આદેશનું પાલન એ જ મારા જીવનની સાધના છે. આપનાં ચરણેની છાયા મારા જીવનની સંજીવની છે. પરંતુ વિગનું દુખ પણ વિષમ છે. આપની સેવાથી અધિક લાભ બીજે કયે મને મળવાને છે ?” ગુરુદેવે કહ્યું, “વત્સ સમુદ્ર, કર્તવ્યપદ સદા કાંટાથી પરિપૂર્ણ હોય છે. શું હું મારી આ અસ્વસ્થ દશામાં તમને દૂર કરવા ઈચ્છું ખરે ! પરન્તુ કર્તવ્ય અને સંઘની સેવા સર્વોપરી છે. મારી પછી તમારે જ પંજાબ સંભાળવાને તે છે જ ને? પંજાબી ભકતને તમારા તરફ વિશેષ પ્રેમ પણ છે. એટલે મને કષ્ટ હોવા છતાં તમારું પંજાબ જવું કલ્યાણકારી છે. મારા મંગળ આશીર્વાદ તમારી સાથે છે. મારી સેવાની ચિંતા ન કરશે. તમે દૂર હોવા છતાં આત્માથી તે સર્વદા મારી પાસે જ છે. તમે તે પ્રતિપલ મારી સેવા કરી છે. મારે આત્મા તમારા જેવા શિષ્યથી અત્યંત પ્રસન્ન છે. પંજાબમાં રહીને તમે પૂ. દાદાગુરુજીના મિશનને પૂરું કરશે. એ પણ મારી સેવા જ છે ને !” WWW.jainelibrary.org Page #79 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન આપણા ચરિત્રનાયક શિષ્ય આચાય મેલ્યા : “તહુત્તિ (તથાસ્તુ) ! જેવી આપની આજ્ઞા. આપ મુંબઈમાં રહીને અત્યંત વિશિષ્ટ ભાર સંભાળશે। તે શું હું પજામ શ્રીસંઘની સેવા નહિ કરી શકું ? શ્રી જનકવિજયજી, શ્રી શિવવિજયજી, શ્રી વિશુદ્ધવિજયજી, શ્રી ઇન્દ્રવિજયજી તથા શ્રી અલવ'તવિજયજી મુનિરાજોને ધન્ય છે, જે પ્રતિદિન સવારસાંજ આપનાં શ્રીચરણાના સ્પર્શ કરતા રહેશે. આપની સેવાપરિચર્યા કર્યાં કરશે અને હું' ગુરુદેવ! પાખની શસ્યશ્યામલા ભૂમિથી શીતલ સમીર દ્વારા આપશ્રીનાં ચરણારવિન્દેમાં ભાવવન્દના મેાકલતા રહીશ, એ શીતળ સમીર ચાપાટીના સમુદ્રની લહેરોથી મળીને આપનાં પાવન ગીત ગાયા કરશે. ૫૪ આ રીતે ગુરુદેવ ! ભક્તિના તાર જોડાઈ રહેશે તેમ જ પજાખ અને મુંબઈ ભાવાત્મક એકતાના બંધનમાં ખંધાઈ રહેશે. સારુ' ગુરુદેવ ! આપના વરદ હસ્ત મારા જેવા દાસાનુદાસ પર છે તેા બધા માર્ગના કાંટા ફૂલ ખની જશે. પરન્તુ ગુરુ ભગવંત! મુંબઈનું આપનું કેં વ્યક્ષેત્ર ઘણુ' જટિલ છે. આ વૃદ્ધ કાયાની સુખશાંતિના પણ ખ્યાલ રાખવાની કૃપા કરશેા. આપશ્રીની આ પમાથી કાયા શ્રીસંઘની મેાંધી મૂડી છે. તેના પ્રત્યે અસાવધાન ન રહેવાની પ્રાથના કરુ છું.” શ્રી સમુદ્રસૂરિનાં આવાં હૃદયભેદક વચના સાંભળીને ગુરુદેવ ભાવિવલ થઈ ગયા. પેાતાના પ્યારા ઉત્તરા Page #80 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનર ધિકારી આચાય ના શિર પર હાથ રાખીને મેલ્યા, “સમુદ્ર ! આ મારી કાયા પણ શ્રીસંઘની સેવાને માટે છે. આ પાર્થિવ શરીરની શું ચિંતા કરવી ? જાએ, પંજાબનું કલ્યાણ કરે. શિવાસ્તે પથાનઃ સન્તુ.” (તમારા મા મગળમય હા). ગુરુ-શિષ્યનું આ મિલન અને વિયેાગ સ્વયં એક મહાકાવ્ય છે. તેનું શું વણ્ન કરીએ? બિન્દુથી જ સિન્ધુનું અનુમાન કરવું ઉચિત છે. ગુરુગુણ લિખા ન જાય. આવા હતા અમારા વિશ્વવલ્લભ, કૃપાના ખજાના, પરોપકારની પ્રતિકૃતિ ! અને એવા જ છે અમારા વત માન પટ્ટધર ! ગુરુભક્તિના રસિયા, સેવાના વિલસિયા ! છેવટે ગુરુદેવ આરામ છેડીને છેડીને મધ્યમવર્ગની અવિરામ સેવામાં મગ્ન થઈ ગયા. અને આપણા ચરિત્રનાયક શિષ્યપ્રવર આરામ છેડીને ૫ જાખ તરફ પ્રયાણ કરવા ઉત્સુક મની ગયા. ૫૫ તમે આજે કરોડપતિ છે, લખપતિ છેા, તેનું શું કારણ ? પૂર્વભવમાં તમે એવાં પુણ્યકાર્યાં-કર્માં કર્યાં છે કે લક્ષ્મી તમારી દાસી બની છે. પણ તમે એ પણ જાણા છે કે લક્ષ્મી તા ચંચળ છે. આ પુષ્પનેા ! ભરાસા ? જીવનનું સાકય કરવા માટે માનવસેવા જેવા ખીજે ધર્મ નથી. પૂજન-ભક્તિ બધું કરી ને આત્માને ઉજજવળ બનાવે, પણ આ લક્ષ્મીના તમે ટ્રસ્ટી છે, તેને તમારા જ સ્વામીભાઈ એ (મધ્યમ વર્ગ) માટે વાપરા તેથી તમારુ જીવન ધન્ય ધન્ય બની જશે. - - મહાવીરસુધાયાણી Page #81 -------------------------------------------------------------------------- ________________ ૧૮. વિદાયવેળા આપણા ચરિત્રનાયક પૂ. આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરિજી વાવૃદ્ધ મુનિશ્રી વિચારવિજયજી, મુનિશ્રી વિશારદવિજયજી, મુનિશ્રી પ્રકાશવિજયજી, મુનિશ્રી વસન્તવિજયજી, મુનિશ્રી ન્યાયવિજયજી, મુનિશ્રી નંદનવિજયજી, મુનિશ્રી ઋમતાવિજયજી, મુનિશ્રી નિરજનવિજયજી, મુનિશ્રી પદ્મવિજયજી આદિ મુનિવરેાની સાથે પંજાબ તરફ જવાના દૃષ્ટિબિ ંદુથી તૈયારી કરવા લાગ્યા. ગુરુદેવે પ્રત્યેક મુનિવરને વરદ હસ્ત દ્વારા મંગળ આશીર્વાદ આપ્યા. પ્રત્યેક મુનિવર વન્દના કરતાં કરતાં જુદાઈના દુઃખથી અશ્નપૂર્ણ બની જતા હતા. પોતાના શિરોમણિ ગુરુદેવથી જુદા થવાના સમયે કાને દુઃખ ન થાય! આવા પરોપકારી ગુરુદેવનાં ચરણાની છાયા મહાન પુણ્યના સ્વરૂપ હોય છે, કેણુ આવી શીતળ છાયાને છેડવા ઇચ્છે ? પરંતુ કત વ્યપથને અપનાવતાં કષ્ટથી કડવી ઔષધિ પ્રસન્નતાથી પીવી પડે છે. ગુરુદેવે આશીર્વાદ આપીને પુત્રની જેમ પ્રત્યેક શિષ્યને વિવેકમા ને ઉપદેશ આપ્યું. વિહારમાં સાવધાન રહેવાને ઉપદેશ આણ્યે. કન્યમાગની મુશ્કેલીએ Page #82 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૫૭ સમજાવી. નિરતિચાર ચારિત્ર્યપાલન તેમ જ ઐક્ય પ્રતિ જાગ્રત કર્યા. શ્રીસંઘની શાસનસેવાના સંકેત કર્યો. બધા મુનિવરો નેત્રકમલેથી ભક્તિભાવપૂર્ણ અશ્રુઓને પરાગ વરસાવી રહ્યા હતા. અને બધાથી વિશેષ અશ્રુસરિતા સમુદ્રસૂરિનાં કમલનેત્રોમાંથી વરસી રહી હતી – જાણે શિષ્યવર પૂજ્ય ગુરુવરનાં ચરણકમલેને આ પરાગથી ચર્ચિત કરી રહ્યા, અશ્ચિત કરી રહ્યા, પૂજિત કરી રહ્યા છે. આ ભાવપૂર્ણ ક્ષણોને અનુભવ જ કરી શકાય; વર્ણન કેમ કરી શકાય ? તમે બધાએ મને આચાર્યપદવી આપી પણ શાસનદેવને મારી પ્રાર્થના છે કે હું આ જવાબદારીભર્યા પદને યોગ્ય બનું. જેના સમાજનું કલ્યાણ સાધું. પંજાબની સમુન્નતિ અને જાગૃતિ માટે મારે પ્રાણુ અપુ. જ્ઞાનપ્રચાર માટે જીવનભર સાધના કરું, એટલું જ નહિ જે ગુરુદેવે મને પિતાનો સંદેશવાહક બનાવ્યો છે તે ગુરુદેવના નામને રોશન કર્યું. જેનેજગતના એક અદના સેવક તરીકે મારી શક્તિ, મારી ભક્તિ, મારી બુદ્ધિ, મારી સન્મતિ અને આ કાયા શાસનના ઉદ્યોત માટે સર્વથા હું સમર્પણ કરું. આ મારી ભાવનાઓ પરિપૂર્ણ થાઓ. – વલભસુધાવાણી Page #83 -------------------------------------------------------------------------- ________________ ૧૯વાત્સલ્યની ઉત્કૃષ્ટતા ભાવવિભેર ક્ષણેમાં પણ ગુરુદેવ પિતાનાં કર્તવ્ય પ્રત્યે સજાગ હતા. આવા મહાન સતેને મમતાનાં માહિત બંધન ક્યાંથી બાંધી શકે છે ? તેઓ તે જ્ઞાની તેમ જ શાસ્ત્રપારંગત હોય છે. તેઓ જાણે છે કે નાવ પાણીમાં રહેશે પરંતુ નાવમાં પાણી નહિ રહે. એ જ દશા સોના જીવનની હોય છે. તેઓ સંસારમાં રહેતા છતાં સંસારથી જુદા રહે છે. આવા ભાવવિભેર સમયમાં જ ફાગણ શુદિ ૬ ના રેજ દિલ્હીથી શ્રી કીકાભાઈ, શ્રી ફૂલચંદ શામજીભાઈ, શ્રી શાન્તિલાલ મગનલાલ આદિ હસ્તિનાપુર તીર્થવિષયક પરામર્શ માટે આવી પહોંચ્યા. ગુરુદેવે હસ્તિનાપુર તીર્થના વિષયમાં ઉચિત પરામર્શ દઈને પ્રેરણું આપી કે મંદિરના વાસ્તુકલાના અભાવને દૂર કરીને જીર્ણોદ્ધાર પરમ આવશ્યક છે. નવીન મંદિર આવશ્યક સ્થાન પર બનાવવાં શ્રેયસ્કર છે, પણ તીર્થસ્થાનેનો જીર્ણોદ્ધાર મહાન પુણ્યનું કારણ છે. ગુરુદેવની આ પ્રેરણાનું પ્રત્યક્ષ ફળ આજ હસ્તિનાપુરના ભવ્ય નવીન દેવાલયનાં દર્શન કરતાં પ્રત્યક્ષ થાય છે. કર્તવ્યમાર્ગના અથક પથિક બનીને આપણું ચરિત્રનાયક શ્રી સમુદ્રસૂરિ મહારાજ ઉપરોક્ત Page #84 -------------------------------------------------------------------------- ________________ પ જિનશાસનરન શ્રમણપરિવારથી સુસજ્જ થઈને પૂજ્ય ગુરુદેવની ભક્તિભાવપૂર્ણ વિદાય લઈને પાયધુનીના શ્રી મહાવીર સ્વામીના ઉપાશ્રયે આવી ગયા. સાચા શિષ્ય તે ગુરુચરણેામાં સર્વસ્વ ન્યાંછાવર કરીને પેતાને ધન્ય ધન્ય માને છે. ગુરુશિષ્યની ભિન્નતા મટી જાય છે. ભાવનાની એકાકારતા થઈ જાય છે ત્યારે જ પૂણ સાધુતાની પ્રતિષ્ઠા થાય છે. આવી નિરભિમાનતા તથા એકાકારતા ધન્ય છે. પરન્તુ ગુરુદેવની પણ વાત્સલ્ય કાટિની ઉત્કૃષ્ટતા જોઈએ. આપણા ચરિત્રનાયક આચાય પરિવાર સાથે વિહાર કરવાવાળા હતા તે જ વેળાએ ગુરુમહારાજ પંજાખકેસરી શિષ્યવને ફરી ફરી કે વ્યમાગ નું સૂચન કરાવવાને માટે વાત્સલ્યની સરિતા વહેવડાવવા દૂરના કોટના ઉપાશ્રયથી વિહાર કરીને પાયની શ્રી મહાવીર સ્વામીના ઉપાશ્રયમાં પહેાંચી ગયા. આ આકસ્મિક ગુરુદનથી નૂતન આચાય મહારાજ તથા અન્ય શિષ્યગણ આશ્ચયથી ચકિત થઈ ગયા. વિનમ્રભાવથી પૂછ્યું : “ ગુરુદેવ ! આપશ્રીએ કાટના ઉપાશ્રયથી અહી સુધી પધારવાનુ કષ્ટ શા માટે લીધું ? આપશ્રીની કૃપાવત્સલતા તા અમારા બધા પર સદા. રહે જ છે. ગુરુદેવ ! આ અસમયે આપે શા માટે કષ્ટ લીધુ ?” ગુરુવરે દર્શાવ્યું, “શું આ અસહ્ય વિદાયની વેળાએ પણ હું ન આવું ? તમે અધા ગુરુભૂમિમાં જઈ રહ્યા છે. તમને ધન્ય છે!” ફ્રી માર્ગદર્શન આપતાં કહ્યુ, “જુએ, બધા પરસ્પર પ્રેમથી રહેશે. જે કાંઈ જરૂરિયાત હોય. Page #85 -------------------------------------------------------------------------- ________________ ૬ ૦ જિનશાસનરત્ન તેને માટે આચાર્ય સમુદ્રસૂરિને વિનંતી કરશે. પિતાના સ્વાથ્યનું ધ્યાન રાખશે. વિહાર શાન્તિથી ધીરે ધીરે કરશે. એકબીજાની સેવા–સહાયતા માટે તત્પર રહેશે. સાવધાનીથી આહાર–પાણી કરશે. આચાર્યશ્રી સમુદ્રસૂરિજીની આજ્ઞાનું પરિપૂર્ણરૂપે પાલન કરશે. જ્યાં જ્યાં જાએ ત્યાં સંયમ, તપ અને શાન્તિથી રહેશે. પંજાબમાં પૂજ્ય ગુરુદેવનું નામ ઉજજવલ કરશે. નિરંતર આત્મકલ્યાણ અને સમાજના ઉત્કર્ષની ભાવના રાખશે. તમને બધાને મારા ખૂબ ખૂબ હૃદયપૂર્વકના મંગળ આશીર્વાદ છે.” આ સુધાભરી વાણીથી શિષ્યગણ તરફ કૃપાદૃષ્ટિ કરીને ગુરુદેવે બધા શિષ્ય પર વાસક્ષેપ નાખે. આ દશ્ય ભારે ભાવપૂર્ણ હતું. જાણે વ્રજના બાલગોપાલ પિતાના કૃષ્ણથી વિમુક્ત થઈ રહ્યા છે. બધે શિષ્યસમુદાય આ વાત્સલ્યભાવ પ્રત્યે ખૂબ આનંદિત હતું અને અનુગ્રહીત હતા. આવા ગુરુદેવને પ્રાપ્ત કરવા માટે ગૌરવશાળી હતે. આપણા ચરિત્રનાયક તે હૃદય અને નેત્રેથી દ્રવિત થઈને ખરેખર અશ્વને સમુદ્ર બની રહ્યા હતા, કહી રહ્યા હતા કે આવા દયાળુ ગુરુ બીજે કયાં મળશે ? Page #86 -------------------------------------------------------------------------- ________________ ૨૦. ગુરુભૂમિની સેવા માટે સંચરણ ગુરુદેવના આદેશને શિરોધાય કરીને શ્રી સમુદ્સૂરિજી ઉપરોક્ત શ્રમસમુદાય સહિત લાલવાડી, દાદર પધાર્યા. અહી. ઉપાધ્યાય શ્રી પૂણૅન વિજયજી(આચાર્ય)ની ભાવભીની ભેટ થઈ. કેમ ના થાય ? પૂર્ણાન ક્રમયતા તેમ જ ભાવસમુદ્રની અગાધતા પર્યાયવાચી જ છે ને ? શ્રી સમુદ્રવિજયજી ત્યાંથી અ‘ધેરી પહેાંચ્યા. માગ માં ઉપનગરાનાં ભાગ્યે જગાડતા જગાડતા અનુપમ ગુરુભક્ત ભાવનાઓની સરતામાં અવગાહન કરતા કરતા વિહાર કરી રહ્યા હતા. ગુરુભક્ત શેઠશ્રી ભાગીલાલ લહેરચંદ ઝવેરી આદિએ આપનું અતિ ભવ્ય સ્વાગત કર્યું. વિહારની ઉતાવળ હાવા છતાં ભક્તિભાવપૂર્ણ આગ્રહવશ એક દિવસ વધારે સ્થિરતા થઈ અને પૂજા-પ્રભાવના-વ્યાખ્યાન, સાધર્મિક વાત્સલ્ય આદિ ધાર્મિક કાર્યક્રમ દ્વારા ધર્મોપ્રભાવના થઈ. અંધેરીના ઉપાશ્રયમાં ખિરાજમાન આચાય શ્રીમદ્ વિજયલાવણ્યસૂરિજી મહારાજ તથા પન્યાસ (આચાય) શ્રી સુશીલવિજયજી મહારાજ અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી રહ્યા હતા. આપણા ચરિત્રનાયકનું તેએ સાથેનુ Page #87 -------------------------------------------------------------------------- ________________ ૬૨ જિનશાસનન મધુર મિલન થયું. પન્યાસજી (આચાર્ય મહારાજના આગ્ર| હથી ગુરુવરનું અહીં ઉપદેશ-પ્રવચન થયું. ગુરુવારે પ્રવચનમાં દર્શાવ્યું કે પંજાબકેસરી મહારાજ સાથે સ્વ. પૂ. આચાર્ય સમ્રાટશ્રી વિજયનેમિસૂરીશ્વરજીને કે હૃદયને ભાવપૂર્ણ મધુર મધુર સંબંધ હતા. પૂ. આચાર્ય શ્રી વિજયદર્શનસૂરિ, પૂ. આચાર્યશ્રી વિજયઉદયસૂરિજી, પૂ. આચાર્યશ્રી વિજયનંદનસૂરિજી તેમ જ આચાર્યશ્રી વિજયલાવણ્યસૂરિજી આદિ સાથે સદૈવ કે મધુર સંબંધ હતે. અંતમાં ગુરુવર્યશ્રી વિજયવલલભસૂરીશ્વરજી મહારાજના મધ્યમવર્ગ સંબંધી તેમ જ જૈનસંઘના ઉત્કર્ષ માટેના સમગ્ર કાર્યક્રમને પરિચય આપે હતે. શ્રી સમુદ્રસૂરિજી મહારાજ અંધેરીથી વિહાર કરીને મલાડ તથા બોરીવલી થઈને ચિત્ર સુદિ એકમના અગાશી તીર્થધામે પધાર્યા. અહીં ચૈત્ર સુદિ એકમના દિવસે પૂ. દાદા ગુરુ ન્યાયામ્ભાનિધિ ૧૦૦૮ શ્રી વિજ્યાનન્દસૂરીશ્વરજી મહારાજને જન્મજયંતી ઉત્સવ ઊજવવામાં આવ્યો. મહુવાનિવાસી શ્રીયુત શેઠ હરખચંદ વીરચંદની તરફથી પંચકલ્યાણક પૂજા ભણાવવામાં આવી તથા સાધમી વાત્સલ્ય થયું. અહીં પંજાબી ભાઈ ગુરુભક્ત લાલા રતનચંદજી; શ્રી શાન્તિસ્વરૂપજી, લાલા વિલાયતીરામ, લાલા નાનકચંદજી આદિ દર્શનાર્થે આવ્યા. Page #88 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરન ૬૩ તેઓએ કહ્યું : “ ગુરુમહારાજ ! અમે હુ અને આશ્ચયના ઝૂલામાં ખૂલી રહ્યા છીએ. હ` એટલા માટે કે આપશ્રી પુંજાખ તરફ વિહાર કરી કહ્યા છે. પજામી ભક્તો આપનાં દશન કરીને એવા તેા પ્રસન્ન થશે જેમ વાદળાંઓની ઘટા જોઈ ને માર પ્રસન્ન થાય છે. તેઓ તે આપને કવિકલ્પતરુ આચાય ભગવાનના સાચા મંત્રી માને છે. ઉદ્ધૃવના આગમન પર શ્રીકૃષ્ણના પ્રતિનિધિ રૂપમાં મિત્રરૂપે સ ંદેશવાહક મનીને આવનારનું વ્રજભૂમિમાં જેવુ સ્વાગત થયુ હતુ તેવું જ સ્વાગત આપને ગુરુભૂમિ ૫ જામમાં મળશે. આ તા હ ના વિષય છે. પરંતુ પજામકેસરી ગુરુદેવ ઘણા જ વૃદ્ધ થઈ ગયા છે; આજ તા આપની સેવાની તેએશ્રીને બહુ જ આવશ્યકતા છે ત્યારે આપશ્રી તેમનાથી અલગ કેમ થઈ શકયા? આ એક આશ્ચયના વિષય છે.” આ વચને સાંભળીને ગુરુસ્રર સમુદ્રની આંખે અશ્રુમંદુએથી છલકાઈ ગઈ. ગુરુજીએ કહ્યું: “ભક્તગણુ ! વાત તેા ઠીક છે પરંતુ હું શુરુઆદેશને ગુરુચરણાની સેવા જ માનું છું. ગુરુદેવ જ્ઞાની છે. કાંઈક કલ્યાણકારી વિચાયુ હશે. મારે તે તેઓશ્રીની આજ્ઞા શિરોધાય છે.’ અગાશીથી સેાપાલા આદિ ગ્રામેમાં વિહાર કરતા કરતા ગુરુજી પાલઘર પધાર્યાં. અહીં કેટલીક વાતેાને લીધે સંધમાં બે પક્ષ પડી ગયા હતા. આપણા ચરિત્રનાયક મહારાજે અને પક્ષાને સમજાવીને એકતા કરાવી, તેમ જ જ Page #89 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનનરરનન. સંઘની ઉન્નતિનો ઉપદેશ આપે કે એકતાથી પાલઘર ધર્મપાલકની કીર્તિ પ્રાપ્ત કરી શકશે. પન્યાસ (આચાર્ય) શ્રી દક્ષવિજયજી, મુનિશ્રી મહાનંદવિજયજી આદિ મુંબઈ તરફ વિહાર કરતા અહીં મળ્યા. સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં વિહારમાર્ગને થાક મટી ગયો. સાચે સાધુસંગમ સર્વદા. સુખકર હોય છે. પાલઘરથી બેરીસર થઈ દહાણુ પધાર્યા. અહીં સેવામૂર્તિ મુનિરાજશ્રી ગુલાબમુનિજી આદિ બિરાજમાન હતા. અતિમધુર મિલન થયું. ભવ્ય વાતાવરણ છાઈ ગયું. આપણું ચરિત્રનાયકની અધ્યક્ષતામાં શ્રી મહાવીર જયંતી. ઉત્સવને સમારંભ ઊજવાશે. સાહિત્યપ્રિય શ્રી મનસુખલાલ તારાચંદ મહેતાએ ભગવાનના જીવન અને ઉપદેશ પર મહત્વપૂર્ણ ભાષણ કર્યું. તેમનાં સુપુત્રીએ પણ સ્વલિખિત નિબંધ વાંચે. મુનિવરશ્રી પ્રકાશવિજયજી(આચાર્ય)એ ભગવાન મહાવીરની દીર્ઘ તપસ્યાનું વિવેચન કરતાં કહ્યું કે પ્રભુ આત્મકલ્યાણકારી તેમ જ વિપકારી અન્તિમ તીર્થંકર હતા. તેમનું ઉપમાન બીજે મળવું મુશ્કેલ છે. આચાર્યશ્રી, મુનિશ્રી. પ્રકાશવિજયજી (આચાર્ય) તથા શ્રી ગુલાબમુનિએ બંધ પડેલી પાઠશાળાના ઉદ્દઘાટન. માટે ઉપદેશ આપે. ઉદ્ઘાટન ન થાય ત્યાં સુધી ત્યાં જ બેસી રહેવાને સંકલ્પ જાહેર કર્યો. ચમત્કાર થયો અને ગુલાબની સૌરભ પર છેવટે ભ્રમર મેહિત થયા અને Page #90 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરન તત્કાળ પાઠશાળા ફરી શરૂ કરવાના શ્રીસધે નિશ્ચય કર્યો. આ જ વખતે લગભગ રૂા. ૨૦૦૦૦ (વીસ હજાર)નું શાહુ વનરાજી નવલચંદ્રજીએ પ્રદાન કર્યુ. મહાવીર પ્રભુના જયનાદોથી ઉલ્લાસના વાતાવરણમાં સભા વિસર્જિત થઈ. પ્ અહીથી વિહાર કરી ગેોલવડ થઈ ખેરડી પધાર્યા. જૈન એડિગનું નિરીક્ષણ કર્યુ. વિદ્યાથી ઓને જ્ઞાનપ્રાપ્તિને ઉપદેશ આપ્યા. ઉમરગામના ઉપાશ્રય માટે ઉપદેશ કર્યાં. પરિણામસ્વરૂપ શ્રી નવલચંદજીએ પેાતાની ખાલી પડેલી જગ્યામાં ઉપાશ્રયભવન અનાવવા માટે એક પ્લેટ આપવાની ભાવના પ્રગટ કરી. ક્રૂડ પણ થયું. આ ઉપાશ્રયભવનના નિર્માણનું કાયં સુંદર રીતે ચાલે તે માટે પાંચ મહાનુભાવાની એક સમિતિ નિયુક્ત કરવામાં આવી. આ રીતે ધા પ્રકાશ ફેલાવતા ફેલાવતા શ્રી. વિજયસમુદ્રસૂરિ મહારાજ અનેક ગ્રામાનુગ્રામ વિચરતા વિચરતા વલસાડ પધાર્યાં. અહી સંગીતવિશારદ લાલા ઘનશ્યામદાસજી, લાલા રતનચંદજી, શ્રી ખીમજીભાઈ છેડા આદિ દશનાથે આવ્યા. ભક્તિપૂર્ણ વાતાવરણના મેઘ ભક્તિરસ વરસાવવા લાગ્યા. ભાઈ ઘનશ્યામદાસજીનાં ભક્તિભાવભર્યા ભજનાથી જનતા મત્રમુગ્ધ થઈ ગઈ. જાણે રત્નનિમિત પાત્રમાં સુધાની મનેરમતા શે।ભી રહી હતી. પાખી ભકતા અને ભાઈ છેડાની એવી દિવ્ય ભાવના હતી કે : “ ગુરુદેવની વૃદ્ધાવસ્થા છે, કે અશાતા છે, ગુરુચરણા ન છેડા.'' શ્રી સમુદ્રગુરુએ તેએને ફરીને આશ્વાસન આપ્યું, “ ભક્તગણુ ! હું ગુરુવરથી દૂર Page #91 -------------------------------------------------------------------------- ________________ }} જિનશાસનરત્ન કચાં છું ? શરીરથી દૂર રહેવુ દૂર નથી ગણાતું. આત્મા તા સમીપ જ છે. ગુરુમહારાજની જ્યારે પણ આજ્ઞા હશે ત્યારે તીવ્ર વિહાર કરીને ચરણામાં પહેાંચી જઈશ. આપ સૌ વિશ્વાસ રાખેા.” અહીંથી વિહાર કરી શ્રી સમુદ્રગુરુ સુરત પહેાંચ્યા. વડા ચૌટાના સંવેગી ઉપાશ્રયમાં સ્વાગતપૂર્વક પધાર્યાં. અહી' પૂ. આચાર્ય શ્રી વિજયવિજ્ઞાનસૂરિજી મહારાજ, શ્રી વિજયકસ્તુરસૂરિજી મહારાજ તથા શ્રી વિજયલાભસૂરિજી મહારાજની ભાવભીની ભેટ થઈ. બધા પારાવાર હુ માં નિમગ્ન થઈ ગયા. આચાય વિજયલાભસૂરિજીએ તે કહ્યું કે આ સમયે આપશ્રીની સેવાની ગુરુમહારાજને ઘણી આવશ્યકતા છે. આપણા ચરિત્રનાયકે સંક્ષિપ્તમાં ઉત્તર આપ્યા : “હું ગુરુદેવના દાસ છું. તેમનેા આદેશ ને હુકમ પાળવા જન્મ ધારણ કર્યાં છે.’’ આજે સાધુસમાજની શક્તિ છિન્નભિન્ન થતી જોવાય છે. રાગદ્વેષ વગેરેથી સાધુ પણ કયાં અલિપ્ત રહ્યા છે! હું જોઇ રહ્યો છું-પ્રત્યેક સાધુમાં-તેમાં હું આવી જાઉં છું-પ્રાચીન કાળના મહાપુરુષાનાં તેજ, ત્યાગ કે તપસ્યા ઓછાં થતાં માલૂમ પડે છે. આ વિષે ગ ંભીર વિચાર કરવામાં નહિ આવે તે સાધુજીવનને નિર્વાહ ભયમાં આવી પડશે. વલ્લભસુધાવાણી Page #92 -------------------------------------------------------------------------- ________________ ૨૧. મધુરાં મિલન સુરતમાં સંગ્રામપુરાના સ્થાનકથી સ્થાનકવાસી મુનિશ્રી છે.ટાલાલજી તથા મુનિશ્રી સુશીલકુમારજી આદિ મુનિવરો આચાર્ય વિજયસમુદ્રસૂરિજીનું આગમન સાંભળીને આપને મળવા માટે વડા ચૌટાના ઉપાશ્રયે આવ્યા. મુનિશ્રી સુશીલકુમારજી આન્તર્યાતિપ્રાપ્ત શ્રમણ છે. સવિશ્વધર્મ સમેલનના તે પ્રેરક છે. અદ્ઘિ સા વિશ્વવિદ્યાલય( દિલ્હી )ના તેઓ સંસ્થાપક છે. ભારતના લગભગ મોટા નેતાએ તેમની પાસેથી વિભિન્ન ધાર્મિક સમસ્યાઓ માટે અવસરે માગદશન મેળવતા રહે છે. દિલ્હીમાં ૧૬ મે ૧૯૭૧ થી ૧૯ મે ૧૯૭૧ સુધી અહિંસા શિક્ષક સંઘની ત્રણ દિવસની શિબિર દાદાવાડીમાં થઈ હતી. આપણા હિન્દી ચરિત્રના લેખક ભાઈશ્રી રામકુમાર જૈન(M, A.)ને આ શિખિરમાં રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. મુનિવર સુશીલકુમારજીનાં પ્રવચન ત્રણે દિવસ સાંભળવાના સુઅવસર તેમને મળ્યા હતા. તેએશ્રી સાર્વભામ જૈન ધર્મના મનનશીલ સાધુ છે. સ્વભાવથી સાધુ, ભારત દેશના ભૂષણ તેમ જ માધુર્ય પૂર્ણ વાણીના અધિપતિ છે. આપણા ચાંત્રનાયક પણ સમન્વય ભાવ Page #93 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનન નાના સમુદ્ર છે. વળી મુનિશ્રી સુશીલકુમારજી સાથે તેમને સૌજન્ય પૂર્ણ સંબંધ છે. આ સિવાય જમ્મુ(કાશ્મીર)માં ગૃહસ્થાવાસમાં મળ્યા હતા અને તેમને તત્ત્વાર્થ સૂત્ર (હિન્દી) આપ્યું હતું તથા દિલ્હીના ચાતુર્માસમાં ઉભય મહાત્માઓનું ભાવભીનું મિલન થયું હતું. ઉપાશ્રયનું પૂરું ઠેકાણું ન મળવાથી ગ્રીષ્મઋતુના પ્રચંડ તાપમાં સાથેના બે મુનિવરો પાછા ચાલ્યા ગયા. પણ બીજા મુનિરતન તે ભારે કષ્ટ સહન કરીને પણ ઉપાશ્રય શોધી કાઢવામાં સમર્થ થયાં અને મળવા માટે પહોંચી ગયાં. આ બને મુનિર સાથે આચાર્યશ્રીને ખૂબ સનેહપૂર્ણ વાર્તાલાપ થયે. શ્રી સમુદ્રસૂરિની સૌમ્ય મૂર્તિ તેમ જ સૌમ્ય આત્મા ગ૭ ને પંથની દીવાલને તોડી દે છે. તેઓ તે માનવતાના પૂજારી છે. વળી જેનેની એકતા માટે તે તેમને પરમ ઉલ્લાસ થાય છે. આ મુનિરને સાથેનું મિલન મધુર મધુર હતું. અરસપરસ ભારે આનંદ થયો. અને ભક્તજનોને પણ આ મિલનથી ભારે સંતોષ અને આશ્ચર્ય થયું. સુરતથી વિહાર કરીને ગુરુવર શામાનુગ્રામ ધર્મલાભ પ્રદાન કરતાં કરતાં વડેદરા પધાર્યા. અહીં આપશ્રીનું ભવ્ય સ્વાગત થયું. શ્રીકૃષ્ણના પ્રતિનિધિરૂપે આવેલ ઉદ્ધવનું જેવું સ્વાગત થયું હતું, શ્રી વલ્લભગુરુની સેવામૂર્તિનું પણ એવું જ ભવ્ય સ્વાગત થયું હતું. અહીં WWW.jainelibrary.org Page #94 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનન અનુગાચાર્ય વવૃદ્ધ પન્યાસશ્રી નેમવિજયજી મહારાજ, આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજ, મુનિશ્રી રમણીકવિજયજી(પન્યાસ) મહારાજ, મુનિશ્રી ચંદનવિજયજી (પન્યાસ) મહારાજ, મુનિશ્રી દર્શનવિજયજી મહારાજ (પન્યાસ) આદિ મુનિવરોનું મિલન મધુર મધુર હતું. ખૂબ ઘર્મ સમાગમ રહ્યોઃ સન્તગેડીને લાભ મળે. મૈત્રીભાવનું વાતાવરણ પ્રસારિત થયું. અહીં અમદાવાદથી ગુરુભક્ત ભાઈશ્રી બાબુલાલ મગનલાલ ટોગ્રાફર દર્થનાથે આવ્યા. તેમણે સમસ્ત મુનિરાજને એક સમૂહફેટે લીધે. આ અવસરે પાલીતાણથી વિહાર કરીને મુનિશ્રી જયવિજયજી (પન્યાસ) તથા મુનિશ્રી શાન્તિવિજયજી અહીં આવીને આપને મળ્યા. અહીં સિનેરના ભાઈઓની વિનંતિને માન આપીને સિનેરમાં ચાતુર્માસ કરવાનો નિર્ણય થયે. નર્મદા નદીના તટ પર નિર્મિત શાન્ત વાતાવરણયુક્ત ઉપાશ્રયમાં જ્ઞાનધ્યાન તપની સાધના સુખશાંતિપૂર્વક થઈ. પૂજ્યપાદ આચાર્ય મહારાજના આશીર્વાદથી તથા ઉપાધ્યાય શ્રી પૂર્ણાનંદવિજયજી(આચાર્યની પ્રેરણાથી આપણું ચરિત્રનાયક શ્રી સમુદ્રગુરુએ અહીં સૂરિમંત્રની આરાધના શાતિપૂર્વક કરી. ચાતુર્માસ પૂર્ણ કરીને શ્રી જગડિયા તીર્થના કાર્યકર્તા શેઠ નાથાલાલ મોતીલાલ આદિની વિનંતિને માન દઈને ગુરુવર પિતાના મુનિમંડળ સાથે સિનોરથી જગડિયા પધાર્યા. Page #95 -------------------------------------------------------------------------- ________________ જિનશાસતરન માગશર સુદ પાંચમના રાજ અઠ્ઠાઈ મહાત્સવ, શાન્તિસ્નાત્ર તથા શિખર પર ધ્વજાદંડ આદિના ઉત્સવ થા. કપડવ’જનિવાસી-હાલ મુંબઈનિવાસી શ્રીમાન રમણલાલ નગીનદાસે માલી મેલીને ધ્વજા ચઢાવવાને લાભ લીધેા. પાલેજમાં ચાતુર્માસ કરી મુનિશ્રી પ્રકાશવિજયજી (આચાય'), મુનિ નંદનવિજયજી, મુનિ પદ્મવિજયજી આદિ આપણા ચરિત્રનાયક પાસે પહેાંચી ગયા. ७० અહીંથી વિહાર કરીને અનેાર શ્રીસંઘની વિનતિને માન આપી આપ મુનિમડળ સહિત અનેાર પધાર્યાં. અહી માગશર સુદ દશમના દિવસે સમારેાહપૂર્વક અઢાર અભિષેકના મહાત્સવ, શાન્તિસ્નાત્ર તથા પ્રતિષ્ઠા આદિ થયાં. સઘમાં આખાલવૃદ્ઘમાં આનંદની લહેર લહેરાણી. આનંદમંગળ વતી રહ્યો. અહીંથી મુનિશ્રી વિચારવિજયજી, મુનિશ્રી પ્રકાશવિજયજી (આચાર્ય), મુનિશ્રી જયવિજયજી (પન્યાસ), મુનિશ્રી વસંતવિજયજી, મુનિશ્રી ન્યાયવિજયજી(ગણી), મુનિશ્રીશાંતિવિજયજી તથા મુનિશ્રી સમતાવિજયજી, મુનિશ્રી પદ્મવિજયજી આદિ મુનિમંડળ સહિત આપશ્રી પાછિયાપુર, પાલેજ, સૌમની થઈ ને કાવીતી તથા ગન્ધારતી ની યાત્રા કરી માગશર (હિન્દી પેાષ) વદ તેરસના દિવસે રસદ પહેાંચ્યા. સથે આપનું ભાવભર્યું સ્વાગત કર્યું", શ્રીસંઘના આગ્રહથી આપ ચતુર્દશીના દિવસે અહીં રહ્યા. કાશીપુરાના આગેવાનેાની વિનંતિથી કાશીપુરા જવા Page #96 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરન ૧ નિણૅય થયેા. પહેલાં એક ગુરુભકતે જણાવેલું કે આપ ફ્રી પધારશે। ત્યારે આચાય થઈ ને આવશે. તે વાત સાચી પડી. ગુરુદેવ આચાય ભગવાનનું ચાતુર્માસ ખંભાતમાં હતું. અમારું ચાતુર્માસ પણ ગુરુદેવની સાથે જ થવાનું હતુ પણ એરસદના ગુરુભકત શ્રી જેઠાભાઈ આદિ ખંભાત આવી સત્યાગ્રહ કરીને બેસી ગયા, જેથી આચાય ભગવતે અમને એરસદ ચાતુર્માસ માટે આજ્ઞા આપી. અમારા જવાથી સંઘમાં ઉત્સાહ પ્રસચેŕ. ચાતુર્માસમાં જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિના નામથી લાઇબ્રેરીની સ્થાપના કરાવી. ચાતુર્માસ ખૂબ આન ંદપૂર્વક થયું. ભાગ્યવાના ! પરમાત્માની કૃપા અને પૂર્વ પુણ્યના ઉદ્દયી તમને દાળ-રોટી મળી રહે છે. તમે ભાતભાતનાં ભેાજન પામે છે, પણ જાણેા છેા તમારી આસપાસ શું ચાલી રહ્યું છે? આજે દુષ્કાળ પ્રવતી રહ્યો છે. હુન્નરે લેાકાને એક ટંક ખટ શટલેા નસીબ નથી. ખાળખચ્ચાં ટળવળે છે. ખીજું તે હિં પણ તમારા રોટલામાંથી બટકું બટકું' તમે તમારા જ ભાઈ એને મળે તેવા પ્રશ્નોંધ કરા. તમને તેનુ પુણ્ય મળશે, એટલું જ નહિ, જૈન ધર્મની મનુષ્યદયાનું સુંદર દૃષ્ટાંત તમે પૂરુ પાડશો. વલ્લભસુધાવાણી Page #97 -------------------------------------------------------------------------- ________________ રર. દેવની પ્રબળતા અઘટ ઘટના ઘટે તે માટે ભગવતી ભવિતવ્યતા ભારે પ્રબલ હોય છે. વાસ્તવમાં સમયની બલિહારી છે. આ કાલચક્રની આગળ મોટા મોટા ચક્રવતી પણ નતમસ્તક થઈ જાય છે. સમય સમય બલવાન હૈ, નહીં પુરુષ બલવાન; જંગલમેં અજુન લુટા, વહી ધનુષ, વહી બાણ. હે સમયરૂપી દ્ધા ! તારાં દૈવ તેમ જ કર્મરૂપી શસ્ત્રોની સમક્ષ કોણ યુદ્ધમહારથી પરાજિત નથી થતું? રાજાને ક્ષણભરમાં રંક બનાવી દે અને રંકને ક્ષણભરમાં - રાજા બનાવી દે એ તારું કામ છે. તે પણ સમયચક્રથી વિચલિત થયા વિના ધમે. પથના કર્તવ્યપથ પર તત્પર રહેવું એ જ મહાપુરુષોનું સનાતન કર્તવ્ય છે. - જ્યારે ધર્મ નષ્ટ થઈ જાય છે તે માનવ પણ નષ્ટ થઈ જાય છે. ધર્મની રક્ષા થવાથી જ પ્રાણુઓની રક્ષા થાય છે. તેથી ધર્મની રક્ષા કરે, જેથી તમે સ્વયં નષ્ટ ન થઈ જાઓ. Page #98 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનન ૭૩ અહીં પણ એક એવી જ ઘટના બની ગઈ. આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજ મુનિશ્રી વિચારવિજયજી, મુનિશ્રી વિશારદવિજયજી, મુનિશ્રી પ્રકાશવિજયજી (આચાર્ય) આદિ દસ મુનિએની સાથે ગુરુઆદેશ પ્રમાણે પંજાબ તરફ વિહાર કરી રહ્યા હતા. ગુરુદેવના આશીર્વાદ તેઓની સાથે હતા. ગુરુદેવે ભાવપૂર્ણ વિદાય પણ દીધી હતી. આપણું ચરિત્રનાયક ગુરુદેવના આદેશને માન આપીને નતમસ્તક થઈને પંજાબ તરફ વિહાર કરી રહ્યા હતા. ચાળીસ વર્ષ સુધી ગુરુસેવાના સ્વર્ગમાં રહીને કંટક ભરેલા રસ્તે ચાલી રહ્યા હતા. આપણા ચરિત્રનાયક પિતાનું અહોભાગ્ય માની રહ્યા હતા કે પિતાના પ્રાણપ્યારા ગુરુદેવના આદેશથી વિયેગની કસોટી પર કસાઈને પાર ઊતરી કર્તવ્યને સમુદ્ર પાર કરીને સાચે સમુદ્રસૂરિ બની રહ્યું. પરંતુ વિધિને એ મંજૂર નહેતું. પંજાબકેશરી ગુરુદેવને અભિપ્રાય એ હતું કે જેને મારા પછી પંજાબની રક્ષા કરવાની છે તેને પંજાબની રક્ષા માટે હમણાંથી જ શા માટે પરિચિત ન કરવામાં આવે ? એટલા જ માટે ગુરુદેવે પોતાની અશાતાની પરવા કર્યા વિના પિતાના પ્રિય સેવકને પંજાબ પહોંચવાને આદેશ આપ્યું હતું. પંજાબની તે ગુરુદેવને કેટલી બધી ચિંતા હતી! આચાર્યશ્રી પહેલાં ગુરુદેવશ્રી સોહનવિજયજી ઉપા Page #99 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરન ધ્યાય સાથે પંજામ ગયા હતા ત્યારથી ૫ જાખીને તેમના પ્રત્યે પ્રેમ હતા. લહેરાના ચૈાગી જે ઉપવન સોંપી ગયા, વડોદરાના ચેાગી પણ તેને ખૂબ ખૂબ અભ્યુદય કરવામાં આજીવન મગ્ન હતા. સમસ્ત ભારતીય સ ંઘ એક મુક્તાહાર છે, અને પજાખને ગુરુદેવ તે હારમાં મેરુમણુ સમજે છે. આ માટે જ પેાતાના પ્રિય સમુદ્રને પજાબ માટે આદેશ આપ્યા હતા. સમુદ્ર પણ ગુરુચરણાનું પ્રક્ષાલન છેડીને હિમાલયની દિશામાં ચાલી નીકળ્યા હતા. પરન્તુ હાનહાર તા ખીજું જ હતું. મનુષ્ય તે સાધન છે. કર્મોની મલવતી શક્તિ જ તેની પ્રેરક છે. ७४ આપણા ચરિત્રનાયક શ્રી સમુદ્રસૂરિ તથા મુનિગણ્ મન્દિરજીનાં દર્શન કરી જ્યારે પાછા આવ્યા તે જોયું કે ભાઈ સેવન્તીલાલ ઉપાશ્રયમાં બેઠા છે. શ્રી સૂરિજી તથા બધા મુનિમહારાજો સેવન્તીલાલનું એચિંતું આગમન જોઈ ને આશ્ચય ચકિત થઈ થયા. એટલામાં ભાઈ સેવન્તીલાલે ગુરુદેવના પુત્ર શિષ્યવરના કરકમલેામાં આપ્યું. પત્ર વાંચ્ચેા. હૃદય ભારે મુશ્કેલીથી સંભાળ્યું પણ આંખે ન માની. આંખે તે મેાતી વરસાવવા લાગી. બધા મુનિવરેા આશ્ચયમાં હતા. આપણા ચરિત્રનાયક ભારે કઠિનતાથી ધૈ ધારણ કરીને એલી ઊઠયા: કૃપાનાથે લખ્યું છે. આ શરીર કમજોર થતું જાય છે. તમારી અહી ખાસ છે.’ " જરૂ Page #100 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ત્યારે બધા મુનિમહારાજે ઉદાસ બની ગયા. ગુરુદેવને અશાતા છે તે આપણને અધાને શાતા કેમ હેાઈ શકે ? શ્રીસધના અત્યાગ્રહથી એરસદ તેમ જ કાશીપુરામાં ધર્મોપદેશ દીધેા. મુનિશ્રી વિચારવિજયજી, મુનિશ્રી પ્રકાશવિજયજી (આચાય), મુનિશ્રી વસન્તવિજયજી તથા મુનિશ્રી નન્દનવિજયજીને ધમ તથા સાન્તવના દઈને પંજાખ તરફ વિહાર કરવાની આજ્ઞા આપી. આચાય શ્રી વિજયસમુદ્રસૂરિજી, મુનિ જયવિજયજી (પન્યાસ), મુનિ ન્યાયવિજયજી (પન્યાસ), મુનિ શાન્તિવિજયજી તથા ખાલમુનિ પદ્મવિજયજીએ ગુરુદેવની સેવામાં હાજર થઈ જવા માટે મુંબઈની તરફ વિહાર કર્યાં. ૭૫ જૈન સાધુઓના જગતમાં જોટા નથી. સાધુ, મુનિ, સવગી એ નામેામાં અને તેના ચારિત્ર્યમાં અસાધારણ શક્તિ છે. રાજા મહારાજા, અમીર-ઉમરાવ, શેઠ-શાહુકાર, ધનીમાની, ગરીબતવગર ભક્તિભાવથી શિર ઝુકાવે છે એ તેના તપ-ત્યાગ—સંયમબ્રહ્મચય અને અપરિગ્રહને લીધે જ છે. વઠ્ઠલસુધાવાણી Page #101 -------------------------------------------------------------------------- ________________ ર૩. ગુરુદેવના ચરણમાં ~ ~~ ~ ~ ~~ ~ ~ ~ આપણુ ચરિત્રનાયક શ્રી વિજયસમુદ્રસૂરિજી તથા મુનિમંડળની એવી દશા હતી કે “તન અહીં તે મન ત્યાં અર્થાત્ મુંબઈમાં.” પ્રતિદિન પંદર પંદર, વીસ વીસ, બાવીસ બાવીસ માઈલને તીવ્ર વિહાર કરી રહ્યા હતા. ગુરુદેવના ચરણમાં પહોંચી જવાની તાલાવેલી હતી. ગોચરી, પાણી કે ઊંઘ-આરામનો વિચાર કર્યા વિના વિહાર ઉગ્ર બની રહ્યો હતો. કઈ જગ્યાએ સ્થિરતા કરવાનો સમય નહે. સવારસાંજ બે વખત વિહાર થઈ રહ્યો હતે. અને જ્યારે મુંબઈ પાસે મલાડમાં પહોંચ્યા ત્યારે શેઠ ચંદુલાલ ખુશાલચંદવાળા શેઠ હજારમલજી આદિ ગુરુદેવને પત્ર લઈને આવ્યા. ગુરુદેવનો આદેશ હતું કે ઘાટકેપરમાં ઉપધાન તપ ચાલી રહ્યાં છે તે માટે ત્યાં જઈને તપસ્વીઓને દર્શન દઈને મુંબઈ આવશે. શ્રી સમુદ્રસૂરિ વિચારવા લાગ્યા, ગુરુદેવ કેવા પર માથી છે! પિતાના શરીરની અશાતાને પણ ભૂલી જઈને મને ઘાટકે પર જવાનો આદેશ કર્યો. ગુરુદેવ ભાયખલાનું ચાતુર્માસ પૂર્ણ કરીને ઘાટકોપર પધારી ઉપધાન કરાવવાના હતા. તેથી ગુરુદેવ ઘાટકોપર પધાર્યા હતા. ત્યાં ઉપધાન તપ પ્રારંભ કરાવીને ત્યાંની વ્યવસ્થા ઉપાધ્યાયશ્રી પૂર્ણાનંદ WWW.jainelibrary.org Page #102 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનન 19. ૭૭ વિજયજી(આચાર્ય)ને સોંપીને ગુરુદેવ પાછા મુંબઈ આવી રહ્યા હતા. માર્ગમાં ચેમ્બુરમાં રાત્રિના સમયે એકદમ તબિયત ખરાબ થઈ ગઈ. પરમ ગુરુભક્ત શ્રી ફૂલચંદભાઈ શામજી વગેરે ગુરુભક્તો આવ્યા. શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મંત્રીની વિનંતિથી ગુરુદેવ વિદ્યાલય પધાર્યા. આચાર્યશ્રી સમુદ્રસૂરિ ઘાટકે પર આવી પહોંચ્યા. અહીં ઉપાધ્યાય શ્રી પૂર્ણાનંદવિજયજી મહારાજ (આચાર્ય) સેંકડો નરનારીઓને ઉપધાન તપની ક્રિયા કરાવી રહ્યા હતા. આપણું ચરિત્રનાયક તેમને પ્રેમપૂર્વક માન્યા. તપસ્વીઓએ આપશ્રીના દર્શનથી પરમ આનંદ પ્રાપ્ત કર્યો. આપણું ચરિત્રનાયક આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિ આદિ શ્રમણગણુ ઘાટકેપરથી દાદર થઈને સ. ૨૦૧૦ના પિષ(મહા)વદિ ૩ના રોજ ગુરુની સેવામાં પહોંચી ગયા. આપે ગુરુદેવના ચરણેમાં મસ્તક ઝુકાવ્યું. ગુરુદેવે વરદ હરતથી આશીર્વાદ દેતાં કહ્યું, “મારે સમુદ્ર તે દેડીને મારી પાસે પહોંચી ગયો. હવે મને અપાર શાન્તિ થઈ” શ્રી સમુદ્રની આંખમાંથી ભક્તિનાં આંસુ ખેતી બનીને વરસી રહ્યાં હતાં. આ આંસુએ ગુરુદેવના ચરણને પખાળી રહ્યાં હતાં. આ રામભરત મિલાપથી પણ અધિક દ્રવિત કરે તેવું ગુરુશિષ્યના મિલનનું અનુપમ દશ્ય જેવાવાળા ભક્તસમૂહને ભાવવિભોર બનાવી રહ્યું હતું. સંભવતઃ કૃષ્ણસુદામાના મિલન સાથે આ હૃદયંગમ મિલનની થેડી તુલના કરી શકાય. કારણ કે શિષ્ય સર્વદા સુદામાની જેમ Page #103 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ જિનશાસનરત્ન જ્ઞાનધનના ભિખારી હોય છે, જયારે ગુરુવર ભગવાનની જેમ સર્વદા ભક્તવત્સલ અને જ્ઞાન-ધનના દાની હોય છે. બીજે દિવસે શિષ્યપ્રવર આચાર્ય શ્રી મહાવીર વિદ્યાલય પહોંચ્યા. ગુરુજીનું ભાવપૂર્ણ મિલન થયું. મહાવીર વિદ્યાલયમાં ગુરુભક્ત શેઠ ફૂલચંદભાઈ શામજી આદિ ઉપસ્થિત બધા દર્શક ગદ્ગદ થઈ ગયા. ભક્તિનાં વાદળ વરસી રહ્યાં. મહાવીર વિદ્યાલય અભિષિક્ત થઈ ગયું. ગુરુદેવના આદેશથી શિષ્યપ્રવરે બારસદથી મુંબઈ સુધીના પિતાના ઉગ્ર વિહારનાં સંસ્મરણે સંભળાવ્યાં. ગુરુવરને પિતાના શિષ્યને અગાધ ભક્તિથી પરમ આનંદ થયો. ગુરુદેવના આશીર્વાદને એ ધ્વનિ હતું કે હવે સમુદ્ર બધી રીતે સમર્થ થઈ ગયેલ છે. - આચાર્ય પંજાબકેસરી મહારાજનું સ્વાથ્ય જરા ઠીક થવાથી ગુરુદેવના આદેશથી આપણું ચરિત્રનાયક ઉપધાન તપના માલારેપણ મહોત્સવના અવસર પર ઘાટકોપર પધાર્યા. આનંદપૂર્વક માલારે પણ ઉત્સવ થઈ ગયો. પછી ઉપાધ્યાય શ્રી પૂર્ણાનંદવિજયજી (આચાર્ય) મહારાજ મુનિમંડળ સહિત ગુરુદેવની સેવામાં મહાવીર વિદ્યાલય આવી પહોંચ્યા. થોડા દિવસ ગુરુદેવની સેવામાં રહ્યા. ત્યાર પછી આચાર્ય શિષ્યપ્રવર તથા ઉપાધ્યાય શ્રી પૂર્ણાનંદવિજયજી મહારાજ (આચાર્ય) મુનિમંડળ સહિત લાલબાગ પધાર્યા. અહીં ખૂબ ભાવભર્યું સ્વાગત થયું. ઉપાધ્યાયજી (આચાર્ય મહારાજ તે અહીંથી પાયધુની આદીશ્વરના Page #104 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરન ધમ શાળામાં પધાર્યાં. આચાય શ્રી સમુદ્રસૂરિ પ્રતિદિન લાલઆગથી ગુરુવરની સેવામાં મહાવીર વિદ્યાલય જતા હતા. રાત્રિમાં ત્યાં રહીને પ્રાતઃકાળે લાલમાગ ચાલ્યા જતા હતા. ગુરુદેવ જ્યારે શ્રી કાન્તિલાલ ઈશ્વરલાલને બંગલે મરીન ડ્રાઈવ પધાર્યા ત્યારે પણ આપણા ચરિત્રનાયક આચાર્ય શ્રી આ રીતે ગુરુદેવની સેવામાં નિરંતર જતા રહ્યા. આ રીતે ઉપાધ્યાય શ્રી પૂર્ણાનંદવિજયજી મહારાજ (આગ્રા) પણ ગુરુવરની સેવામાં આવતા રહ્યા. આ રીતે અને શિષ્યપ્રવરા ગુરુદેવની સેવામાં પૂર્ણ રીતે તત્પર રહેતા હતા. પન્યાસ વિકાસવિજયજી (આચાય) લાલમાગના ઉપાશ્રયમાં વ્યાખ્યાન આપતા હતા. અને મુનિશ્રી વિશુદ્ધવિજયજી, શ્રી જનકવિજયજી (ગણી), શ્રી બલવંતવિજયજી (પન્યાસ), શ્રી ન્યાયવિજયજી (પન્યાસ) આદિ સદૈવ ગુરુવરની સેવામાં નિરંતર રહેતા હતા, તેમ જ ગુરુસેવાનું પુણ્ય પ્રાપ્ત કરતા હતા. એવી જ સેવાવૃત્તિ તીર્થંકર નામકમના ઉપાર્જન માટે સમથ હાઈ શકે છે, ७८ પહેલું જ્ઞાન અને પછી ક્રિયા. જ્ઞાન સમાન બીજો કાઈ જીવનદીપ નથી. જ્ઞાન વિના ધર્મની વૃદ્ધિ નથી. વલ્લભસુધાવણી Page #105 -------------------------------------------------------------------------- ________________ CII, ૨૪. પ્રબલ અશાતા વેદની જે જરા-મૃત્યુના ભયને ભગવાન મહાવીરે તપસ્યા દ્વારા વિનિજિત કર્યો હતો, જે જરા-મૃત્યુનું રહસ્ય ભગવાન બુદ્ધ જાયું હતું, તે જરા-વૃદ્ધાવસ્થા અનેક વ્યાધિઓને સાથે લાવે છે. શરીર વ્યાધિમંદિર” કહેવત ત્યારે ચરિતાર્થ થાય છે. ગુરુદેવની કાયા હવે વૃદ્ધત્વ પામવા આવી હતી. પૂર્ણ પથ્યપાલન છતાં વ્યાધિ શરીરને શિથિલ કરી રહી હતી. ગુરુદેવ પિતાના સંયમ અને બ્રહ્મવૃત્તિને કારણે તે બીમારીની વિશેષ ચિન્તા કરતા નહતા. પરંતુ વ્યાધિ શરીર પર પિતાને અધિકાર જમાવવા લાગી હતી. ગુરુદેવ બીમાર રહેવા છતાં સંયમજીવનના નિર્વાહને પૂર્ણ પ્રયાસ કરતા હતા. પરન્તુ દશા એવી થઈ હતી કે જેમ જેમ દવા થતી ગઈ તેમ તેમ રેગ વધતે ગયે. એ માટે જ ગુરુદેવે પિતાના પ્રિય શિષ્ય સમુદ્રસૂરિને પંજાબ જતાં મધ્ય માર્ગમાંથી પાછા બોલાવી લીધા હતા. વિધવિધ પ્રકારની ચિકિત્સા થવા છતાં તે પિતાની નિષ્ફળતા પર સ્વયં દુઃખી હતી કે આવા પરોપકારી સાધુ મહાત્માને પણ અમે કશો લાભ પહોંચાડી શકતાં નથી. હવાફેરને માટે વિદ્યરાજેના પરામર્શથી મહાવીર વિદ્યાલયથી શેઠ કાન્તિલાલ ઈશ્વરલાલને બંગલે પધાર્યા. Page #106 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૮૧ હતા. પરન્તુ હવાફેર કરવા છતાં તેને કેાઈ લાભ ના થયા. અલેપથી, હામિયાપથી ચિકિત્સાની નિષ્ફળતા પછી આયુર્વેદ ચિકિત્સા શરૂ કરવામાં આવી. પુજામના સુપ્રસિદ્ધ વૈદરાજ શ્રી વિનાયકરાલ શર્માને ગુરુભક્ત શ્રી ફૂલચંદભાઈ શામજીએ અમૃતસરથી એટલાવ્યા. તેએ દસબાર દિવસ મુંબઇમાં રહીને ગુરુદેવની ચિકિત્સા કરતા રહ્યા. ગુરુવરનું સ્વાસ્થ્ય જરા ઠીક માલૂમ પડયુ. વૈદરાજની ભક્તિ અને ઔષધ બન્નેને પ્રભાવ જણાવા લાગ્યા. વૈદરાજ પુજાણ જવા ઉત્સુક થયા. પંજાખ જતાં જતાં ગુરુવરની નાડીપરીક્ષા કરીને શેઠશ્રી કાન્તિલાલભાઈને કહ્યું—ગુરુવરની નાડીની ગતિ સારી છે. આચાર્ય શ્રીના ઉજ્જવલ ચારિત્ર્યનું પ્રતિબિંબ તેમાં ઝગમગે છે. ખીમારી વિષમ હતી. મારું કામ પણ મુશ્કેલ હતું, પરન્તુ આચાય - શ્રીના તપેાખલથી ઔષધિઓએ સુંદર પ્રભાવ દર્શાવ્યે છે. શરીરના સાજા ઊતરી ગયા છે. લીવર સારી રીતે પેાતાનું કાર્ય કરી રહેલ છે. મૂત્રગ્રંથિએ પણ અવસ્થાનુસાર ઠીક કાર્ય કરી રહેલ છે. આશા છે આચાય શ્રી ઘેાડા દિવસમાં તે પૂર્ણ આરોગ્ય પ્રાપ્ત કરી લેશે. શેઠશ્રી કાન્તિલાલ, શેઠશ્રી ફૂલચંદભાઈ તથા શ્રી ચન્દુલાલ વધમાન શાહે વૈદરાજશ્રીની ઉત્તમ સેવા, ભક્તિભાવના તેમ જ આયુર્વેદજ્ઞાનની ખૂબ ખૂબ પ્રશંસા કરી. ભાવપૂર્વક તેમને વિદાય આપવામાં આવી. ગુરુદેવે પણ વૈદરાજને મગળ આશીર્વાદ આપ્યા. Page #107 -------------------------------------------------------------------------- ________________ ૨૫. વ્યાધિ શરીરની, ભાવના મનની -~ ~~ શ્રી વૈદ્યરાજ ગુરુ મહારાજની નાડી જઈને અતિશીવ્ર સ્વસ્થ થવાનું કહી ગયા હતા, તે તે તેમના આત્માની સભાવના હતી. પરંતુ આયુકર્મની પ્રચંડતા સદ્ભાવનાઓને કયારે આદર કરે છે? ગુરુદેવની સ્વસ્થ હોવાની આશા ફલાવતી જણાતી નહોતી. અત્યન્ત પ્રભાવશાલી ઔષધિઓ પણ તેનો પ્રભાવ દેખાડી શકી નહિ. સમય ચાલ્યા જતા હતા. સ્વાગ્ય બગડી રહ્યું હતું, પરંતુ ગુરુદેવને આત્મા તે બલવાન બની રહ્યો હતો. કર્મશત્રુ આત્માના પરાક્રમને નિર્જિત કરી શકતો નહતા. ગુરુદેવના મનમાં જૈન સમાજના ઉત્થાન તથા આત્મકલ્યાણની ભાવના એવા જ ઉત્સાહથી પ્રજવલિત થઈ રહી હતી, જેથી પૂર્ણ તંદુરસ્તીના સમયે પ્રજવલિત હતી. અસ્વસ્થ શરીરમાં પણ સ્વસ્થ આત્મા પરાક્રમ દ્વારા કર્મોની નિર્જરા કરી રહ્યો હતે. - અસ્વસ્થ દશામાં એક દિવસ શેઠશ્રી કાન્તિલાલભાઈ, શેઠશ્રી ફૂલચંદભાઈ, શેઠશ્રી મેહનલાલ મગનલાલ, શેઠશ્રી ચંદુલાલ વર્ધમાન, શેઠશ્રી શાન્તિલાલ મગનલાલ, શ્રી મેહનલાલ દીપચંદ ચોકસી તથા પંજાબથી આવેલ જૈન નેતાગણ આચાર્ય પ્રવરની સુખશાતા પૂછવા આવ્યા હતા. બધા ભક્તિભાવથી વિવલ હતા. પંજાબી ભક્તોની WWW.jainelibrary.org Page #108 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનન ૮૩ ભાવનાઓએ ગુરુદેવના હૃદયને ગદ્દગદ કરી મૂક્યું. તેઓની અનન્ય ભકિત તેમ જ શ્રદ્ધાને જોઈને ગુરુમહારાજના હદયપટલ પર ન્યાયામ્બેનિધિ આચાર્ય મહારાજનું ચિત્ર તેમ જ ગુરૂભૂમિ પંજાબનું ચિત્ર દષ્ટિગોચર થયું. આ ભાવનાની તન્મયતામાં આપ થોડો સમય નિમગ્ન બની ગયા. મૌનાશ્રિત બનીને કાંઈક વિચારવા લાગ્યા. થોડા સમય પછી બોલ્યા : મારી હાર્દિક અભિલાષા છે કે ચાતુર્માસ પૂર્ણ થયે પાલીતાણા દાદાનાં દર્શન કરવા જાઉં. દાદા અષભદેવ ભગવાનનાં પિટ ભરીને દર્શન કર્યું. ત્યાંથી વિહાર કરી પંજાબ જાઉં. છેવટના શ્વાસ સુધી ત્યાં જ રહું, અને ત્યાંની પવિત્ર ભૂમિમાં આ પગલિત શરીરને ત્યાગ કરું. આ મારી ભાવના પૂરી થશે શું ?” વાતાવરણ કાંઈક ગંભીર તેમ જ એટલું જ વ્યથાશ્રદ્ધા-કરુણાપૂર્ણ હતું કે ત્યાં આવેલા બધા ગુરુભકત અશ્રુઓથી રૂમાલ ભીજવી રહ્યા હતા. પછી ઘણી મુશ્કેલીથી હૈયે ધારણ કરીને શ્રી ફૂલચંદભાઈ શામજી તથા શ્રી ચંદુલાલભાઈ એ ગુરુરાજને જણાવ્યું કે ગુરુદેવ, આપ મનને પ્રસન્ન રાખે. આપશ્રીની ભાવનાએ અવશ્ય સફલ થશે જ. ગુરુદેવે ભરાઈ આવેલા હૃદયે બધાને માંગલિક સંભલાગ્યું. બધાની સાથે ખમતખામણુ કર્યા. પોતાની રગશયાની પાસે ઊભેલા પિતાના શિષ્યમંડળ તરફ સંકેત કરીને કહ્યું : મેરે ઈસ સાધુએક સંભાલના”. Page #109 -------------------------------------------------------------------------- ________________ < ૨૬. સંદેશનું નવનીત —— — — ગુરુદેવની અસ્વસ્થ તબિયતને લીધે અસંખ્ય ભક્ત સુખશાતા પૂછવા આવતા રહેતા હતા. અનેક ભકતે થેડા દિવસ ગુરુદેવની સેવા માટે રહેતા હતા. તેઓ સેવા અને વિયાવૃત્ત કરીને પુણ્યના ભાગી બની રહેતા હતા. શ્રીયુત રાષભદાસજી મદ્રાસથી આવ્યા હતા. તેઓ ઘણીવાર મુંબઈ આવીને કાર્યવશ મદ્રાસ જતા રહેતા હતા. પણ ગુરુદેવની અધિક અસ્વસ્થતાને કારણે તેઓ આ વખતે મુંબઈમાં ઘણે વખત સ્થિર રહ્યા. શ્રી ઋષભદાસજીની વિદ્વત્તા, ધર્મભાવના, કાર્યકુશળતા તથા સાધનાથી જૈન સમાજ પરિચિત હતે. ગુરુમહારાજના ઉદાર ઉપદેશે તથા ગુરુદેવની શાંતિ તેમ જ વિદ્વત્તાનો તેમના ઉપર ઘણો પ્રભાવ પડ્યો હતો. ત્યારથી તેઓશ્રી સમાજસુધારાની ગહન સમસ્યાઓના સમાધાન અર્થે ગુરુદેવને ઉપદેશ પ્રાપ્ત કરતા રહેતા હતા. સામાજિક, ધાર્મિક, દાર્શનિક બધી જિજ્ઞાસાઓમાં ગુરુદેવના જ્ઞાનને પરિચય તેમને મળી રહ્યો હતે. આવા સેવામૂતિ તેમ જ ધર્મપ્રેમી ભકત પર ગુરુદેવને પરમ પ્રેમ હતો. એક દિવસ શ્રી ઋષભદાસજીએ ગંભીરતાથી જિજ્ઞાસા Page #110 -------------------------------------------------------------------------- ________________ શાસનને ૮૫ પૂર્વક પ્રશ્ન પૂછ્યો : “ગુરુદેવ! વર્તમાન વિષમ સંઘર્ષનાયુગમાં જૈન સમાજની ઉન્નતિ માટે કયા ઉપાય શક્ય છે ?” ગુરુદેવ પરમહર્ષપૂર્વક બેલ્યા : “ભાઈ ઋષભદાસજી! મને જાણીને ખૂબ પ્રસન્નતા થાય છે કે આજે પણ તમારા જેવા ધર્મપરાયણ તથા સમાજકલ્યાણના ઈચ્છુક આ સમાજમાં વિદ્યમાન છે. સમાજસેવાની ભાવના વિના આવી જિજ્ઞાસાના જન્મ પણ કેમ હોઈ શકે ? તે ધ્યાનથી સાંભળે અને મારી દષ્ટિ સમજે. જનસમાજની ઉન્નતિ રૂપી મહેલના પાંચ સ્તંભ છે ? ૧. સેવા ૨. સ્વાવલંબન ૩. સંગઠન ૪. શિક્ષા ૫. જૈન સાહિત્યનું પ્રકાશન તથા પ્રચાર. આ પાંચ વાતે પર જ જૈન સમાજની ઉન્નતિને આધાર છે.” શ્રી ઋષભદાસજીએ આ પાંચ સુધામૃતનું તૃતિપૂર્વક પાન કર્યું. ગુરુદેવના ઉપદેશરૂપી પયનું આ પાવન નવનીત હતું. આથી જ સમાજ બલવાન અને ઉન્નત થઈ શકે તેમાં શંકા કરવા જેવું છે જ નહિ. આ સુધાભર્યા વચનથી ભાઈ ઋષભદાસજીને પૂર્ણ સંતોષ થશે. Page #111 -------------------------------------------------------------------------- ________________ - ~~ ~ ર૭.સાર્વભૌમ જૈનત્વપ્રસારની ભાવના — આચાર્યદેવ ઘણું અસ્વસ્થ હતા, પરંતુ રહી રહીને જૈન સમાજના ઉત્થાનની ભાવના હૃદયમાં આવતી રહેતી હતી. એક દિવસ કોઈ પણ રીતે હૃદય હાથમાં ન રહ્યું. બલવતી દિવ્ય ભાવનાને હૃદયમાં પ્રકાશ થશે : “ સમયે ગચમ મા પમાય ? અનુસાર ગુરુવરે ટેલિફોન કરાવીને મુખ્ય આગેવાનોને બોલાવ્યા. સૂચન મળતાં શ્રી ફૂલચંદભાઈ શામજી, શ્રી ચંદુલાલ વર્ધમાન તથા શ્રી શાંતિલાલ મગનલાલ આદિ આચાર્ય મહારાજની સેવામાં આવી પહોંચ્યા. હાથ જોડીને વિનયપૂર્વક પૂછયું, “ગુરુદેવ ! આપને શું આદેશ છે ? અને સેવાનું શું ફરમાન છે ?” આચાર્ય ભગવાને દર્શાવ્યું, “ભાગ્યશાળીએ ! આ જીવનને કેઈ ભરોસો નથી. તમે બધા જૈન સમાજના અગ્રગણ્ય નેતાઓ છે. મારી ભાવનાને તમે જાણે જ છે. જૈન સમાજના ઉદ્યોત અને કલ્યાણને માટે જૈન સમાજને એક જૈન વિશ્વવિદ્યાલય”ની જરૂર છે. જૈન શાસનની અભિવૃદ્ધિ તેના વિના નહિ થઈ શકે. પ્રત્યેક જૈન શિક્ષિત થઈને ઉન્નત થાય, વ્યાપારની જેમ રાજ્યવ્યવસ્થામાં પણ જૈનેને હિસ્સો હોય, કોઈ ભૂખ્યો ન રહે, કેઈ અજ્ઞાની ન રહે. હું Page #112 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ઇચ્છું છું કે શાસનદેવતા મારી આ ભાવના સફળ કરે. વિશેષતઃ આપણું પ્રાણપ્યારા તારણહાર ગુરુદેવ ન્યાયા ભેનિધિ આચાર્યને સંદેશ જગતના ચોકમાં ફેલાવવા માટે “જૈન તત્ત્વાદશ” ગ્રંથ ટ્રેકટરૂપે અંગ્રેજીમાં પ્રકાશિત થાય અને સમગ્ર સંસારમાં જૈનજેતરમાં તેને પ્રચાર કરવામાં આવે. તેમ જ આ ટ્રેકટે વિશ્વવિદ્યાલયનાં પુસ્તકાલયમાં પણ મેકલવા જોઈએ. એક જૈન સાહિત્ય પરિષદની ચેજના પણ થવી જોઈએ. મારે સંદેશ એ છે કે જન સમાજના સર્વાગીણ વિકાસને માટે જૈન સાહિત્યને વિશેષ પ્રચાર તથા જૈન શિક્ષણ સંસ્થાઓને વિશેષ સુદઢ બનાવવાની આવશ્યકતા છે. તમે બધા ભાગ્યશાળી છે અને જૈન સમાજના સંગઠનના વિચારના છે. તેથી જ તમને કહું છું કે, જે તમે સમાજના કલ્યાણમાં પિતાનું કલ્યાણ માનશે તે. જૈન સમાજને જયજયકાર થશે.” તા. ૧૯-૯-૫૪ના આ પરમ પાવન સંદેશ ગુરુદેવના જીવનને અન્તિમ અને અમર સંદેશ હતું. આજ પણ આ સંદેશ જૈન સમાજના પ્રત્યેક નરનારીના હૃદયપટ પર અમીટ રૂપે અંકિત છે. આ સાર્વભૌમ સંદેશ પ્રકૃતિના કણકણમાંથી ઘેષિત થઈ રહ્યા છે. શ્રીકૃષ્ણના વ્યાપક સંગીતની જેમ પવનના હિલોળામાં, ઝરણના કલકલ નિનાદમાં અને પક્ષીઓના કલરવમાં આજે પણ ગુંજી રહેલ છે. ત્યારે તે ગુરુદેવ બધાના પરમવલલભ–વિશ્વવલ્લભ હતા. Page #113 -------------------------------------------------------------------------- ________________ જુદી ૨૮. વિશ્વવલ્લભ વિશ્વમાં વ્યાપ્ત થઈ ગયા વિક્રમ સંવત ૨૦૧૦ના ભાદરવા સુદિ દશમને દિવસ હતે. આચાર્ય મહારાજનું સ્વાચ્ય આત્મબળને કારણે જરા ઠીક જણાતું હતું, પરંતુ કાયાબલનો જરા જરા હાસ થઈ રહ્યા હતા. સાયંકાળે સ્વાધ્ય તપાસવા વૈદને બેલાવવામાં આવ્યા. તેઓએ નાડી તપાસીને જણાવ્યું કે નાડી વ્યવસ્થિત ગતિમાં લાગતી નથી પરંતુ તેઓને આશ્ચર્ય થયું કે ગુરુમહારાજ પ્રત્યેક ધાર્મિક ક્રિયા તંદુરસ્ત વ્યક્તિની જેમ જ કરી રહ્યા હતા. ધન્ય એ આત્મબળ અને ધન્ય એ ચરિત્રબળ! વૈદ્યોએ ગુરુરાજને થેડું દૂધ લેવા આગ્રહ કર્યો. આ ગ્રહ થવાથી ગુરુદેવે થોડું દૂધ લીધું. પછી કલ્યાણ મંદિર સ્તોત્ર સાંભળવાની ભાવના પ્રગટ કરી. મહાભાઓની આત્મશક્તિની શું પ્રશંસા કરીએ ? તેઓની આત્મશક્તિ અજબગજબની હોય છે. ક્ષુદ્ર વ્યક્તિ વ્યાધિની અતિશયતામાં વિવેક ભૂલી જાય છે. મહાત્મા આવા સમયે અધિક વિવેકી બની ધર્મના આશ્રય ગ્રહણ કરે છે. જેટલું વધારે કષ્ટ, ધર્મને એટલે જ વધારે યાદ કરવું જોઈએ. કારણ કે ધર્મ દ્વારા સંસારમાં અસંભવ વસ્તુ પણ સંભવ બની જાય છે. Page #114 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનન ૮૯ કલ્યાણ મંદિર સાંભળતાં સાંભળતાં ગુરુવર કાંઈક ભક્તિમગ્ન થઈ ગયા. સાયંકાલના પ્રતિક્રમણ પછી આપશ્રી સંથારા પારસી કરીને આરામ કરવા લાગ્યા. સ્વાથ્ય જરા ઠીક માલુમ પડવાથી ગુરુભક્ત સેવાભાવી આચાર્યશ્રી સમુસૂરિ મહારાજ તથા ઉપાધ્યાય શ્રી પૂર્ણાનંદવિજયજી (આચાર્ય મહારાજ રાત્રે ગુરુદેવની પાસે નહોતા. અથવા કોણ જાણતું હતું કે ગુરુમહારાજે . આ બને શિષ્યોને જાણી જોઈને પિતાનાથી અલગ કર્યો હશે. જે રીતે ભગવાન મહાવીરે પિતાના નિર્વાણ સમયે શ્રી ગૌતમ ગણઘરને બીજે મેકલ્યા હતા. તેઓ જાણતા હતા કે આ મારા બંને શિષ્યવરે મારાથી વિમુકત થઈને પાકા વૈરાગ્યના રંગે રંગાઈને બમણા ઉત્સાહથી મારી અનુપસ્થિતિમાં મારા કાર્યને પૂરું કરશે. અને બન્યું પણ તેમ જ કે આજે આ બને શિષ્યવર રામ-લક્ષમણ બનીને ઉત્તર-દક્ષિણ અને દિશાઓના પ્રદેશોમાં અવિદ્યારૂપી તથા હિંસારૂપી તાડકાને વધ કરવામાં નિમગ્ન છે. ભારતની ગ્રામજનતામાં પ્રેરણાનાં પીયૂષ પાવા મુનિશ્રી જનકવિજયજી (ગણો) ગ્રામનુગ્રામ વિચારીને ધર્મને અલખ જગાવી રહ્યા છે. મુનિ ઈન્દ્રવિજયજી મહારાજ . આચાર્ય વડેદરા જિલ્લાના બોડેલી ગામની આસપાસનાં ગામમાં વિચરી હાર પરમાર ક્ષત્રિયોને પ્રતિબંધ કરી માંસ-મદિરા આદિ દુર્વ્યસને છોડાવી જૈન ધર્મમાં દીક્ષિત કરી ધર્મ–સેનાપતિનું કર્તવ્ય કરી રહ્યા છે. શ્રી પ્રકાશવિજયજી મહારાજ (આચાર્ય) પિતાનાં શુભ કાર્યોના પ્રકાશથી સ્વયંપ્રકાશિત છે. હસ્તિનાપુરમાં સ્થપાયેલ Page #115 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરન ખાલાશ્રમ, હાઈસ્કૂલ, ઉત્તરપ્રદેશની મહાસભા આદિ પ્રકાશસ્તંભ ગુરુદેવ આત્મ-વલ્લભના કાન્તિપ્રકાશને આકાશદીપની જેમ પ્રદીપ્ત કરી રહેલ છે. નાના પરંતુ તપશ્ચર્યાના બળથી ખળવાન શ્રીમલવ'તવિજયજી મહારાજ (પન્યાસ) ભરતની જેમ નંદિગ્રામમાં તપ કરી રહ્યા છે. શત્રુઘ્નજયવિજયજી (પન્યાસ) પેાતાના વિનેાદી સ્વભાવથી સમાજના આળસ રૂપી શત્રુને નાશ કરી રહ્યા છે. મુનિ વસ ́તવિજયજી તપશ્ચર્યા કરી આત્મસાધના કરી રહ્યા છે. મુનિશ્રી (પન્યાસ) ન્યાયવિજયજી તથા મુનિશ્રી પદ્મવિજયજી આદિ લવ તથા કુશની સમાન દિગ્વિજય કરી રહ્યા છે. મુનિશ્રી શાંતિવિજયજી શાંત સ્વભાવથી સેવાભક્તિ કરી આત્મશાંતિ પ્રાપ્ત કરી રહ્યા છે. નાની શ્રમણુમંડળી અજ્ઞાન દશાનનના વધ કરવાની શક્તિના સ`ચય કરી રહેલ છે. આચાય શ્રી વિજયલલિતસૂરીશ્વરજી રૂપી અનન્ય ભક્ત હનુમાન ગુરુદેવની જીવન પન્ત સેવા કરીને ગુરુદેવના જીવનકાળમાં જ અમર થઈ ગયા. બિચારા સુગ્રીવશ્રી અનેકાંતવિજયજી મહારાજ તપસ્વી પદ ધારણ કરીને ત્રણ જ વષ માં સ્વગે સિધાવી ગયા. સંભવતઃ શ્રી સમુદ્રસૂરિજી મહારાજે થેં આયુષ્ય શેષ રહેતુ જાણીને ભાઈ ચીમનલાલના ઉદ્ધાર કરવાને માટે અનેકાન્તવિજય બનાવ્યા હતા. ગુરુના મહિમા ગુરુ જ જાણે. દીઘ તપસ્વીના પુત્ર મુનિ જયાન વિજયજી, મુનિ ધમ ર ધરવિજયજી તથા મુનિ નિત્યાન દવિજયજી ગુરુસેવા તથા હાંશે હાંશે અભ્યાસ કરી રહ્યા છે. તેમનાં માતાજી સાધ્વી અમિતગુણાશ્રી તપ કરી નિરા કરે છે. ૯૦ Page #116 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન આજ રાત્રે શ્રીસમુદ્રસૂરિજી તથા ઉપાધ્યાયશ્રી પૂર્ણાન દ્રવિજયજી મહારાજ (આચાર્ય) અને ગુરુચરણેામાં હતા નહિ. કાઈ એવુ અનુમાન કૈમ કરી શકે કે ધાખાખાજ યમરાજ એક ખલબ્રહ્મચારી સયમધારી પર સહસા આક્રમણ કરી બેસશે. અરે દુષ્ટ યમરાજ ! આવે સિતમ ગુજારવે એ તારી દુષ્ટતાની પરાકાષ્ઠા છે. કારણ કે તુ સસારને બધાથી મેટેડ અપરાજિત દાનવ છે. ૯૧ ચક્રવતી, વાસુદેવ, સમ્રાટ, શહેનશાહ બધા તારાથી હારી ગયા છે. પરંતુ વડોદરાના ચમકતા સિતારા પર પણ તારી છાયા પહેાંચશે એવા કેને આભાસ હતા ? અમે બધા ભક્તગણુ અમારા પ્યારા ગુરુદેવને ૬ જીવેમ શરદ: શતમ્ ”નું પ્રતીક માની રહ્યા હતા. પરંતુ કપટી ! તું આયુક સાથે સન્ધિ કરીને આ બાલબ્રહ્મચારી વિરુદ્ધ કપટ કરી રહ્યો છે. મુનિ વિશુદ્ધવિજયજી, મુનિ જિનભદ્રવિજયજી, મુનિજનકવિજયજી, મુનિ બલવંતવિજયજી અને મુનિ ન્યાયવિજયજી તથા મુનિ નીતિવિજયજી આદિ શ્રમણગણુ પણ મહારાજનું આ ષડ્યત્ર ન જાણી શકચા. રાત્રિના દશ થવા આવ્યા હશે. એ વખતે ગુરુમહારાજની નિદ્રા ઊડી ગઈ. શરીરમાં ભારે વેદના થવા લાગી. સાધુએ શરીરને દબાવ્યું. પણ બેચેની દૂર ન થઈ. વારંવાર પડખાં બદલતા રહ્યા પરંતુ નિદ્રા ન જ આવી. સૂતા સૂતા પંચ પરમેષ્ટિના જાપ કરતા રહ્યા. રાત્રિના એ વાગ્યે અચાનક ઊઠીને બેઠા થયા. ચોવીસ ભગવાનાનાં. Page #117 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરન નામ લઈને નવકાર મત્રનેા જાપ કરવા લાગ્યા. આપને અવાજ સાંભળીને મુનિ જિનભદ્રવિજયજી જાગી ગયા. તેમણે આચાર્ય શ્રીને કહ્યું : “ ગુરુદેવ ! હજી પ્રતિક્રમણના સમય થયે નથી. હજી તે રાત્રિના બે વાગ્યા છે. શું આપશ્રીને વિશેષ મેચેની લાગે છે ? ” ૯૨ ગુરુમહારાજ આને કાઈ ઉત્તર ન આપી શકયા. તે તે પચ પરમેષ્ટિના જાપ કરતા જ રહ્યા . શ્રી જિનભદ્રવિજયજીએ બધા મુનિવરે ને જગાડવા અધા ગુરુની પાસે આવી બેઠા. શેઠ કાન્તિલાલભાઈ ને પણ ગુરુદેવની પરિસ્થિતિ જણાવવામાં આવી. તે તથા તેમનું આખું કુટુંબ આવી પહેાંચ્યું. ગુરુમહારાજના સ્વા સ્થ્યની બધાને ચિંતા થવા લાગી. હાજર રહેલા બધા નવકાર મંત્રના જાપ કરવા લાગ્યા. પણ યમરાજે આજ સુધી કેની પ્રાથના સાંભળી છે ? આ પાષણહૃદયી કદી પણ પીગળ્યા નથી, ન પીગળશે. ભીષ્મપિતામહ જેવાને પણ તેણે ન છેડવા તેા પછી અમારી પ્રાથના તા તે કયાંથી સાંભળે ? આચાય પ્રવરની દશા પ્રતિપળ અગડી રહી હતી. બધા ભક્તજનો તથા શ્રમણ વિવશ થઈ ને જોઈ રહ્યા હતા. કાઈ ઉપાય સૂઝતા ન હતા. બધા સસારની અસારતાના વિચાર કરી રહ્યા હતા. વીજળીની ચમકની જેમ, અલિના પાણીની જેમ, વૃક્ષના પાંદડાની જેમ, વાદળાના ચિત્રની Page #118 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનન જેમ આ સંસારના બધા ભેગવિલાસ અસ્થિર છે. આવા બાલબ્રહ્મચારી શ્રી કરુણાનિધિ પર જ્યારે યમરાજ દયા નથી, કરતે તે આપણી પાપીઓની તે શું હસ્તી ? હવે કઈ ઔષધી, કોઈ ઉપાય સૂઝતું ન હતું. બધા ઈચ્છતા હતા કે ગુરુદેવ ન જાય, પાટ પર સુખમાં સૂતા રહે. અમૃતવર્ષા કરતા રહે, ભક્તને હર્ષાતા રહે, પરતુ મૃત્યરૂપી પિશાચિની અતિ ક્રૂર છે. તે તે ઉપવનનાં પ્રિય ફૂલેને પણ જલદી જલદી તોડી લે છે. તે તે ઈર્ષાથી ભરેલી આ માનવભૂમિની શેભાને નથી જોઈ શકતી. છેવટે બધા વિવશ બેસી રહ્યા, દીપશિખા મંદમંદ પડવા લાગી. મારેમથી ૩૪ અહંમને વનિ નીકળી રહ્યો છે. વણજારો વ્યાપારની વસ્તુ સમેટી રહ્યો છે. સ્વર્ગનું દ્વાર ખૂલી રહ્યું છે. કેઈ મહાન આત્માના સ્વાગતની તૈયારીઓ થવા લાગી છે. અપ્સરાઓ આરતીને થાળ લઈને ઊભી રહી છે. પરંતુ પૃથ્વી પર ભાદરવા વદિ દશમીને દિવસે અમાવાસ્યા છવાઈ રહી છે, કોઈ મહાપ્રકાશ સૂર્યમંડળ તરફ જવાને લાગે છે. કોઈ મહાન ઋષિ સપ્તર્ષિએની નગરી તરફ પ્રસ્થાન કરવાવાળા છે. Page #119 -------------------------------------------------------------------------- ________________ ૨૯. અરે ! વજ્રપાત થઈ ગયા! પ્રકાશપુંજ પ્રકાશમાં શરીરની વેદના સમભાવથી સહન કરતાં કરતાં અર્હત્ નામનું ઉચ્ચારણ કરતાં કરતાં પેાતાની જાતને અમર બનાવીને, સંસારને રડાવીને અમારા પ્રાણપ્યારા વલ્લભ, શ્રીસ ંઘના વલ્લભ, વિશ્વવલ્લભ સ. ૨૦૧૦ના ભાદરવા વિદે દશમીને મંગળવારના રાજ રાત્રિના એ ને બત્રીસ મિનિટે સ્વગે સિધાવી ગયા. મુંબઈ અને મુંબઈનાં પરાંએામાં હાહાકાર મચી ગયે. ભારતભરના જૈનસ ઘામાં હાહાકાર મચી ગયા. આલમમાં ગજબ થઈ ગયા. અમારા સેવામૂર્તિ સમુદ્રસૂરિના શેકને કેાઈ પાર નહાતા. ગુરુદેવ ! આ ચાળીસ ચાળીસ વર્ષના સેવકને અન્તિમ સમયે કેમ ભૂલી ગયા ? શું હું એવા કમનસીબ છું કે અન્તિમ સમયે મને પાસે ન રાખ્યા. નાથ ! કાલ સુધી તે જરા જરા શાતા આવતી જતી હતી. આ સહસા વાપાત કેમ થઈ ગયા ! કૃપાનાથ, કાલે મને કહી દીધું હોત કે હું દેવનગરી જઈશ, આ પાપી દુનિયા હવે જરાયે ગમતી નથી. નાથ ! શિષ્યાને, ભકતાને, શ્રીસંઘ વગેરે બધાને છેાડી ગયા અને સમુદ્રને ખબર પણ ન રહી. જ્ઞાની Page #120 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરન ૯૫ ભગવત, જેવી તમારી ઈચ્છા. તમારી ભાવના તમે જાણેા. આમાં પણ સેવકનું કાંઈક કલ્યાણ જ સમજ્યા હશે. કરું ? બધી ગુરુદેવ ! ખળ ! પરંતુ હવે શું તરફ અંધકાર છે. - મા દેખાતા નથી આપે! કે આપના અધૂરાં કાર્યને વધારી શકું અને આપના સાચા શિષ્ય બની રહું. હે શ્રીસ ંઘના આધાર ! હે ભક્તાના હૃદયના હાર, હૈ આત્મગુરુના દુલારા, હૈ દીપચંદના લાલ, આપ એકાએક કેમ ચાલી નીકળ્યા ? હજી તે આપની છાયાની શ્રીસ ધને બહુ જરૂર હતી. ભલે ‘સામાયિક ભાવ' જ મારું શરણુ છે. આવાગમન સંસારને અટલ નિયમ છે. અને આપ ગુરુ ભગવત તે અમર થઈ ગયા, તેને શેક શે ? ગુરુદેવના કાળધમ ના સમાચાર ભારતભરમાં વીજળીની જેમ ફેલાઈ ગયા. મુંબઈનગરીમાં ગુરુદેવના અંતિમ દર્શનને માટે માનવમહેરામણ ઊમટી પડયો. ભક્તાએ વિયાગની અશ્રુધારા વરસાવી, ચેાપાટીનેા સમુદ્ર, ગુરુ સમુદ્ર અને ભક્તોનાં અશ્રુઓના સમુદ્ર : ત્રણ ત્રણ સમુદ્ર ભરતીએટની સાથે શેાકની ગર્જના કરી રહ્યા. સમગ્ર ભારતનાં નરનારીએાના સમૂહ અન્તિમ દશ ના ઊમટી આવ્યા. પંજાબી ભક્તોની દશા ભારે વિષમ થઈ પડી. તેઓ તા કિકત વ્યવિમૂઢ થઈ ગયા હતા. ભારત માત્ર નહિ પણ અમેરિકા, ઇંગ્લેન્ડ આદિ દેશેમાં પણ આ શેકસમાચાર પ્રસારિત થયા. દેશિવદેશામાંથી અનેક શાકસ દેશ આવી રહ્યા. મુંબઈની સમસ્ત જનતા Page #121 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનના શેકસમાચારથી સ્તબ્ધ બની ગઈ હતી. પ્રાતઃકાલ ગુરુ દેવના ભૌતિક દેહને પાલખીમાં બેસાડી ગોડીજીમહારાજના ઉપાશ્રયમાં લાવવામાં આવ્યે. અહીં ઉપાશ્રયના ચેકમાં મેટા ચબૂતરા પર તે શરીરને એ રીતે પ્રતિષ્ઠિત કરવામાં આવ્યું કે દૂરથી પણ ભક્તગણ આપનાં દર્શન કરી શકે. સવાર થતાં જ હજારે નરનારી શહેર અને ઉપનગરથી ગુરુદેવના અન્તિમ દર્શન માટે ઊમટી આવ્યા હતા. સમૂહના સમૂહ આવીને ગુરુદેવના શરીરને સોનાચાંદીનાં ફેલેથી તેમ જ ચાવલ, બદામ અને રૂપિયા પિયાથી વધાવતા હતા. પાયધૂની અને તેની આસપાસના બધા રસ્તા જનસમુદાયથી ભરાઈ ગયા હતા. સવારના જ જિન સમાજના નેતાઓ સમવેદનાપૂર્વક દર્શનાર્થે આવવા લાગ્યા. તેરા પંથ સંપ્રદાયના આચાર્ય શ્રીમાન તુલસીજી પોતાના શિષ્યસમુદાય સહિત આવ્યા હતા તથા વિશ્વધર્મસંમેલનના પ્રેરક વિદ્વાન મુનિશ્રી સુશીલકુમારજી આદિ પધાર્યા હતા. આ સિવાય પૂ. આચાર્યશ્રી વિજય અમૃતસૂરિજી, ઉપાધ્યાયશ્રી વિજયસાગરજી, મુનિ ગુલાબમુનિજી, સાન્તાક્રઝથી મુનિશ્રી ઇન્દ્રવિજયજી, શ્રી જયવિજયજી, સેવાભાવી શ્રી શુભવિજયજી આદિ પચ્ચીસ મુનિવરો પધાર્યા હતા. શ્રમણગણ સિવાય પાલનપુરના નવાબ સાહેબ તેમ જ તેમના અધિકારી વર્ગ, શેઠશ્રી કાન્તિલાલ ઈશ્વરલાલ તથા તેમના પરિવાર, શેઠશ્રી જીવતલાલ પ્રતાપસી, શેઠશ્રી માણેકલાલ ચુનીલાલ, શેઠ ફૂલચંદ શામજીભાઈ, શેઠ ભેગીલાલ લહેરચંદ ઝવેરી, શેઠ મેહનલાલ મગનલાલ, શેઠ ચંદુલાલ વર્ધમાન, શ્રી કાંતિ Page #122 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૯૭ લાલ કોરા, શેઠ નગીનદાસ કરમચંદ સંઘવી, શ્રી ઉદયભાણજી પ્રેમચંદજી, શેઠ ચન્દનમલજી કસ્તુરચંદજી, શેઠ ચંદનમલજી લાલચંદજી, શેઠ મગનલાલ મૂલચંદ, શેઠ દીપચંદજી જીજમલજી, શેઠ રતનચંદ ચુનીલાલ દાલીયા, શેઠ શાન્તિલાલ મગનલાલ, શેઠ જેશીંગભાઈ લલુભાઈ, શેઠ દીપચંદ ચોકસી, શેઠ જગજીવનદાસ શિવલાલ, શેઠ રમણલાલભાઈ, શ્રી ખીમજી હેમરાજ છેડા, શ્રી જીવરાજ ભાણજી, શ્રી ડાહ્યાભાઈ હીરાલાલ શરાફ, શ્રી દીપચંદભાઈ, શ્રી પનાલાલ વેરા, શ્રી મુક્તિલાલ વીરવાડીયા, શ્રી મુક્તિલાલ મણિલાલ આદિ જૈન સમાજના મુખ્ય મુખ્ય આગેવાને આવ્યા હતા. જૈન ભાઈ બહેને સિવાય આપશ્રીના અન્તિમ દર્શન નને માટે હિન્દુ, મુસલમાન, શીખ, પારસી, ઈસાઈ વગેરે ભાઈએ પણ આવ્યા હતા. ધનિક, ગરીબ, નાના મોટા, અધિકારી, વ્યાપારી બધા ગુરુદેવના દર્શનથી પિતાને ભાગ્યશાળી માનતા હતા. ગુરુવરના સન્માનમાં તે દિવસે શેરબજાર, સોનાચાંદી બજાર, ઝવેરીબજાર, એરંડાબજાર, રૂબજાર, દવાબજાર, કાપડબજાર, મસ્જિદબંદર માર્ગનાં બધાં બજાર તેમ જ શહેરનાં ઘણાંખરાં મુખ્ય બજારો બંધ રહ્યાં હતાં. મ્યુનિસિપલ કમિટીનું કાર્યાલય પણ બંધ રાખવામાં આવ્યું હતું. મુંબઈ સિવાય પંજાબ, વડેદરા, અમદાવાદ, કલકત્તા, આગ્રા, સુરત, બેંગાર, પાલીતાણા, પાટણ આદિ નગરમાં પણ દુકાને, યેટલે, કારખાનાં આદિ બંધ રહ્યાના સમાચાર હતા. સર્વત્ર શોકની છાયા છવાઈ ગઈ હતી. Page #123 -------------------------------------------------------------------------- ________________ o, ભવ્ય રમશાનયાત્રા આચાર્યપ્રવરના શરીરને સુંદર જરીથી શણગારેલ પાલખીમાં બિરાજમાન કરવામાં આવ્યું. મુંબઈ તથા બીજા શહેરમાંથી આવેલ લાખ ભાઈએ આ સ્મશાનયાત્રામાં જોડાયા. પંજાબી ભક્ત લાલા રતનચંદજી, શ્રી બૈરાયતિ શાહ આદિ હવાઈ જહાજ દ્વારા દિલહીથી મુંબઈ પહોંચી ગયા હતા. જૈન સંઘના બધા ફિરકાના આગેવાને, વ્યાપારીઓ, અધિકારીઓ, વિદ્યાર્થીઓ, સ્વયંસેવક, અધ્યાપકે, ડેકટરે, વકીલે, ઝવેરીએ, રાજનૈતિક કાર્યકરે તેમ જ હિન્દુમુસલમાન–શીખ-પારસી-ઈસાઈ ધર્મના કેટલાક ભાવિક ભાઈએ આ ભવ્ય સમશાનયાત્રામાં જોડાયા હતા. પચાસ જેટલા પોલીસભાઈઓ, પચાસ જેટલા સારજટે આ સ્મશાનયાત્રાના નિયંત્રણને માટે નિયુક્ત થયા હતા. ગૌડીજી મંદિરથી ભાયખલા સુધી માનવમહેરામણ ઊમટી પડયો હતે. મુંબઈના શાહસોદાગર દાનવારિધિ શેઠશ્રી માણેકલાલ ચુનીલાલ પાલખી ઉપાડવાને માટે રૂ. ૨૦૦૧ની બોલી બેલ્યા હતા. પાલખીની સાથે સાથે હજારે નારીઓ, અનેક બેન્ડ, અનેક ભજનમંડળીઓ ગાતી ગાતી અને બજાવતી બજાવતી સ્મશાનયાત્રા સાથે ચાલી રહી હતી. કારણ કે Page #124 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનને ૯૯ મહાત્માઓનું સ્વર્ગગમન પણ સંસારમાં કલ્યાણ તેમ જ ક્ષેમનું વાતાવરણ પ્રસારિત કરે છે. શરીર તે ભંગુર છે. તેમની કીર્તિલતા તે સદાસર્વદા હરીભરી રહેવાવાળી છે. આપણુ ગુરુદેવ તો કવીશ્વર તથા મુનીશ્વર બંને હતા. તેમની અતિમ યાત્રામાં સમ્મિલિત થવામાં કેણુ ન બડભાગી થવા ઈચ્છે? માર્ગ માર્ગમાં સ્થાન સ્થાન પર દીન -દરિદ્રોને અનાજ, મીઠાઈ, ભેજન તથા રોકડ રકમ વહેંચનવામાં આવતી હતી. - ગુરુદેવની સ્મશાનયાત્રા શરૂ થવા પહેલાં બે ચમત્કાર થયા. એક તે એ જ વખતે આકાશમાં મેઘધનુષ્યને લિસોટે દેખાયે—જાણે દેવવિમાન આવ્યું અને તે બધાએ જે ને ચકિત થઈ ગયા. બીજું સ્મશાનયાત્રા બાણગંગા લઈ જવા માટે શરૂ થઈ. ચંદન ભરેલી ટેકસી પણ તે તરફ જવાની હતી. પણ આપણે કેટલાક અનન્ય ગુરુભક્તો અને આગેવાનેએ વિચાર કર્યો કે બાણગંગાને બદલે જે ભાયખલાના દહેરાસર પાસે ગુરુદેવને અગ્નિદાહ દેવામાં આવે તે જૈન સમાજ માટે એ ભૂમિ દર્શનીય થઈ પડે. મુંબઈના મુખ્ય પ્રધાન શ્રીમાન મોરારજી દેસાઈ આ દિવસે પૂના હતા. આપણા આગેવાનોએ તેમને સંપર્ક સાથ્ય અને શાસનદેવની કૃપાથી તેમણે મંજૂરી આપી અને આ સમાચાર વીજળીવેગે હજારોને મળી ગયા. બધાના હર્ષને પાર નહે. સ્મશાનયાત્રા બાણગંગા તરફ જવાની હતી તેને બદલે ભાયખલા તરફ લઈ જવા નિર્ણય થશે. આનંદ Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ જિનશાસનના ની લહેર લહેરાણ. આ ભવ્ય સ્મશાનયાત્રાનું દશ્ય જોવા રસ્તે રસ્તે હજારો માણસ ઊભા હતા. દુકાને, હવેલીઓ, માળાઓ, અગાશીઓમાં ભાઈઓ-બહેને દર્શનાર્થ ઊભા હતાં. બધાં ગુરુદેવને શ્રદ્ધાંજલિ આપી રહ્યાં હતાં. આ સ્મશાનયાત્રા પાયધૂની, ઝવેરી બજાર, પ્રિન્સેસ સ્ટ્રીટ, કાલબાદેવી થઈને સાંજના ચાર વાગ્યે ભાયખલા. મોતીશા લેનના મોતીશા પાર્કમાં આવી પહોંચી. લાખની માનવમેદની અતિમ દર્શન માટે ઊમટી પડી હતી. બધા ગમગીન હતા. લાખના લાડીલા ગુરુદેવનો અગ્નિદાહ નિહાળવાને તથા ગુરુદેવનાં અંતિમ દર્શન ધરાઈ ધરાઈને કરી લેવા માનવમેદની જામી પડી હતી. સાંજે ૫–૧૫ વાગ્યે ચંદનની ચિતા રચાઈ. આચાર્ય-- શ્રીના દેહને ચંદનની ચિતા ઉપર પધરાવવામાં આવ્યે. હજારે આંખેમાંથી અશ્રુધારાઓ વહેવા લાગી. ગુરુદેવનું મુખારવિંદ આ વખતે પણ સ્મિત રેલાવતું હતું તેમ જ તેજનાં કિરણે પ્રકાશિત થઈ રહ્યાં હતાં. આચાર્યશ્રીના અનન્ય ગુરુભક્ત શેઠશ્રી સાકરચંદ મેતી, લાલ મૂળજીએ રૂા. ૨૧૦૦૧ એકવીસ હજાર એકની બેલીથી આચાર્યદેવને અગ્નિસંસ્કાર કર્યો. ચિતા ભડભડ બળવા લાગી. દિવ્ય જાતિમાં જીત મળી ગઈ. ધન્ય ગુરુદેવ, ધન્ય મુંબઈ! ધન્ય ચારિત્ર્ય, ધન્ય કલ્યાણભાવના ! Page #126 -------------------------------------------------------------------------- ________________ ૩૧. શ્રદ્ધાંજલિ જૈનજગતને ખૂણે ખૂણે શાકનાં વાદળ છવાઈ ગયાં. આચાય શ્રીના સ્વગમનના સમાચાર રેડિયા અને તાર દ્વારા જગતભરમાં પહોંચી ગયા.. થાકેથાક તારા-પત્રો આવવા લાગ્યા. વ માનપત્રોએ લેખા દ્વારા અનુપમ અ'જલિ આપી. કેાઈએ આચાય શ્રીને યુગદ્રષ્ટા કહ્યા, કાઈ એ ૫જાઅના તારણુચર તરીકે બિરદાવ્યા. કેાઈએ સેવામૂર્તિ મહા માનવ કહ્યા. કોઈ એ મધ્યમવર્ગના ખેલી-ઉત્કર્ષ સાધક કહ્યા. કોઈ એ મહાન જ્ઞાતા-કેળવણીના હિમાયતી, કેાઈ એ ક્રાંતિકારી તે કોઈએ શાંતિના ચાહક ને સ્થાપક કાઇએ સમયજ્ઞ શાસનસુધારક કહ્યા. ક્યા. ૧૫૦ જેટલી સસ્થાઓને ઉપક્રમે મુંબઈના પ્રસિદ્ધ આઝાદ મેદાનમાં સર પુરુષ!ત્તમદાસ ઠાકેારદાસના અધ્યક્ષસ્થાને આચાય શ્રીને ભવ્ય અજલિ આપવા વિરાટ સભા ભરાઈ. આ સભામાં જૈન-હિન્દુ-પારસી-મુસલમાન અને ખ્રિસ્તી તેમ જ અધિકારીઓ, ડૉકટરો, વકીલ, વ્યાપારીઓ, વિદ્યાર્થી એ તથા સાધુમહાત્માએ અને હુજારા મહેનાએ ભાગ લીધો હતા. Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ જિનશાસનર જુદા જુદા વક્તાઓએ ગુરુદેવનાં જીવનકાર્યો ઉપર પ્રશંસાનાં પુષ્પ ચઢાવ્યાં અને આચાર્યશ્રીને ભવ્ય અંજલિ આપી નીચેનો ઠરાવ સર્વાનુમતે પસાર થયા : જૈન સમાજના જયોતિર્ધર, સચ્ચારિત્રચૂડામણિ, પંજાબકેસરી આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીના ૨૦૧૦ ના ભાદરવા વદિ ૧૧ બુધવાર તા. ૨૨–૯–૧૪ના રોજ થયેલ સ્વર્ગારોહણથી ભારતને એક મહાન વિભૂતિની ખાટ પડી છે. તેઓશ્રીને ઉપદેશ સમગ્ર સમાજ તથા રાષ્ટ્રને માર્ગદર્શક બની રહેશે. કેવળણીના ક્ષેત્રમાં તેઓશ્રીએ અનેક સંસ્થાઓ દ્વારા અદ્વિતીય કાર્ય કરી પ્રેરણા આપી છે. આપણે તેઓશ્રીના ઉપદેશના અનુગામી બનીએ એવી, શાસનદેવ પ્રત્યે આ સભા પ્રાર્થના કરે છે.” કાળ કાળનું કામ કરે છે. ૮૪ વર્ષની અવિરત સેવા અને કાર્યપરાયણતા તેમ જ હજારો માઈલના પાદવિહાર, ગ્રામાનુગ્રામ પ્રેરણાત્મક પ્રવચને, સંઘ અને મંડળની એકતા માટેના પ્રયાસે, પ્રતિષ્ઠાએ, અંજનશલાકાઓ, જયંતી ઉત્સવ, બાળા-બાળકોના શિક્ષણ માટે જબર આંદોલન, મધ્યમવર્ગના ઉત્કર્ષ માટે પ્રતિજ્ઞાઓ, તપસ્વી જીવન, જ્ઞાન, ધ્યાન, નિદિધ્યાસન, આત્મદષ્ટિ અને આત્મશાંતિ તથા પ્રજવલિત ઉચ્ચ આત્મા, ગુરુદેવના સાચા સંદેશવાહક અને હજારો લાખના તારણહાર, પંજાબના રાહબર પિતાનું જીવનકાર્ય પૂરું કરી ચાલ્યા ગયા. ગુરુભક્તો, સમાજના ઘડવૈયાએ, સમાજસેવકે, શિક્ષણ-- Page #128 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૧૦૩ શાસ્ત્રીઓ, આચાર્યપ્રવરે, મુનિર તથા સાધ્વીજીઓને માટે ધર્મઉદ્યોત-સમાજકલ્યાણ અને રાષ્ટ્રનિર્માણને મહામૂલે સંદેશ મૂકતા ગયા. એ સંદેશ જાગૃતિનાં પૂર રેલાવે અને જૈન સમાજ શકિતશાળી, બલવાન, સંગઠિત, શિક્ષિત બને તે શાસનને જયજયકાર થઈ રહે. ભારતવર્ષ ધર્મભૂમિ-તીર્થભૂમિ અને મહાત્માઓની જન્મભૂમિ છે. ભગવાન મહાવીર, બુદ્ધ જેવા પરમ પુરુષનું સાંનિધ્ય ભારતને મળ્યું છે. મહાત્મા ગાંધીજીએ અહિંસાના સંદેશને જગતના ચોકમાં મૂકીને અનુપમ કાર્ય કર્યું છે. આત્મચિંતન, આત્મધ્યાન અને આત્મકલ્યાણ સાધતાં સાધતાં કરડેનું કલ્યાણ એ સાધુ પુરુષનું અમર કાર્ય છે. ગુરુદેવને સાચી શ્રદ્ધાંજલિ તે તેમનાં અધૂરાં સ્વને સિદ્ધ કરવામાં છે. તેઓશ્રીના શિષ્ય, પ્રશિષ્ય, ભક્તજને, સમાજના ઘડવૈયાઓ અને ગુરુદેવના પ્રેમીઓ એ સ્વપ્ન સાકાર કરવા કટિબદ્ધ થાય તે સમાજની કાયાપલટ થઈ જાય. Page #129 -------------------------------------------------------------------------- ________________ ૩૨. શ્રી સમુદ્રગુરુની જવાબદારી — આ પ્રકાશપ્રદાતા, અજ્ઞાનતિમિરતરણીના અભાવમાં ચન્દ્ર સમાન શાન્ત અને સૌમ્યમૂર્તિ ૧૦૦૮ શ્રી વિજય સમુદ્રસૂરિ મહારાજના ખભા પર શ્રીસંઘના સંરક્ષણ તેમ જ પથપ્રદર્શનનું ઉત્તરદાયિત્વ આપ્યું. વિશેષતા ગુરુદેવનું ઉપવન ગુલશન પંજાબનાં સંરક્ષણ–સિંચનનું દિવ્ય કર્તવ્ય તે આપશ્રીને જ નિભાવવાનું છે. ચાળીસ ચાળીસ વર્ષ ગુરુચરણોની સેવા એકનિષ્ઠાથી કરીને આપે તે ગ્યતા પ્રાપ્ત કરી લીધી છે. - આ અસિધારાવ્રતનું પાલન કરીને શ્રી વિજયસમુદ્રસૂરિ મહારાજે પોતાની વાસ્તવિક ગ્યતા પ્રમાણિત કરી છે. આ સાથે વર્ષોના ગુરુદેવના સચિવકાર્યને આપને પૂર્ણ અનુભવ છે. સમસ્ત ભારતીય શ્રીસંઘ આપની સેવાભાવનાથી પૂર્ણ પરિચિત છે. આપનું નિર્મલ ચરિત્ર સર્વથા નિરતિચાર છે. આપશ્રીની ગંભીરતા, વિવેક દષ્ટિ, દૂરદર્શિતા વગેરે નિર્વિવાદ પ્રશંસનીય છે. પંજાબ કેસરી ગુરુદેવે અનેકવાર આપને પિતાના ઉત્તરાધિકારી કહ્યા છે અને માન્યા છે. એટલે ગુરુદેવના અભાવમાં હવે તે એ જ ગુરુવર્ય આ નૈયાના ખેવૈયા છે. Page #130 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૧૦૫ ગુજરાત, પંજાબ તે ગુરુ-આદેશને કારણ અને રાજસ્થાન જન્મભૂમિ હાઈને આ ત્રણે પ્રદેશને આપ પર પૂર્ણ અધિકાર છે. આપની ગુરુભક્તિ તે અપ્રતિસ્પધી છે. એટલે ગુરુદેવના પટ્ટધર હેઈને સંપૂર્ણ ઉત્તરાધિકાર આપશ્રીએ સંભાળી લીધું છે. સંપૂર્ણ સંઘ, વિશેષતઃ પંજાબ શ્રી સંઘ આપશ્રીને ગુરુદેવના પ્રતિનિધિ માનીને આપશ્રીનાં ચરણકમળમાં ભ્રમરવતુ લીન છે. ધન્ય છે આપની ગુરુભકિત! ધન્ય છે આપની શાલીનતા અને ઉદારતા! ધર્મ અને સંપ્રદાય વચ્ચે એ ભેદ છે કે ધર્મ આત્માના જેવો છે, જયારે પંથ અને સંપ્રદાય એના શરીર જેવા છે. પંથ અને સંપ્રદાય ગુણોની કે ચારિત્ર્યની વૃદ્ધિને બદલે કેવળ ક્રિયાકાંડના ચકરાવામાં જ ઘૂમ્યા કરે છે, તો એ પ્રાણહીન-મૃત કલેવર જેવા બની જાય છે. શુદ્ધ ધમ તો માનવીમાં ગુણાનો વધારો કરે છે અને કઠોર હૃદયને સુસંરકારી અને કોમળ બનાવે છે, ચિત્તને નિર્મળ કરે છે, શરીરને નિઃસ્વાર્થ પણે અને અનાસકતભાવે જુદાં જુદાં કામ સાથે જોડી દે છે; જ્યારે જે પંથ અને સંપ્રદાય ધર્મ, તત્ત્વ વગરનાં બની જાય છે, એ માનવીને મિથ્યાભિમાની બનાવી દે છે, રાગદ્વેષમાં વધારે કરતાં શીખવે છે અને ગુણેમાં વધારો કરવાને બદલે પ્રાયઃ અવગુણ બનાવી દે છે. ધર્મ માનવી-માનવી વચ્ચે હેતપ્રીતને સંબંધ બાંધીને ભેદભાવની દીવાલને દૂર કરીને અભેદ તરફ લઈ જાય છે; પંથ અને સંપ્રદાય તે ભેદભાવની દીવાલો ઊભી કરી દે છે. – વલ્લભવાણી Page #131 -------------------------------------------------------------------------- ________________ ૩૩. નવયુગનાં મંડાણુ ગુરુચરણામાં રહીને શ્રી સમુદ્રગુરુ નિશ્ચિત હતા. ગુરુદેવના આદેશનું પાલન કરવું, સેવા કરવી તેમાં તે પેાતાને ભાગ્યશાળી માનતા હતા. એ જીવનમાં કેટલેા બધા આનંદ હતા ! જેમ પિતાની હયાતીમાં સવ થા સમથ હાવા છતાં પુત્ર નિશ્ચિંત રહે છે, એ જ રીતે સમુદ્રગુરુ પણ નિશ્ચિંત તેમ જ ચેાગધ્યાનમાં મગ્ન હતા. ત્યારે સવાર પડે છે અને કયારે સાંજ થાય છે તેનેા ખ્યાલ પણ તે વખતે રહેતા નહાતા. ગુરુસેવાની એક જ લગન હતી. ગુરુદેવને માટે ગોચરી લાવવી, પાણીનુ પાત્ર ભરીને ગુરુની સન્મુખ ઊભા રહેવું, અશાતાને સમયે પૂર્ણ વૈય્યાવૃત્તિના લાભ લેવે, ખસ આ જ તેમના કવ્યની સીમા હતી. ગુરુસેવા એ જ તેમની દૈનિક દિનચર્યાં હતી. પિતાની હયાતીમાં પુત્રને શાની ચિંતા હાય ? ગુરુદેવની ઉપસ્થિતિમાં શિષ્યને કઈ વાતની ચિંતા ? તેમને તે સ્વગ નુ રાજ્ય અને આનંદની મસ્તી હતી. માના કે સમુદ્રગુરુની એક શહેનશાહ જેવી સ્થિતિ હતી. ܥ ܘ પર`તુ હવે જ્યારે સમુદ્ર ગુરુદેવે પટધરના તાજ પહેરી લીધા છે ત્યારે તે તાજ ફૂલાના નહિ પણ કાંટાના તાજ છે, જૈન સ`ઘની રક્ષાના ભાર છે. યુગ પણ વિષમ થયે Page #132 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરન ૧૦૭ જાય છે. જવાબદારી પણ વધતી જાય છે. પરંતુ આપણા ચરિત્રનાયક ભારે સમર્થતા અને સુગ્યતાથી આ સિંહાસનની શોભા વધારી રહ્યા છે. ગુરુદેવના સ્વર્ગગમન પછી લગભગ સોળ વર્ષોમાં શ્રી સમુદ્રગુરુએ સંઘના કલ્યાણકારી ઘણાં અનુપમ કાર્યો કર્યા છે. તેઓ બધી રીતે આપણા પથપ્રદર્શક તથા રાહબર બની રહ્યા છે. કેમ ન થાય? ગુરુવરને આત્મા સ્વયં ગુણેથી સભર એક સમુદ્ર છે. તેઓશ્રીનું ચારિત્ર્ય સર્વથા નિષ્કલંક છે. તેમને સ્વભાવ ક્ષમાશીલ હેઈને સંપૂર્ણ રીતે સાધુપદ અને આચાર્યપદને ચગ્ય છે. તેમનું જીવન જ પરેપકારને માટે છે. આવા સાધુરન પરમાર્થને માટે જ જન્મ ગ્રહણ કરે છે. શ્રી સમુદ્રગુરુએ પણ પટધરપદ ધારણ કર્યા પછી ગુરુચરણની ભક્તિ તથા ગુરુ ધ્યેયની પૂર્તિ આ બે જ સાધ્યને પોતાની દૃષ્ટિ સમક્ષ રાખેલ છે. સં. ૨૦૧૧ સુધી તે આપને જીવન-ઈતિહાસ ગુરુસેવાને યુગ છે. પછી તેમના કાર્યક્ષેત્રને યુગ આરંભ થાય છે. ગુરુવરના વિગ પછી શ્રી પટધર મહારાજ શ્રેગ્યતાપૂર્વક ઉત્તરદાયિત્વ સંભાળીને અન્ય શ્રમણગાને ઉત્તરદાયિત્વની પ્રેરણા આપતા રહ્યા. કેટલા શ્રમણગણને પદવીઓ આપીને ઉત્તરદાયિત્વના નિર્વાહમાં સહકારિતા પ્રાપ્ત કરી. વિક્રમ સં. ૨૦૧૧ ફાગણ સુદ ત્રીજના રોજ WWW.jainelibrary.org Page #133 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન સુરતમાં ભારે સમારંભપૂર્વક પઢવીપ્રદાન ઉત્સવ ઊજવાયેા. મુનિવર ઈન્દ્રવિજયજી તથા મુનિવર જનકવિજયજીને ગણિપદથી અલંકૃત કરવામાં આવ્યા. સુપ્રસિદ્ધ મુનિપુંગવ શ્રીમાન માહનલાલજી મહારાજના સંપ્રદાયના મુનિવરશ્રી નિપુણમુનિને ગણિપદ્મ તથા પન્યાસપદ્મથી સુશોભિત કરવામાં આવ્યા. તેમના ગુરુવર શ્રી કનક મુનિને આચાય પદથી વિભૂષિત કરવામાં આવ્યા. આ રીતે ભવ્ય વાતાવરણમાં પદવીઓ પ્રદાન કરીને પટધર મહારાજે સમાજમાં પ્રેમ અને સહુચેગને માર્ગ પ્રશસ્ત કર્યાં. આચાર્ય શ્રી વિજયવિજ્ઞાનસૂરિજી મહારાજનું સુરતમાં પ્રેમપૂર્ણાંક મિલન થયું. ૬૦૮ પદવીસમારોહના સમારભ પછી વિહાર કરતાં કરતાં અનેક ગ્રામેાના ભક્તોની ધખધની તૃષા છિપાવીને જગડિયાતી, ભરૂચ, ગન્ધાર, કાવીતી ની યાત્રા કરીને જમ્બુસર (મુનિરત્નશ્રી જનકવિજયજી મહારાજની જન્મભૂમિ) આદિમાં ધર્મ પ્રચાર કરતા કરતા વડાદરા પધાર્યા. વડોદરામાં શ્રીમહાવીરજયતી સમારેાહપૂર્વક ઊજવવામાં આવી. અહીથી વિહાર કરીને ડલેાઇ આદિમાં ધર્મ પ્રચાર કરતા કરતા ખેડેલી પહોંચ્યા. ખેડેલી પરમાર ક્ષત્રિયેાનું મુખ્ય સ્થાન છે. તે ભાઈ એના દર્શન-પૂજનને માટે ભવ્ય શિખરબંધી માઁદિર માટે પ્રેરણા આપી, વૈશાખ સુિ છડના રાજ સમારાહપૂર્વક પ્રતિષ્ઠા કરવામાં આવી. સાધ્વીશ્રી જયન્તપ્રભાની વડી દીક્ષા થઈ. તેમને સાવીશ્રી આંકારશ્રીની શિષ્યા જાહેર કરવામાં આવી. Page #134 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનને ૧૦૯ બેલીમાં અનેક પરમાર ક્ષત્રિયોને જૈનધર્મમાં દીક્ષિત કરવામાં આવ્યા. અહીં સેવામૂર્તિ મુનિરાજશ્રી જિનભદ્રવિજયજી મહારાજ બિરાજમાન હતા. તેઓશ્રીને આ પરમાર ક્ષત્રિા પર ખૂબ ઉપકાર છે. આચાર્યશ્રી વિજયેન્દ્રદિન્નસૂરિજી મહારાજ આદિ પરમાર ક્ષત્રિમાંથી કેટલાક સાધુરતન બન્યા છે. બોડેલીને જુદે ઈતિહાસ વાંચવાથી વિસ્તૃત પરિચય મળી શકશે. બેલી પ્રતિષ્ઠા કરાવીને તે જ દિવસે સાયંકાલના વિહાર કરીને ગામ બહાર રહ્યા. અહીંથી વિહાર કરીને બહાદુરપુર, ડઈ થઈને વડોદરા પધાર્યા. અહીં શ્રી આદીશ્વર પ્રભુના ભવ્ય વિશાળ મંદિરમાં શ્રી પુંડરીક સ્વામીજીની દહેરીમાં ગુરુદેવ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજ્યાનન્દસૂરીશ્વરજી મહારાજની મૂર્તિની સામે ગુરુદેવ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયવલભસૂરીશ્વરશ્રી મહારાજના પ્રતિમાની વૈશાખ સુદિ દશમીના રોજ પ્રતિષ્ઠા કરાવી સમુદ્ર ગુરુવરને ખૂબ ખૂબ આનંદ થયે. અહી'થી વિહાર કરી અમદાવાદ પધાર્યા. અમદાવાદમાં તેમના જ્યેષ્ઠ ગુરુ ભ્રાતા શ્રી મિત્રવિજયજી મહારાજ તથા સાબરમતીમાં બિરાજમાન પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયે દયસૂરીશ્વરજી તથા પૂ. આચાર્ય શ્રી વિજયનંદનસૂરિજી મહારાજ આદિ વિશાળ સમુદાયના દર્શન, વાર્તાલાપ આદિને લાભ લીધે. આ મધુર મિલન હૃદયંગમ બની ગયું. Page #135 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન પછીથી પાનસર આદિની યાત્રા કરીને મહેસાણા આસપાસનાં ગ્રામામાં ધમ પ્રચાર કરતાં કરતાં પાટણ પધાર્યા. અમદાવાદથી વિહાર કરીને આગમપ્રભાકરશ્રી પુણ્યવિજયજી મહારાજ તથા પન્યાસ રમણીકવિજયજી મહારાજ પાટણ પધાર્યાં. પાટણના શ્રીસંઘે બન્નેના પ્રવેશ ભારે સમારેાહપૂર્વક કરાવ્યેા. ખજારેામાં જાતજાતની સજાવટ કરવામાં આવી હતી. સ. ૨૦૧૨ના વૈશાખ વિદે દશમના પ્રવેશ થયે. પાટણમાં શ્રીપંચાસરા પાર્શ્વનાથ પ્રભુના મંદિરના મૂળમાંથી જીર્ણોદ્ધાર થયા હતા. આ નૂતન વિશાળ મંદિરની પ્રતિષ્ઠા અભૂતપૂર્વ શેાભાપૂર્વક કરાવવાની ચેાજના થઈ હતી. ૧૧૦ શીલના મહિમા શીલના પાલનથી શારીરિક, માનસિક અને આધ્યાત્મિક એમ સામુખી વિકાસ થાય છે. શીલ શરીર, મન અને આત્મા એ ત્રણેને બળવાન બનાવે છે. માનવજીવનમાં રહેલ ખરાબ ટેવા, ખરાબ આચરણ, પાંચે ઇંદ્રિયાની ખાટી વૃત્તિએ, મનના ખરાબ વિકા, શરીર સાથે જોડાયેલાં કુવ્યસનેા, ખાનપાન અને વાણીને અસયમ, મૈથુન સેવવાની લાલસા વગેરે બધાય દુગુ ણા તથા અનાચાર!–દુરાચારાને દૂર કરીને જીવનમાં સુંદર વ્ા, સદાચાર, મનમાં ઉત્તમ વિચારા, ઇંદ્રિયામાં સવ્રુત્તિઓ, ખાનપાન તેમ જ મેલવામાં વિવેક અને સુંદર સ્વભાવની સ્થાપના કરીને જીવનને સુસંસ્કારી બનાવીને ઉન્નત સ્થિતિ ઉપર પહોંચાડનાર અને સદ્ગુણાથી શે।ભાયમાન કરનાર જો કોઈ હોય તેા તે શીલ જ છે, વલભ પ્રવચન Page #136 -------------------------------------------------------------------------- ________________ ૩૪. પાટણને પ્રતિષ્ઠા મહોત્સવ પાટણને પ્રતિષ્ઠા મહોત્સવ શાનદાર રીતે ઊજવવાની તૈયારીઓ થવા લાગી. પાટણના આબાલવૃદ્ધના આનંદને પાર નહોતે. નૂતન મંદિર એવું તે કલાત્મક અને ભવ્ય બન્યું હતું કે તેની પ્રતિષ્ઠાની લેકે રાહ જોઈ રહ્યા હતા. આમંત્રણ પત્રિકાઓ દેશના જુદાં જુદાં શહેરમાં મોકલવામાં આવી. રથયાત્રા(વરઘોડે)નો ઉત્સવ અતિ દર્શનીય હતે. રથયાત્રા જેવા માટે શહેરનાં હજારો ભાઈબહેને ઊમટી આવ્યાં હતાં. અગિયાર તે ચાંદીના રથ, હાથી, ઘોડા, મોટરકારે, ઘોડાગાડીઓ, મહેન્દ્રધ્વજ વગેરેથી રથયાત્રા શોભી રહી હતી. આપણું ચરિત્રનાયક આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરિ, પૂ. આગમપ્રભાકર શ્રુતશીલવારિધિ મુનિરશ્રી પુણ્યવિજયજી તથા બીજા મુનિવરેસંઘના આગેવાને, શહેરીઓ, બેન્ડ તથા રંગબેરંગી વસ્ત્રોમાં બહેનો, સાધ્વીજી મહારાજે વગેરે રથયાત્રામાં ચાલી રહ્યાં હતાં. હજારે લોકે રથમાં બિરાજેલ ભગવાનની મૂતિઓના દર્શન કરી રહ્યા હતા. પાટણમાં આનંદની લહેર લહેરાણ હતી. જેઠ સુદિ ૫ ના શુભ મુહુર્ત અને ઉત્તમ લગ્નમાં શ્રી પંચાસરા પાર્શ્વનાથ પ્રભુ આદિ પ્રતિમાઓની પ્રતિષ્ઠા Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ જિનશાસનરત્ન કરવામાં આવી હતી. આ સાથે આચાર્ય શ્રીમદ્ વિજયવલભસૂરિજી મહારાજ, પ્રવર્તકશ્રી કાન્તિવિજયજી દાદા તથા શાંત મૂર્તિ શ્રી હંસવિજ્યજી મહારાજની પ્રતિમાઓ પ્રતિષ્ઠિત કરવામાં આવી હતી. આ પ્રસંગે સાધર્મિક વાત્સલ્ય પણ ઘણુ થયા. પ્રતિષ્ઠા થયા પછી હજારે નરનારીઓ દર્શનાર્થે ઊમટી પડ્યાં હતાં. શ્રી પંચાસરા પાર્શ્વનાથનો જયજયકાર થઈ રહ્યો હતે. જેઠ સુદિ અષ્ટમીના દિવસે ન્યાયામ્બેનિધિ દાદા ગુરુશ્રી વિજયાનંદસૂરિ મહારાજની નિર્વાણજયંતી સમારેહપૂર્વક ઊજવવામાં આવી હતી. આ બધા મહેત્સવથી પાટણ નગરીમાં જૈન શાસનને પ્રભાવ અતિ દિવ્ય રૂપે શેભી રહ્યો હતે. પાટણની પાસે એક કુણઘેર ગામ છે. ત્યાં ઉપાશ્રયના નિર્માણ માટે ગુરુદેવે ઉપદેશ કર્યો, ફન્ડ એકત્રિત થઈ ગયું. - જામનગર આદિ શહેરથી ચાતુર્માસ માટે વિનતીઓ આવી હતી. શ્રીસંઘના પત્રે ને તાર પણ આવ્યા. પાટણ શ્રીસંઘના નગરશેઠ આદિએ પાટણના ચાતુર્માસ માટે વિનતિ કરી. ગુરુદેવના જયનાદેથી પાટણની વિનંતી સ્વીકારાઈ. જેઠ સુદિ દશમીના રોજ આગમપ્રભાકર શ્રી પુણ્યવિજયજી મહારાજ આદિએ અમદાવાદ તરફ વિહાર કર્યો. ગણિવર્ય શ્રી જનકવિજયજી મહારાજ તથા મુનિ શ્રી જિતવિજયજી મહારાજે વિદ્યાભ્યાસ કરવાની ભાવનાથી તેમની સાથે વિહાર કર્યો. Page #138 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનને ૧૧૩ આ પાટણના ચાતુર્માસમાં ગણિવર્ય ઈન્દ્રવિજયજી મહારાજ (આચાર્ય) તથા મુનિ શિવવિજયજી, મુનિશ્રી વિશુદ્ધવિજયજી, મુનિશ્રી વિશારદવિજયજી, મુનિશ્રી બલવંતવિજયજી (પન્યાસ), મુનિશ્રી જયવિજયજી (પન્યાસ), ન્યાયવિજયજી (પન્યાસ) આદિ ચૌદ ઠાણુ હતા. મુનિશ્રી જ્યવિજયજી તથા શ્રી પદ્મવિજયજીએ રાજકાવાડાના ઉપાશ્રયે ચાતુર્માસ કર્યું. આ રીતે ગુરુવલ્લભના પટધર પાટણનગરીને સ્વર્ગ સમાન અલંકૃત કરી રહ્યા હતા. ડાં વર્ષ પહેલાં ગુરુસેવાના ચક્રવર્તી મહારાજ આજ શ્રીસંઘની વ્યવસ્થા અને ઉત્કર્ષ માં ચક્રવર્તી બની રહ્યા હતા. આ રીતે આપણું ચરિત્રનાયક ઉત્કર્ષના પરમ શિખર પર પહોંચીને સર્વદા એવી ભાવના રાખે છે કે જેના સમાજના બધા સંપ્રદાયના સાધુ પિતાની વિશિષ્ટતાઓ સુરક્ષિત રાખીને એક મંચ પર સાથે બેસીને સર્વસાધારણના કલ્યાણ માટે કાર્ય કરે. જૈનધર્મનાં મૂળ તત્ત્વ તે એક જ છે. આપણે અનેકાંતવાદી બનીને મહાન ઉદ્દેશોની એકતાના સાધક કેમ બનીએ? નાની નાની ક્રિયાની વિભિન્નતાઓમાં મૂળતત્વને શા માટે ભૂલી જવું ? રેતીના ઢગલામાં અમૂલ્ય મતી ભર્યા પડયાં છે. તેને શોધીને સંગઠનને એક દિવ્ય હાર બનાવીએ. આપશ્રીનું ધ્યાન સર્વદા અહિંસા, આસ્તિકતા અને સંગઠન માટે જ રહેતું હતું. આપની ઉદાત્ત ભાવના Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ જિનશાસનરન ગચ્છ પંથ આદિની સકીતાના ક્ષેત્રમાં કદી પણ હતી જ નહિ. “ સવિજીવ કરુ` શાસન સિ ”ની ભાવના આપશ્રીના આત્મામાં આતપ્રેત અને જવલંત હતી. ધન્ય છે એવા મહાત્માને ! ગુરુ મહારાજની સૌથી મેાટી વિશેષતા તેમની સમરસતામાં છે. સુખદુઃખ, આશાનિરાશા, કાયા, કંચન પ્રતિ ન તેમને મેાહ છે, ન વિષાદ. આ સમરસ વૃત્તિ જ સાધુતાના પ્રમુખ ગુણુ છે. તેમની સૌમ્ય શાંત મુદ્રાથી જ તેમની સમરસતા ટપકે છે. એટલે ભક્તગણુ તેમના ચરણામાં સ્વયં નતમસ્તક થઈ જાય છે. Page #140 -------------------------------------------------------------------------- ________________ ૩૫. પાટણમાં ધર્મપ્રભાવના — પાટણ એ ભારતનાં પ્રાચીન અને સુપ્રસિદ્ધ શહેરમાંનું એક હતું. પાટણની સમૃદ્ધિની યશગાથા દેશવિદેશના મુસાફરોએ ગાઈ છે. હીરા-મોતી-માણેકનાં બજારો અને ગગનચુંબી મંદિરે (વિહારે) તથા ભવ્ય મહાલથી પાટણ એક સમૃદ્ધિશાળી શહેર હતું. પાટણના જ્ઞાનભંડારને જગતના સાહિત્યમાં અમૂલ્ય ફાળે છે. પાટણ એટલે શૂરતા, સત્યતા, પવિત્રતા અને સાહસિકતાનું ધામ. પાટણને રજકણે રજકણે, ખંડેરે ખંડેરે, મંદિરે મંદિરે, ભંડારે ભંડારે અને મુનિએ મુનિએ જૈન સાહિત્ય, કળા અને સંસ્કૃતિને અમર ઇતિહાસ છે. શ્રી હેમચંદ્રાચાર્ય, શ્રી અભયદેવસૂરિ, શ્રી મલયગિરિ, શ્રી યશચંદ્ર, સમપ્રભાચાર્ય, પ્રજ્ઞાચક્ષુ રાજકવિ શ્રીપાલ, તેને પુત્ર સિદ્ધપાલ, પૌત્ર વિજયપાલ, ગણપતિ વ્યાસ, વાલ્મટ, સોમેશ્વર, સુભટ, હરિહર, નાનાક પંડિત, અરિસિંહ, અમરચંદ અને વસ્તુપાળ વગેરે વિદ્વાનેથી પાટણ એક વખત વિદ્યાનું કેન્દ્ર હતું. WWW.jainelibrary.org Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ જિનશાસનરત્ન પાટણ મંદિરનું નગર ગણાય છે. કેટલાંક મંદિરે તે કલાત્મક અને દર્શનીય છે. પાટણનાં મંદિરોમાં જૈનકલા, જૈનશિપ અને જૈન સ્થાપત્ય તથા જૈનસંસ્કૃતિનાં દર્શન થાય છે. પાટણે મુંજાલ, શાન્ત, આશુક, સજજન, ઉદયન, - સેમ, આંબડ, કદ, ચંડશમ, દામૈદર, દાદાક, મહાદેવ, ગાંગિલ, યશે ધવલ જેવા મહાઅમાત્ય, મંત્રીઓ, સેનાપતિઓ અને સંધિવિગ્રહકે આપ્યા છે. પાટણના સંઘવી સમરસિંહે પિતાના અસાધારણ રાજકીય લાગવગથી શત્રુંજય તીર્થને સમુદ્ધાર કરાવ્યું હતું. આ પાટણ જે જૈનપુરી ગણાય છે તેમાં આપણું ચરિત્રનાયક શ્રી સમુદ્રસૂરિજીએ ગુરુદેવના વિગ પછી સૌથી પ્રથમ ચાતુર્માસ સં. ૨૦૧૧માં કર્યું. આ પ્રકૃતિનો જાણે સંકેત ન હોય કે ગુરુપદધારી આપની પાટ પરંપરાને યુગયુગો સુધી જયવંતી રાખે, દાદા ગુરુશ્રી વિજયાનંદસૂરિજીને ગુલશન ચિરકાળ સુધી ફૂલેફા રહે. ગુરુદેવશ્રી વિજયવલ્લભસૂરિજીની જન્મજયંતી અત્યંત સમારોહપૂર્વક ઊજવવામાં આવી. શ્રી સંતરાય ભણસાળીના સંરક્ષણ નીચે વરકાણ ભજનમંડળી, સ્થાનિક ભજનમંડળીએ, બેન્ડ વગેરેથી શોભતો આ ઉત્સવ પાટણનગરીમાં અનુપમ બની ગયે. સ્વ. ગુરુદેવે પાટણમાં શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિર માટે સમાજનાં બહેન Page #142 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરન ૧૧૭ ભાઈઓને મહાલે મહાલ્લે સભા ચૈાજીને પ્રેરણાનાં પીયૂષ પાયાં હતાં. આજે આ જ્ઞાનમંદિર પાટણની શૈાભા ખની રહેલ છે. આપ્તજનાનાં ગુણકીન સમાજની રગરગમાં નવા પ્રાણ પૂરે છે. પાટણમાં ગુરુદેવની પ્રેરણાથી સારી ધમ પ્રભાવના થઈ, વલ્લભ સ્મારક ફંડમાં એક હજારનું ફંડ થયું. વ્યાખ્યાનમાં વિપાક સૂત્ર સંપૂર્ણ કર્યું. પંજાબ જવાની ભાવના જ્વલંત હતી પણ ગુરુભક્તશ્રી પ્રસન્નચંદ્રજી કાચર ગુરુદેવના દર્શીને આવ્યા અને પાલીતાણામાં શ્રી વલ્લભવિહાર મંદિરની પ્રતિષ્ઠા માટે પ્રાર્થના કરી. ને કાર્ય પણુ જરૂરી હતું તેથી વૈશાખ સુદિમાં તે માટે મુહૂત નક્કી કરવામાં આવ્યું. સાથે સાથે પંજાખી જૈન ધર્મશાળાનું પણ શુભ મુહૂત તે અરસામાં જ આવતું હાવાથી પાલીતાણા તરફ વિહાર કરવા નિણૅય થયેા. ગુરુદેવની ભાવના પાલીતાણા પ્રતિષ્ઠાકા પતાવી પંજાબ જતાં જતાં રસ્તામાં પ્રખર શિક્ષાપ્રચારક, મરુધરાદ્ધારક, આચાર્ય દેવશ્રી વિજયલલિતસૂરિજી ગુરુવરની કર્મ ભૂમિને કેમ છેડી શકાય ? પાટણમાં ૧૭-૧૦-૧૯૫૫ના સક્રાતિ ઉત્સવ ઊજવવામાં આળ્યેા. પંજાખથી લા. વિજયકુમાર, શ્રી શાંતિસ્વરૂપજી, શ્રી રતનચંદ્રજી તથા શ્રી વિલાયતીરામજી આવ્યા હતા. Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ જિનશાસનરત્ન મુંબઈ દેશી નાટક સમાજની વિનતિથી તેના માલિકને સંદેશ મોકલ્યો કે ભાગ્યશાળીઓ ! અમે તે ચેરાસીના પરિભ્રમણનું નાટક ખેલી રહ્યા છીએ. સંસારી નાટકોને માટે અમે કેમ સંદેશ આપી શકીએ? અમારી ભાવના તે એવી છે કે ચારિત્ર્યનાટક ખેલે, જેથી મુક્તિપુરીને નિવાસ પ્રાપ્ત કરી શકાય. વરાણા વિદ્યાલયના આજીવન કાર્યકર્તા શ્રી સંપતરાજજી ભણસાળીની દીર્ઘ સેવાના ઉપલક્ષમાં શ્રી પાટણ સંઘના ભાઈઓ તરફથી તેમને અભિનંદનપત્ર અર્પિત કરવામાં આવ્યું. ૧૬–૧૧–૫૫ કાર્તક સુદિ બીજના રોજ સંકાંતિ ઊજવાઈ. વિશેષતા એ હતી કે આ દિવસે કલિકાલકલ્પતરુ ગુરુદેવને જન્મદિન હતું. કેટલો સુંદર સુભગ સંગ ! જાણે આજ સમગ્ર ભારતને સંઘ ગુરુદેવનાં ધર્મપ્રભાવના અને જ્ઞાનપ્રચાર તથા મધ્યમવર્ગનાં કલ્યાણકાર્યોને યાદ કરીને બિરદાવી રહ્યો છે. કારતક સુદ પૂર્ણિમાને દિવસે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યની જન્મજયંતી ખૂબ સમારેહપૂર્વક ઊજવવામાં આવી. પાટણનું આ પ્રથમ ચાતુર્માસ અનેક ધર્મપ્રભાવનાનાં કાર્યોથી યાદગાર બની ગયું. Page #144 -------------------------------------------------------------------------- ________________ A ૩૬. માનવસેવાના તીર્થધામની ચશગાથા ~ ૨૦૧૧નું ચાતુર્માસ પૂર્ણ કરી (માગશર) કાર્તિક વદિ ૨ ના રોજ વિહાર કરી કુણઘેર, કંબઈ, હારીજ, મુજપુર આદિ ગ્રામમાં ધર્મ પ્રચાર કરતાં કરતાં શ્રી શંખેશ્વરતીર્થ પધાર્યા. શ્રી શંખેશ્વરતીર્થની યાત્રા ભાવપૂર્વક કરી. અહીં રાધનપુરના આગેવાન ગુરુભક્ત શેઠ સાકરચંદ મોતીલાલ મુળજી વગેરે આગેવાને વિનંતિ કરવા આવ્યા. આગેવાની વિનતિને માન આપી ગુરુવર્ય શ્રી સમુદ્રસૂરિજી રાધનપુર પધાર્યા. સંઘે ખૂબ ધામધૂમપૂર્વક પ્રવેશ કરાવ્યું. સાગરગચ્છના ઉપાશ્રયમાં સ્થિરતા કરી. રાધનપુર કલિકાલકલ્પતરુ, ભારતદિવાકર, પંજાબકેશરી આચાર્ય ભગવાન શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજની દીક્ષાની પુનિત ભૂમિ છે. શ્રીશંખેશ્વરતીર્થની યાત્રા કરીને ગણિવર્ય (આચાર્ય) શ્રી ઈન્દ્રવિજયજી આદિએ વડેદરા તરફ વિહાર કર્યો. અહીં રાધનપુરમાં ગુરુ વલ્લભના પટધરના દર્શનાર્થ ઉપાશ્રય નરનારીઓથી ભરાઈ ગયે. ઉપાશ્રયમાં જરા પણ જગ્યા રહી નહતી. શેઠ સાકરચંદભાઈએ ગુરુદેવના આગમનની ખુશીમાં એક હજાર રૂપિયા સાધર્મિક ભાઈ એની સહાયતા માટે Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ જિનશાસનરત્ન આપ્યા. પં.શ્રી વિજયજી મહારાજનું સાર્વજનિક ભાષણ થયું. વયેવૃદ્ધ આચાર્ય શ્રીમદ્ વિજયભદ્રસૂરિજી મહારાજ તથા આચાર્ય વિજયએ કારસૂરિજી મહારાજનું ભાવભર્યું મિલન થયું. રાધનપુરથી ફરી શંખેશ્વર પધાર્યા. અમદાવાદથી વિહાર કરીને ગણિવર્ય શ્રી જનકવિજયજી મહારાજ તથા જિતવિજયજી મહારાજ આદિ માગશર સુદિ સાતમના દિવસે અહીં આવીને રહ્યા. અહીંથી વિહાર કરીને આચાર્ય દેવ શ્રીમદ્ વિજયઉમંગસૂરિજી મહારાજનાં દર્શન-વંદન કરવા પાટડી ગયા. ત્યાંથી પાછા શંખેશ્વર આવી ગયા. શંખેશ્વરથી કચ્છ દેશની યાત્રાની ભાવનાથી કચ્છ તરફ વિહાર કર્યો. ગ્રામાનુગામ ધર્મ પ્રચાર કરતાં કરતાં અંજાર મધ્ય ભદ્રેશ્વરતીર્થ આવી પહોંચ્યા. અહીં શ્રીભદ્રેશ્વરતીર્થમાં સંક્રાતિ હેવાથી પંજાબથી લા. રતનચંદજી, લા. વિજયકુમારજી, લા. વિલાયતીલાલજી, શ્રી શાન્તિસ્વરૂપજી, ભાઈ દેવરાજજી વગેરે કેટલાયે પંજાબી ભાઈ આવ્યા હતા. સંકતિ ખૂબ આનંદપૂર્વક આ તીર્થધામમાં ઊજવાઈ. આ તીથ અતિ પ્રાચીન અને મનહર છે. પંચમ ગણધર શ્રી સુધર્મા સ્વામીજીએ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. કિંવદન્તી છે કે શ્રી સુધર્મા સ્વામી અહીંથી કચ્છની પંચતીર્થ આદિની યાત્રા કરીને માંડવી પધાર્યા હતા. WWW.jainelibrary.org Page #146 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન અહી મુંબઈ નિવાસી શેઠ અમૃતલાલ પુરુષાત્તમે સામૈયા તથા પ્રભાવનાના લાભ લીધા હતા. અહીં ખરતર ગચ્છીય ઉપાધ્યાય શ્રી લબ્ધિમુનિ મહારાજ તથા શ્રી પ્રેમમુનિજી મહારાજ આદિના મિલાપ થયેા. તેમણે સંસ્કૃત શ્લાક રચીને આચાર્ય શ્રીની સ્તુતિ કરી. અહી` મુંબઈના દાનવીર શેઠશ્રી મેઘજીભાઈ સેાજપાળ તરફથી જૈન વૃદ્ધાશ્રમ ચાલે છે. આ વૃદ્ધાશ્રમ ભારતભરમાં એક જ એવું આશ્રયધામ છે જ્યાં વૃદ્ધ બહેન-ભાઈએ અને વૃદ્ધ સાધુસાધ્વીની સુંદર સેવા થઈ રહી છે. આ જોઈ ને આપણા ચરિત્રનાયક આચાય શ્રીને ખૂબ ખૂબ આનદ થયા અને જૈન સમાજમાં આવાં વૃદ્ધાશ્રમે એ પાંચ હાય તે આપણા જૈન ધર્મના વૃદ્ધોને શાંતિ ને શીતળતા મળી રહે. આ વૃદ્ધાશ્રમ માનવસેવાનું એક આનાખુ તી ધામ બની ગયું છે. ૧૨૧ આપણા ચરિત્રનાયક ગુરુવયને લાગ્યુ કે સહધી વાત્સલ્ય માટે ઠેર ઠેર વિધાન મળે છે. છતાં દીનદુઃખી, અશક્ત, સહધી ભાઈએ-બહેનેા માટે તેમના તરફની હમદદી તથા ધબુદ્ધિથી પ્રેરાઈને એમની મુસીબતા દૂર કરવાની ભાવના આપણા સંઘમાં બહુ જ આછા પ્રમાણમાં જોવામાં આવે છે. સમાજ દર વર્ષે ધપ્રભાવના-પ્રતિષ્ઠા-મહેાત્સવેામાં લાખા ખર્ચે છે તે ભલે પણ સમાજના ઉત્થાન-કલ્યાણ માટે આપણે જોઈએ તેટલુ સક્રિય કરી શકા નથી, Page #147 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન.. આ સંસ્થાના વિચાર એક મુનિ શુભવિજયજીને આવ્યે . અને તેમની પ્રેરણાથી આજથી પચીસ વર્ષ પહેલાં આ વૃદ્ધાશ્રમની સ્થાપના થઈ. ૧૨૨ અહી આશ્રમમાં શ્રીશાંતિનાથ પ્રભુનું મનેહર વિશાળ મ ́દિર, સાધુ મુનિરાજો તથા સાધ્વીજીએ માટે ઉપાશ્રયા, ૫૮ જેટલા એારડા, સુંદર અતિથિગૃહ, પાણીની જાહેર પરખ અને ગૌશાળા આ આશ્રમની શેાભા છે. દીનદુ:ખી, અશક્ત, અપંગ, અસહાય વૃદ્ધ ભાઈ-બહેનેા માટે આ આશ્રમ એક આશીર્વાદરૂપ બની ગયા છે. આ વૃદ્ધાશ્રમમાં અઢીસે જેટલા આશ્રિતા છે. આ બધા માટે ખાવાપીવા, સૂવાસવા તથા ધમ ધ્યાન કરવાની સુ ંદર સગવડ છે. આ આશ્રમ જોઈને આપણા ચરિત્રનાયકને ખૂબ ખૂબ સતાષ અને આનંદ થયે. મનુષ્યદયાનું આ ક્ષેત્ર અનુપમ છે. ગુરુદેવે અહી વૃદ્ધોને શાતા ઉપજાવે તથા આત્મશાંતિ ખન્ને એવું સુંદર વ્યાખ્યાન આપ્યું. ગુરુદેવે તે આ આશ્રમના સ્થાપક, સહાયક અને સેવા. કરનાર ભાગ્યશાળીઆને ધન્યવાદ આપ્યા. ભાવનગરના ‘જૈન' પત્રમાં ગુરુદેવના વ્યાખ્યાનના સ ંપાદકીય લેખ પ્રશ ંસનીય હતેા. આચાર્યશ્રીએ જણાવ્યુ કે જૈન સમાજ પાંજરાપાળા ચલાવે છે તે વૃદ્ધો માટે વૃદ્ધાશ્રમ-શાંતિસદન જેવી ચેાજના કરશે કે ? આપણા ચરિત્રનાયક ધમ પ્રચાર કરતાં કરતાં કચ્છની રાજધાની ભુજ શહેરમાં પહોંચ્યા. શ્રીસ ધે અપૂર્વ શેાભા Page #148 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનના ૧૨ ૩ સહિત પ્રવેશ કરાવ્યું. કચ્છ દેશ ભક્તિપૂર્ણ છે. અહીંના શ્રાવક સરલસ્વભાવી છે. અહીં સુંદર ભવ્ય મંદિર છે. શાન્ત ઉપાશ્રય છે. અહીં અંચલ ગચ્છને વિશેષ પ્રભાવ છે. માંડવી, અંજાર, ભુજ આદિ નગરોમાં તે તપાગચ્છ, ખરતરગચ્છ તથા અંચલગચ્છનાં અલગ અલગ મંદિરે અને ઉપાશ્રયે છે. કેઈ કઈ જગ્યાએ પાયચંદ્રગચછનાં પણ ઘણાં ઘર છે. આપણું ચરિત્રનાયક ગુરુદેવના સમતાસમન્વય ભાવમય સ્વભાવના કારણે બધા ગળાના ભાઈએ સુંદર લાભ લીધે. વ્યાખ્યાન–પ્રભાવના આદિમાં નિયમિત ભાગ લેતા રહ્યા. ગણિ જનકવિજયજી તથા શ્રી જય-- વિજયજી મહારાજનાં જાહેર વ્યાખ્યાનો થતાં રહ્યાં. - આ પ્રદેશના ઘણાખરા ભાઈએ મુંબઈ, કલકત્તા ' આદિ મોટાં મોટાં શહેરોમાં વ્યાપાર ઉદ્યોગ ધંધા માટે ગયા છે. બાહુબળથી કમાઈને ધનાઢ્ય બન્યા છે. એટલું જ નહિ પણ પોતાની સત્કમાઈમાંથી સમાજ, ધર્મ અને દેશને માટે પણ દાનનાં ઝરણાં વહેવડાવ્યાં છે. અહીં સંક્રાન્તિ. ઉત્સવ મનાવવામાં આવ્યે. પંજાબ અદિથી ઘણું ભાઈઓ આવ્યા હતા. ગુરુદેવ અહીંથી કટારિયા પધાર્યા. આ કચ્છની સીમા પર આવેલ છેટલું ગામ છે. અહીં આચાર્ય શ્રી વિજયકનકસૂરિજી મહારાજ પન્યાસ, શ્રી દીપવિજયજી મહારાજ (આચાર્ય) આદિને મેળાપ થયો. અહીં જૈનગુરુકુળ પણ છે. અહીં બધા સાધુગણેનાં સાથે વ્યાખ્યાન થયાં. સામાજિક ઉત્કર્ષની વિચારણાથી ભવ્ય વાતાવરણ પ્રસારિત થયું. Page #149 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન અહીંથી સમુદ્રની ખાડી ઊતરીને સૌરાષ્ટ્રમાં પ્રવેશ કર્યાં. મેરખી આદિ થઈને જામનગર પધાર્યાં. અહીં ભવ્ય પ્રવેશ મહાત્સવ થયા. શ્રીસ ઘે ચાતુર્માસની વિનંતિ કરી. લાલબાગના ઉપાશ્રયમાં સુધાભર્યાં વ્યાખ્યાને આપી ધારાજી આદિ ગ્રામનગરામાં ધમ પ્રભાવના કરતાં કરતાં જૂનાગઢ, ગિરનાર તીથની પાવન યાત્રા કરી. ૧૨૪ યાત્રા કરીને અમરેલી આદિ ગામેાને પાવન કરતાં કરતાં પાલીતાણા પાસેના ઘેટી ગામે પધાર્યાં. અહીં મુનિશ્રી ભાનુવિજયજી મહારાજ તથા વિદ્વાન મુનિરત્નશ્રી જમ્મુવિજયજી મહારાજ સાથે પ્રેમપૂણું મિલન થયું. ચૈત્ર સુદ પ્રતિપદાને ક્રિને પરમ પૂજ્ય ગુરુદેવ ન્યાયામ્ભાનિધિ જૈનાચાય શ્રીમદ્ વિજયાનંદસૂરિજી મહારાજની જન્મજયંતીને મહાત્સવ ઊજવાયેા. પૂજા ભણાવવામાં આવી. પાલીતાણાથી ગુરુભકત શ્રી પ્રસન્નચંદજી કાચર આદિ ભાઇએ દર્શનાર્થે આવ્યા. પૂ. આચાય દેવ શ્રી વિજયદશનસૂરિજી મહારાજના દનના પણ લાભ મળ્યેા. અહી' સંક્રાન્તિ ઉત્સવ કરવામાં આળ્યેા. ઘેટીથી પાલીતાણા પધારતાં શ્રીયશેવિજયજી જૈન ગુરુકુળમાં સ્થિરતા કરી. ગુરુકુળનું નિરીક્ષણ કર્યુ.. અહીં આ વખતે ગુરુભક્ત ભાઈશ્રી ફૂલચંદ હરિચંદ દેશી (લેખક) અતિ ચેાગ્ય સંચાલક ગુરુકુળની સેવા કરી રહ્યા હતા. વિદ્યાથી ઓના ભકિતભાવ પણ પ્રશ'સનીય હતેા. Page #150 -------------------------------------------------------------------------- ________________ ૩૭. પાલીતાણુંમાં ભવ્ય સ્વાગત - ~ ૨૦૧૨ના ચૈત્ર સુદિ દશમી શુક્રવાર તા. ૨૪-૪-૫૬ ના રોજ શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળથી વિહાર કરી દિગંબર ધર્મશાળા પાસે આવ્યા. અહીંથી નગરપ્રવેશનું જુલૂસ શરૂ થયું. બેન્ડવાજા અને મહેન્દ્રધ્વજાઓ શહેરના સંભાવિત ગૃહ, મુંબઈનિવાસી શેઠ ફૂલચંદભાઈ શામજી, શેઠ જેશીંગલાલ, શ્રી જગજીવનભાઈ, ગોડીજીના ટ્રસ્ટી શ્રી ભાઈચંદભાઈ, શ્રી ફૂલચંદભાઈ દોશી, દિગંબર પંડિત શ્રી કાંતિલાલભાઈ વગેરે ગુરુદેવના સ્વાગત માટે પધાર્યા હતા. જુલૂસ મહાન સમાહપૂર્વક શહેરના મોટા મંદિરનાં દર્શન કરીને આત્મવવલ્લભ પંજાબી જૈન ધર્મશાળા પહોંચ્યું. આ જુલુસમાં સૂરિસમ્રાટ ૧૦૦૮ શ્રીવિજયનેમિસૂરીશ્વરજી મહારાજના પટપ્રભાવક આચાર્યદેવ શ્રી વિજય દર્શનસૂરિજી મહારાજના શિષ્ય પન્યાસ શ્રી જયાનંદવિજયજી મહારાજ (આચાર્ય), આગમોદ્ધારક શ્રી સાગરાનંદસૂરિજી મહારાજના શિષ્ય પન્યાસશ્રી કંચનસાગરજી મહારાજ, પન્યાસ શ્રી ચિદાનંદસાગરજી મહારાજ, શ્રી ચંદ્રોદયસાગરજી મહારાજ, શ્રી ચંદ્રકાન્ત સાગરજી મહારાજ, શ્રી ચંદ્રપ્રભ-. Page #151 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનર સાગરજી મહારાજ, ૧૦૦૮ શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજના સંઘાડાના પન્યાસશ્રી અશાકવિજયજી મહારાજ, ડહેલાના ઉપાશ્રયવાળા આચાર્યશ્રી ત્રિજયસુરેન્દ્રસૂરિજી મહારાજના શિષ્ય, ૧૦૦૮ શ્રી આચાય દેવ વિજયરામસૂરિજી મહારાજના શિષ્ય પન્યાસશ્રી કનકવિજયજી મહારાજ, પન્યાસશ્રી હીરમુનિ મહારાજના શિષ્ય, શ્રીત્રિપુટીના શિષ્ય આદિ સમુદાયના પૂ. સાધુવરે પણ આ સ્વાગતમાં પધાર્યા હતા. તપાગચ્છ, ખરતરગચ્છની સાધ્વીજી મહારાજો તથા શ્રાવક-શ્રાવિકાઓ મહુ મેાટી સખ્યામાં આવ્યાં હતાં. ૧૨૬ પંજાખી ધમ શાળાના દરવાજે ગુરુભક્ત શ્રી પ્રસન્નચંદજી કાચર આદિ તરફથી ગડુલિએ થઈ. ધજાપતાકાઓથી ધમ શાળા શણગારેલી હતી. ગણિશ્રી જનકવિજયજી આદિનાં પ્રવચન થયાં. બધાને આશય એ હતા કે પ ́જામકેસરી ગુરુદેવની સ્મૃતિમાં કાઈ સાહિત્ય પ્રકાશનનું સ્થાયી કાર્ય થવું જોઈએ. ચૈત્ર સુદ ૧૩ રવિવાર અને સેામવારના રોજ મહાવીરજયંતી ધૂમધામથી મનાવવામાં આવી. અનેક સાધુપ્રવા તથા વિદ્વાનેાનાં ભાષણ થયાં. શ્રી લબ્ધિસૂરિ સેવા સમાજની સંગીતમંડળીએ નૃત્ય તેમ જ ભક્તિગીતાથી સભાને રજિત કરી. રાત્રિના ભક્તિભાવનાનુ આયેાજન થયું. Page #152 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ખીજે દિવસે શ્રી વલ્લભવિહાર મંદિરની પ્રતિષ્ઠાના ઉત્સવ પર સમાજહિતૈષીકાર્યું કરવા વિચારણા થઈ. સવે મુનિરત્ના, ભાઈ ફૂલચંદ હરિચંદ દેશી તથા બીજા વિદ્વાનાએ માદર્શન આપ્યું, ૧. સાધુ-સાધ્વીઓના અભ્યાસ માટે એક વિદ્વાન નિયુક્ત કરવામાં આવે. ૧૨૭ ૨. જૈન સસ્તું સાહિત્ય પ્રકાશિત કરવામાં આવે. ૩. વર્ષમાં બે વખત લેખક-વક્તાઓ-વિદ્યાનેાનુ સમેલન મેળવવામાં આવે, ૪. પુસ્તકાલયની વ્યવસ્થા કરવામાં આવે. પંજાખી ધમ શાળાની પૂર્ણતા તથા પ્રતિષ્ઠા વગેરે કાર્યો માટે સહાયતા કરવા કેટલાક પજાખી ગુરુભક્તોને પત્ર આચાય શ્રીએ લખાવ્યા. ૧. લાલા જગન્નાથ દીવાનચંદ, આગ્રા ૨. લાલા કપુરચંદ શાહેજી, આગ્રા ૩. લાલા નરપતરાય ખૈરાતીશાહ, દિલ્હી ૪. લાલા રતનચંદ્ર રિખવદાસજી, દિલ્હી ૫. લાલા શાન્તિસ્વરૂપ મેહનલાલ, હેાશિયારપુર ૬. લાલા વિજયકુમારજી, અંબાલા શહેર ૭. લાલા વિલાયતીરામજી, અંબાલા શહેર ૮. રાયસાહેબ પ્યારેલાલજી, અંબાલા શહેર Page #153 -------------------------------------------------------------------------- ________________ 28 ૩૮. પાર્શ્વવલ્લભ વિહાર– પ્રતિષ્ઠા મહોત્સવ સં. ૨૦૧૩ના ચૈત્ર વદિ ૧૦ના રોજ શેઠ પ્રસન્નચંદજી કેચર(બિકાનેરનિવાસી)ની વિનંતિથી ગુરુમહારાજ સાધુસમુદાય સાથે બેન્ડવાજા સહિત પંજાબી ધર્મશાળાથી નજરબાગ પધાર્યા. સવારના જુલૂસ નીકળ્યું. સાડાનવ વાગ્યે કુંભસ્થાપના કરવામાં આવી. દીપપ્રકાશન આદિ કાર્ય થયાં. શ્રી પાર્થ પંચકલ્યાણક પૂજા ભણાવવામાં આવી. ચિત્ર વદિ ૧૧ ના નવગ્રહ-દશદિપાલ પૂજન થયું. ઋષિમંડળ પૂજા ભણાવવામાં આવી. શહેરથી ઘણું બધાં ભાઈબહેનોએ આવીને લાભ લીધે. ચિત્ર વદિ બારસના સિદ્ધચક્રપૂજન, ધ્વજવંદન, કલેશપૂજન, નૂતન પ્રતિમા વેદી પર બિરાજમાન કરવામાં આવી. અંજનશલાકાનું વિધિવિધાન શરૂ થયું. ચૈત્ર વદ તેરશના રોજ ચ્યવન કલ્યાણક જુલુસ તથા સ્વપ્નદર્શન આદિ વિધાન થયાં. ચૌદશના દિવસે છપ્પન દિગૂ કુમારી મહત્સવ, જન્મકલ્યાણક જુલુસ, મેરુશિખર પર ચૌસઠ ઈંદ્રો દ્વારા અભિ ક, અઢાર અભિષેક આદિ વિધિ કરવામાં આવી. અમાવાસ્યાના દિવસે નામસ્થાપન, પાઠશાલાગમન, લગ્ન મહત્સવ, રાજ્યાભિષેક, કાન્તિક દેવેનું આગમન, સંવત્સરી Page #154 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનન ૧૨૯ દાન, દીક્ષા કલ્યાણક જુલૂસ આદિ વિધિવિધાન થયાં. વૈશાખ સુદિ એકમના દિવસે યક્ષયક્ષિણી, ગુરુમૂર્તિપૂજન, કેવલજ્ઞાન કલ્યાણક જુલુસ નીકળ્યું. વૈશાખ સુદિ બીજના રોજ નવાણ પ્રકારની પૂજા, ચિત્યપૂજન, કેવલજ્ઞાનનું મેટું જુલુસ નીકળ્યું. વરકાણ ભજન મંડળી તથા બેન્ડ પણ જુલૂસમાં હતું. બધા સંઘાડાઓના ઉપસ્થિત આચાર્ય ભગવંતે તેમ જ પૂ. સાધુ-સાધ્વી પણ પધાર્યા હતાં. વરઘોડો આખાનગરમાં ફરીને શ્રી પાર્શ્વવલ્લભ વિહારમાં ઊતર્યો. આ ચાર્યશ્રી તથા ગણિજનકવિજયજીનું કેવળજ્ઞાન ઉપર પ્રવચન થયું. આજ સુધીનાં વિધિવિધાનોમાં નીચેના પુણ્યશાળીઓએ દ્રવ્ય ખરચીને નરભવ સફળ કર્યો. ૧. ઈન્દરબાઈ સુપુત્રીશ્રી ભરૂદાનજી કે ચર. ૨. શ્રી મિલાપચંદ માનચંદજી વેદ. ૩. શ્રી ધનરાજ મેહનલાલજી કેચર. - ૪. શ્રી ચંપાલાલજી આનંદમલ વેગાણી. ૫. શ્રી નથમલજી જ્ઞાનચંદજી કે ઠારી આદિ. વૈશાખ સુદ ત્રીજ–અક્ષયતૃતીયાના દિને પ્રાતઃ ચાર કલાકને ૫૪ મિનિટે અધિવાસન અને પાંચ કલાકને ૩૯ મિનિટે અંજનશલાકા તથા આઠ કલાક ને ૫૬ મિનિટે પ્રતિષ્ઠા કરવામાં આવી. Page #155 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન મૂળનાયકશ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા કપડવંજના વકીલશ્રી નગીનદાસ વાડીલાલે પધરાવી હતી. શ્રી આદીશ્વર પ્રભુની પ્રતિમા શેઠશ્રી રમણભાઈ નગીનદાસ પરીખે (કપડવ’જ) પધરાવી હતી. શ્રી મહાવીર સ્વામીની પ્રતિમા મુખઈનિવાસી શ્રી જેસિંગલાલ લલ્લુભાઈ એ (પાટણ) પધરાવી હતી. ધ્વજદંડ ખિકાનેરનિવાસી ગુરુભક્ત શ્રી પ્રસન્નચંદ્રજી કાચરે ચડાવ્યેા હતા. ખરતર ગચ્છ અલંકાર દાદાશ્રી જિનદત્તસુરિશ્વરજી મહારાજની પ્રતિમા બિકાનેરનિવાસી શ્રી રૂપચંદજી સુરાણાએ પધરાવી હતી. જગદ્ગુરુ શ્રી હીરવિજયજી સૂરીશ્વરજીની પ્રતિમા બિકાનેરનિવાસી વલ્લભવિહારના નિર્માતા શ્રી પ્રસન્નચંદજી કેાચરે પધરાવી હતી. પૂજ્ય આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વર મહારાજની પ્રતિમા બીજોવા(રાજસ્થાન)નિવાસી શ્રી ભીમરાજજીએ પધરાવી હતી. અમદાવાદનિવાસી ગુરુભક્ત સ ંગીતવિશારદ ભાઇશ્રી ભૂરાભાઈ ફુલચંદ તથા ભાઈશ્રી જેઠાભાઈ તથા વરકાણા ભજનમંડળીએ પ્રભુ ભક્તિના લાભ લીધા હતા. અને ભાવનામાં ભક્તિગીતેથી શ્રેતાએને ખૂબ ખૂબ રજિત કર્યાં હતા. ૧૩૦ આપણા ચરિત્રનાયક શ્રી સમુદ્રસુરિ મહારાજની નિશ્રામાં બધાં વિધિ વિધાન નિવિને થયાં હતાં પાલીતાણામાં આ પ્રતિષ્ઠા મહાવના જયજયકાર થઈ રહ્યો હતા. આ બધુ` શ્રી ન્યાયામ્ભાનિધિ ગુરુદેવ તથા શ્રીપંજાબ કેસરી આચાય ભગવતની કૃપાનું ફળ છે. Page #156 -------------------------------------------------------------------------- ________________ જિનશાસન રતન ૧૩૧ આ પ્રસંગે મુંબઈ, કલકત્તા, પંજાબ, ગુજરાત, રાજસ્થાન આદિ બધાં સ્થાનમાંથી હજારોની સંખ્યામાં યાત્રિકે, દર્શનાર્થી તથા માનનીય સજજને પધાર્યા હતા. મહાન પુણ્યને લાભ લીધાના ઉપલક્ષમાં શ્રીપ્રસન્નચંદજી કેચરને શ્રી આત્માનંદ જૈન સભા, મુંબઈ તરફથી અભિનંદનપત્ર સમર્પિત કરવામાં આવ્યું હતું. વૈશાખ સુદિ ચતુર્થીના દિવસે સમાજના કર્ણધાર આ. કે. પેઢીના પ્રમુખ ઉદ્યોગપતિ શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈએ પાર્શ્વવલ્લભ વિહારનું ઉદ્ઘાટન સમારોહ પૂર્વક કર્યું હતું. પૂજ્ય ગુરુદેવે સંક્રાન્તિ માંગલિક સંભળાવ્યું હતું. શ્રી પ્રસન્નચંદજી કેચરે ગુરુભક્તિની અમર સ્મૃતિ તરીકે આ શ્રી પાર્શ્વવલ્લભ વિહારનું પિતાના દ્રવ્યથી નિર્માણ કર્યું હતું, પરંતુ ઉદારતા પૂર્વક ટ્રસ્ટ કરીને ટ્રસ્ટીઓને સેંપી દીધું હતું. શ્રી કેચરે કેટલો મટે ધર્મને લાભ પ્રાપ્ત કર્યો. ધન્ય છે એવા દાની, ધર્મપ્રેમી અને ગુરુભક્તને. આ અંજનશલાકા–પ્રતિષ્ઠા ઉત્સવનું વિસ્તૃત વર્ણન એટલા માટે આપવામાં આવ્યું છે, કે સાધારણ શ્રાવક પણ વાંચીને આ વિધાનની પવિત્રતા અને ગંભીરતા જાણી શકે. મૂર્તિમાં ભગવદ્ ભાવની ભાવના(દેવત્વભાવના)ની કલ્પના માત્ર સાધારણ વાત નથી પણ એક આત્મીય અને આધ્યાત્મિક રહસ્ય છે. સાચા પ્રભુભક્ત જ આ સમજી શકે. દાદા ગુરુશ્રી વિજયાનંદ સૂરિજીએ આગમનું ગહન અધ્યયન કરીને તેને સારરૂપ જિનપ્રતિમાપૂજનનું તત્વ પ્રતિપાદિત Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ જિનશાસનરત્ન કર્યું છે. સાચા શ્રાવકે આ તત્ત્વનું પૂર્ણજ્ઞાન મેળવવું જોઈએ. શ્રી વલ્લભવિહાર પાલીતાણાનું એક દર્શનીય સ્થાન બની ગયેલ છે. શ્રી પાર્શ્વપ્રભુની પ્રતિમા તથા ગુરુદેવની પ્રતિમા ઉપરાંત શ્રી પ્રસન્નચંદજી કેચરે ખૂબ ભક્તિભાવપૂર્વક આખા વિશાળ રંગમંડપમાં પૂજ્ય પંજાબ કેસરી આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીના જન્મમાંગલ્યથી માંડી સ્મશાનયાત્રા સુધીનાં મને રમ રંગીન દશ્ય ચિતરાવ્યાં છે. તેમાં પૂ. ગુરુદેવ શ્રી આત્મારામજી મહારાજના શિષ્યનું મેટું રંગીન ચિત્ર, પૂ. આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીના શિષ્યનું રંગીન ચિત્ર ગુરુદેવના ગુજરાત પંજાબ-રાજ સ્થાનના ભક્તોનું મોટું ચિત્ર, ગુરુદેવના અનેરાપ્રસાનાં ચિત્ર, શ્રી વીરચંદભાઈ ગાંધીના વ્યાખ્યાનનું અમેરિકાનું ચિત્ર તથા ગુરુદેવની સંસ્થાઓના ચિત્રથી આખે રંગમંડપ ઝળહળી રહ્યો છે. આ બધાં મોટાં રંગીન કલાત્મક ચિત્રો ભાઈ પ્રવીણચંદ્ર ફૂલચંદે કર્યા છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ ૩૯. જામનગરમાં ધર્મ પ્રભાવના ગુરુશ્રી સમુદ્રસૂરિના ચાતુર્માસ માટે રાધનપુર તથા જામનગર આદિના આગેવાનાની વિનતિ હતી. રાધનપુર તા ગુરુ વલ્લભસૂરિજીની દીક્ષાભૂમિ પણુ જામનગરમાં સુનિશ્રી વિશુદ્ધવિજયજી મહારાજ અતિ અસ્વસ્થ હતા. તે ગુરુદેવના દર્શીન માટે તલસતા હતા. છેવટે જામનગરે ભક્તિના જામ પી લીધેા. સ ંઘની વિનતિ સ્વીકારવામાં આવી. પાલીતાણાથી વિહાર કરી ગુરુવય' ઘેટી, ગારિયાધાર, લાઠી, ખાખરા, કોટડાપીઠા આદિ ગ્રામાનુગ્રામ વિહાર કરતાં કરતાં વીરનગર પધાર્યા. વીરનગર અત્યંત મનેાહર સ્થાન છે. અહીં શ્રી વીરચ૪ પાનાચંદભાઈ એ લાખા રૂપિયા ખરચીને એક નમૂનેદાર હૉસ્પિટલ સ્થાપી છે. આ હૅાસ્પિટલ સૌરાષ્ટ્રમાં પ્રસિદ્ધ છે. શ્રી વીરચંદભાઈ તે સમાજપ્રેમી, વિદ્યાપ્રેમી અને રાષ્ટ્રપ્રેમી હતા. સૌરાષ્ટ્રમાં ઉદ્યોગકેન્દ્ર પ્રથમ સ્થાપવાનું માન શ્રી વીરચંદભાઈ ને ફાળે જાય છે. વીરનગરમાં જનતાને ઉપકારી અનેક કાર્યો પણ તેમણે કર્યાં છે. અહીં છાશકેન્દ્ર પણ ચાલે છે. શ્રી વીરચંદભાઈ એ પેાતાની લક્ષ્મીને ફ્રેશ, સમાજ અને વિદ્યાના પ્રચારમાં સદ્ગુઉપયાગ કર્યાં છે. શ્રી Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ જિનશાસનરત્ન વીરચંદભાઈએ પિતાના ભત્રીજાઓને પિતાના વિશાળ ધંધામાં તાલીમ આપીને બધાને સમૃદ્ધ બનાવવાનું કુટુંબ ઉત્થાનનું સુંદર કાર્ય પણ કર્યું છે. આપણું ચરિત્રનાયક આ બધું જાણીને ખૂબ હર્ષિત થયા અને વીરનગર દિવસે દિવસે જનતા જનાર્દનની વધારેમાં વધારે સેવા કરે તેવા મંગળ આશીર્વાદ આપી ગયા. શ્રી ગુરુદેવ સં. ૨૦૧૨ ના જેઠ સુદિ ૬ ના રોજ રાજકેટ પધાર્યા. પ્રવેશ ભારે સમારેહપૂર્વક થશે. તપગછ ઉપાશ્રયમાં વ્યાખ્યાન થયું. આજ માંગલિકપૂર્વક મિથુન (અષાડ) સંક્રાન્તિનું નામ સંભળાવ્યું. પંજાબથી અનેક ભાઈ આવ્યા હતા. ૧૬-૬-૫૬ જેઠ સુદિ અષ્ટમીના દિવસે શ્રી દાદા ગુરુ વિજ્યાનંદસૂરિજી મહારાજની જયંતી મનાવવામાં આવી. રાજકેટથી પડધરી, હડમતિયા, જામવંથલી, અલિયાબાડા થઈને આપણા ચરિત્રનાયક ગુરુદેવ જામનગર પધાર્યા. ધુંવાવથી વિહાર કરીને જામનગરના દરવાજા અંદરની માનસિંહ મંગલજી જૈન બેડિંગમાં સ્થિરતા કરી. અહીંથી વિશાળ જુલુસ સાથે પ્રવેશ થયે. જામનગરના ચાતુર્માસમાં નાના મોટા ઘણું પ્રેરક અને બેધક ધર્મપ્રભાવનાનાં કાર્યો થયાં. ગુરુદેવે નવલાખ નવકાર મંત્રજાપની પ્રેરણા કરી અને એકાસણા સાથે ઘણાં ભાઈબહેનેએ આ નવકાર મંત્રજાપમાં ભાગ લીધે. ગુરુદેવે Page #160 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરન નવકાર મંત્રનું રહસ્ય-પ્રભાવ તથા કેટલાક ચમત્કારની વાતા કરીને શ્રાતા આને મંત્રમુગ્ધ કરી દીધા, આપણા ચરિત્રનાયક સાદાઈની મૂતિ હતા. ગુરુદેવે આ ચાતુર્માસમાં સમસ્ત મીઠાઈ અને લીલાં ફળના ત્યાગ કર્યો હતા. અજારની બનેલી તમામ વસ્તુઓના પણ ત્યાગ કર્યાં હતા. આ રીતે ભકતાની સમક્ષ સાદા જીવન અને ઉચ્ચ વિચાર’. ને! આદર્શો રજૂ કર્યાં. આ સમયે કચ્છ દેશમાં ભુકંપ થવાના કારણે મહાન વિનાશ સજા ચેા હતેા. વિશેષકર અંજારમાં હજારા વ્યક્તિ ઘરખારિવહાણી થઈ ગઈ હતી. ગુરુ મહારાજે પ્રેરણા આપીને ફંડ એકઠું કરાવ્યું અને અ ંજાર-કચ્છનાં ગરીમનિરાધાર ભાઈખડુંનેને વસ્ર-ભાજન આદિ અપાવીને મહાનતા-માનવસેવાના આદ્ય રજૂ કર્યાં હતા. ૧૩૫ મુનિ વિશુદ્ધવિજયજી ખીમાર રહેતા. હતા. તેમની સુખશાતાને માટે તે આ ચાતુર્માસ જામનગરમાં કરવામાં આવ્યું. ગુરુમહારાજે વિશેષ અશાતામાં તેમની સેવાશુશ્રુષા માટે એક એક સાધુ વારાફરતી રહે તેવી વ્યવસ્થા કરી હતી. ગુરૂમહારાજ કેવા સેવાપ્રેમી તથા દયાળુ છે તેનુ આ પ્રત્યક્ષ પ્રમાણ છે. છેવટે મુનિ વિશુદ્ધવિજયજીની અશાત વધી ગઈ. ઘણા ઘણા ઉપાચા સ`ઘે કર્યાં પણ તૂટીની છૂટી નહિ તેમ મુનિ વિશુદ્ધવિજયજીના જામનગરમાં સ્વર્ગવાસ થયા. સંઘે તેમની સ્મશાનયાત્રા ધૂમધામથી કાઢી. અઠ્ઠાઇ મહે।ત્સવ કર્યાં. ગુરુમહારાજે એક દિવસ વ્યાખ્યાનમાં દાનના મહિમા Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ જિનશાસનન વિષે વ્યાખ્યાન આપતાં જણાવ્યું કે ભાગ્યશાળીએ ભગવાન મહાવીરે જગતને દાનને વારસો આપે છે. લક્ષ્મી તે ચંચળ છે. પેસે પૈસે લાખે થાય એ અમારા ગુરુદેવ શ્રી વિયવલ્લભસૂરીશ્વરજી દર્શાવી ગયા છે. મુંબઈમાં શ્રી આત્માનંદ જૈનસભાએ આ સાધમી સેવાની ભાવનાથી મંદિરે મંદિરે, દુકાને દુકાને અને ઘેર ઘેર પેટીઓ મુકાવી છે. તેમાંથી દર વર્ષે હજાર રૂપિયા નીકળે છે અને સાધમી ભાઈઓની સેવા થાય છે. જામનગરનો શ્રીસંઘ ભાગ્યશાળી છે. તેમાં ઘણું દાનવીર છે, પણ હું તે ઘેરે ઘેર એક એક પેટી રાખવા પ્રેરણું કરું છું. ઘરના નાના મોટા દરેક હંમેશાં એક એક પસે આ પેટીમાં નાખે તે લાખે લેખાં થાય. બાળકોને તેનાથી દાનની ભાવના જાગશે–સાધમ ભાઈ એની સેવા થશે. બાળકને ફ્રી પુસ્તક, સ્કોલરશિપ અપાશે અને તેને યશ દરેક ઘરને મળશે. આ ગુરુદેવની પ્રેરણાથી ઘેર ઘેર પેટીઓ મૂકવામાં આવી અને ગુરુદેવને આનંદ થયે. ગુરુદેવની પ્રેરણાથી વિશ્વશાન્તિને માટે સામુહિક તેમ જ વ્યક્તિગત તપશ્ચર્યાઓ થઈ. એક ઉદ્યોગગૃહની સ્થાપના પણ થઈ ચાતુર્માસમાં વચ્ચે પંજાબી ગુરુભક્ત તથા સંગીતવિશારદ ભાઈ ઘનશ્યામદાસ આવ્યા. તેમણે તે પિતાનાં ભક્તિભાવભર્યા ભજનોથી હજારોને મુગ્ધ કર્યા. આનંદની લહેર લહેરાણું. Page #162 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનન ૧૩૭ જામનગરના ચાતુર્માસ દરમિયાન એક પ્રસિદ્ધ કંપનીના યુરોપિયન મેનેજર મિસ્ટર લોરેન્સ તથા તેમનાં ધર્મપત્ની ગુરુમહારાજના દર્શનાર્થે આવ્યાં. જામનગર પિટરીના જર્મન મેનેજર તથા તેમનાં ધર્મપત્ની પણ સાથે આવ્યાં હતાં. ભાવના ચાલતી હતી. ધર્મ તથા ભક્તિભાવથી પ્રભાવિત થઈને એકસો મણની ઘીની બેલી બેલીને આરતી અને પાંસઠમણ ઘીની બોલી બોલીને મંગળ દીવાને આદેશ લીધે. સંઘ તથા સભાજને તે આશ્ચર્યચકિત થઈ ગયા કે વિદેશી યુગલોનો કે ભકિતભાવ! શેઠ પ્રજારામ હરખચંદે તેઓને પુપેને હાર પહેરાવી તેઓનું સન્માન કર્યું. આ રીતે ખરેખર જામનગર ભક્તિને જામ પીધે. ધર્મની ખૂબ પ્રભાવના થઈ. આપણું ચરિત્રનાયક આચાર્યશ્રીએ જામનગરના શ્રીસંઘ તથા આગેવાને તથા આબાલ વૃદ્ધને એક મનનીય, પ્રેરક અને - બેધપ્રદ વ્યાખ્યાન આપ્યું. ભાગ્યશાળીઓ ! તમારા નગરનાં જૈનમંદિર કેટલાં સુંદર અનેક કલાત્મક શેભાપૂર્ણ છે પરંતુ આ મંદિરને ઇતિહાસ જાણવાવાળા કેટલા ? જે કઈ ભાઈ જામનગર આવે છે તે આ મંદિરનાં દર્શન કરીને વિમિત થઈ જાય છે. કેટલાક દિવસ પહેલાં લોર્ડ એટલી મહદય આવ્યા હતા. શ્રી જામસાહેબ શ્રી દિગ્વિજયસિંહજી તેમને આ મંદિરના દર્શનાર્થે લઈ આવ્યા હતા. શ્રીયુત સાંકળચંદભાઈ વગેરે તેમની સાથે હતા. તે દિવસે અષ્ટમી Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ જિનશાસનને, હોવાથી મારું મૌનવ્રત હતું. મને પાછળથી ખબર પડી. જે પહેલાં ખબર મળી હોત તે શ્રી વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ તેમને ભેટ આપત. એ બન્ને મહાનુભાવોને ખ્યાલ આવત કે જૈન સમાજમાં આવા પ્રભાવશાળી મહાત્મા થઈ ગયા છે, જેના ઉપદેશથી ગુરુકુલ, કોલેજ, વિદ્યાલય, આદિ અનેક શિક્ષણ સંસ્થાઓ સ્થપાયેલ છે. જે અહીંનાં મંદિરને ઇતિહાસ હિનદી, અંગ્રેજી, ગુજરાતી ભાષામાં છપાવવામાં આવે અને દર્શનાથી પાશ્ચાત્ય વિદ્વાનોને આપવામાં આવે તે જૈન ઇતિહાસને કેટલે બધે પ્રચાર થઈ શકે? અમે ધુંવાવ જવાના છીએ. સાંભળ્યું છે તમે ત્યાં કાંઈક કરવાના છે. જે સાહિત્ય પ્રકાશન માટે કાંઈ કરવામાં આવે તે શ્રેષ્ઠ છે. મને જાણીને ઘણી ખુશી થઈ કે આપને ત્યાં એક જ તિથિએ લગ્નાદિ પ્રસંગે ઊજવાય છે. આ રીતે દ્રવ્ય ની ઘણું સારી બચત થઈ જાય છે. આ બચતને તમે ધાર્મિક તેમ જ સમાજકલ્યાણનાં કામમાં વાપરી શકે છે. તમે ધુંવાવમાં બે અઢી હજારને ખર્ચ કરવા ઈચ્છો છે પણ જે તે રકમ સાહિત્ય પ્રકાશનને પ્રચારના કાર્યમાં ખરચે તો તે માટે તમારી પ્રશંસા થશે. અહીંનાં મંદિરને ઈતિહાસ જરૂર છપાવવું જોઈએ. પાઠકે, ભકતો, જૈનસમાજહિતૈષીઓ ! આપણા ચરિત્રનાયકની ઉદારતા, દૂરદર્શિતા, ગંભીરતા અને વિદ્વત્તાને પરિચય આ પ્રેરણભક પ્રવચનથી મેળવી શક્યા હશે. સમાજની ઉન્નતિને Page #164 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનન ૧૩૯ માટે એક કાન્તિની આગ તેમના હૃદયમાં બળબળે છે. આ પ્રસંગે પં. શ્રી જયવિજયજી મહારાજે “સમયને સંદેશ” વિષય પર વિસ્તૃત ભાષણ કર્યું. ભાદરવા સુદિ ૧૧ તા. ૧૫–૯–૧૬ના રોજ અકબર પ્રતિબંધક જગદ્ગુરુ શ્રી વિજયહીરસૂરીશ્વરજી મહારાજની સ્વર્ગારોહણજયન્તી ખૂબ ઠાઠમાઠ પૂર્વક ઊજવવામાં આવી. આ પહેલાં પર્યુષણ પર્વમાં ખૂબ તપશ્ચર્યા થઈ ઉપજ પણ ઘણું સારી થઈ. વ્યાખ્યાનમાં બહેન ભાઈએની ભારે ભીડ રહેતી હતી અને પ્રભાવના આદિ પણ થતાં રહ્યાં. ભાદરવા વદ ૧૧ ના રોજ પંજાબકેસરી આચાર્ય મહારાજની સ્વર્ગારોહણજયન્તી અદ્ભુત સમારોહ પૂર્વક ઊજવવામાં આવી. આ બીજી સ્વર્ગોજયન્તી હતી. કારતક સુદિ બીજ(ભાઈબીજ)ના દિવસે આચાર્ય મહારાજની જન્મજયંતી પણ ખૂબ આનંદ ઉત્સાહપૂર્વક ઊજવવામાં આવી. જુલુસનો આનંદ અને પંજાબી ભાઈઓની ગુરુભક્તિની તન્મયતા એવી અજબ હતી કે તેમાં નિમગ્ન થઈને મોટા ભાઈ એ-યુવાને ગુરુભક્ત પંજાબી ભાઈએ સાથે નાચવા લાગ્યા. આ દશ્ય ખરેખર દર્શનીય હતું. લાલા રતનચંદજી, તથા સંગીતવિશારદ ભાઈ ઘનશ્યામદાસજી સંગીત અને ભક્તિ નૃત્યમાં તન્મય થઈને Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪o જિનશાસનરત્ન ભક્તિનું અનેરું દશ્ય દર્શાવી રહ્યા હતા. શ્રોતાઓ તે મંત્રમુગ્ધ બની આ ભક્તિભાવના માણું રહ્યા હતા. ભારે રોનક હતી. પંજાબી ભાઈ એની ગુરુભક્તિએ બધાને મેહની લગાડી. શ્રી રામકિશોરજી પાન્ડેયની સંસ્કૃત સ્તુતિઓ તથા અચ્છાબાબાની કવિતાઓએ ભક્તિનો પ્રવાહ રેલાવ્યે. ગણિ જનકવિજયજી મહારાજ તથા વકીલ જમનાદાસ હરખચંદનાં ભાષણે ઓજસ્વી અને સારગર્ભિત હતાં. આ રીતે જામનગરમાં બધી રીતે જ્યકાર પ્રવર્તી રહ્યો. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજની જન્મજયંતી મહોઉલ્લાસપૂર્વક ઊજવવામાં આવી. જામનગરના ચાતુર્માસમાં ધર્મ પ્રભાવના અને ગુરુભક્તિનાં અનેક કાર્યો થયાં અને આબાલવૃદ્ધમાં આનંદ આનંદ ફેલાઈ રહ્યો. ગુરુદેવની વાણુએ જાદુ કર્યો અને અનેક પ્રેરણાત્મક કાર્યો થયાં. Page #166 -------------------------------------------------------------------------- ________________ ૪૦. ધર્મઉદ્યોત ઉઠ્યોધન ‘મર્થ્યણ વંદામિ’ શેઠ પૂજારામ આદિએ વંદણા કરી. ‘ધર્મ લાભ !' ગુરુદેવે ધમ લાભ આપ્યા. કૃપાળુ ! આપ તા જામનગરથી વિહાર કરી આવ્યા પણ એક મુમુક્ષુ બહેનની દીક્ષાની ભાવના થઈ છે.’ પૂજારામભાઈ એ સ્પષ્ટતા કરી. ભાગ્યશાળીએ ! આ તે ઘણું સુંદર. હું તે બહેનને મંગળ આશીર્વાદ આપું છું.' ગુરુદેવે જણાવ્યું. ‘ગુરુદેવ' તે ખહેનની ભાવના આપના વરદ હસ્તે જામનગરમાં દીક્ષા લેવાની છે. તે બહેન આગમાદ્વારક આચાય દેવ શ્રીમદ્ સાગરાન દસૂરિજી મહારાજના સમુદાયમાં દીક્ષા લેવાની છે. તે બહેનના ગુરુણી સાધ્વીજી મહારાજની વિનતિ છે. અને આચાર્ય દેવ શ્રીમાન માણેકસાગરસૂરિજી મહારાજને પત્ર છે. તેમાં સ્પષ્ટ જણાવ્યું છે કે આપ ગુરુવ ના વરદ હસ્તે દીક્ષા થવી જોઈ એ.' પૂજારામભાઈ એ પત્ર આપ્યા. જામનગરથી વિહાર કરી ભાગ્યશાળી ! અમે તે નીકળ્યા છીએ. અમારે હવે પાલીતાણા જવું છે. ત્યાંથી Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ જિનશાસનરત્ન વરકાણ ઉત્સવ પર પહોંચવું છે. ગુરુદેવે પિતાની ભાવના દર્શાવી. કૃપાસિંધુ! આપની વાત બરાબર છે. આપશ્રી કૃપા કરી જામનગર પધારો અને આ બહેનને દીક્ષા આપીને આપ સુખેથી પાલીતાણા તરફ વિહાર કરે. અમારી પ્રાર્થના સ્વીકારી અમને હર્ષિત કરે” “જહા સુખમ! અમે હવે જામનગર તરફ વિહાર કરીશું. તમે દીક્ષાની તૈયારી કરો” ગુરુદેવ દીક્ષા આપવા સંમત થયા. બહેન તે આનંદથી નાચી ઊઠી. પૂજારામભાઈ વગેરેને ખૂબ આનંદ કે. ગુરુદેવ હજી સાત આઠ માઈલ આવ્યા હશે ત્યાંથી જામનગર તરફ વિહાર કર્યો. સંઘને પણ આનંદ થયે. ક્ષેત્રસ્પર્શના બલવતી હતી. જામનગર મુમુક્ષુ બહેનને દીક્ષા આપી. બહેનના કુટુંબીજનોને ખૂબ આનંદ થયો. એક મુનિરાજની પણ વડી દીક્ષા કરવામાં આવી. પાલીતાણા જવાની ઉતાવળ હોવાથી ગુરુદેવે તુરત જ વિહાર કર્યો. ગ્રામનુગ્રામ ધર્મપ્રચાર કરતાં કરતાં રાજકોટ પધાર્યા. અહીં પ્લેટમાં નવા ઉપાશ્રયનું ઉદ્દઘાટન કરાવીને વિહાર કરી વિદુષી સાવી શ્રી મૃગાવતીજીના જન્મસ્થાન સરધાર થઈને વચ્ચેનાં ગામમાં ધર્મધ આપતાં આપતાં પાલીતાણા પધાર્યા. અનુપમ પ્રવેશ ઉત્સવ થયો. શ્રી વલ્લભ વિહારમાં સ્થિરતા કરી. શ્રી સિદ્ધ ક્ષેમ જૈન બાલાશ્રમના સુવર્ણ મહોત્સવમાં સમ્મિલિત થયા, સમય ન હોવા છતાં સંસ્થાના Page #168 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનન ૧૪૩ સંચાલકની વિનતિને માન આપી સિથરતા કરી. અહીં શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈ તથા શ્રી બાબુલાલ મગનલાલ આદિ વલ્લભ વિહારમાં દર્શનાર્થે આવ્યા. અહીં સાધાર્મિક બંધુઓના ઉદ્ધારના વિષયમાં વાર્તાલાપ થયો. અહીં વ્યાખ્યાનમાં ગણિ શ્રી જનકવિજયજીએ અત્યંત ભાવપૂર્વક ઉ ધન કર્યું. તેમણે કહ્યું કે સારનાથમાં બુદ્ધજયંતીને ઉત્સવ કેટલા મેટા ઠાઠમાઠપૂર્વક ઊજવાઈ રહ્યો છે. જેનો ! જાગે! સમયને ઓળખે, યુગને અનુરૂપ સમાજકલ્યાણનાં કામ કરે. શ્રી વીરચંદ રાઘવજી ગાંધીની જેમ જૈન ધર્મની સાર્વભૌમિકતાને દેશવિદેશમાં પ્રચાર કરો. આદીશ્વર દાદાની ભાવપૂર્વક યાત્રા કરી આપણું ચરિત્રનાયકે એક સારગર્ભિત પ્રવચન કર્યું સમાજ પ્રત્યેનું આ ઉદબોધન અમર રહેશે. પ્રવચનને સારા વિચાર પ્રેરક છે. ભાગ્યશાળીએ ! શાસ્ત્રકારોએ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને જોઈને કાર્ય કરવાનું ફરમાવ્યું છે. અમે કહીએ કે અઠ્ઠાઈ મહત્સવ કરે, વરઘોડા કાઢે, સાધમી વાત્સલ્ય નેકારશી કરે તો તે માટે આપ તૈયાર થઈ જશે. આ માટે જલ્દી ફંડ પણ થઈ જશે. પરંતુ કેઈ ગરીબ સાધમ બંધુ માટે તમે કેટલી ઉદારતા બતાવશે? આ વિચારશીલ પ્રશ્ન છે. આ સમયે બુદ્ધજયંતીને સમારોહ મુખ્યત્વે સારનાથ અને સાધારણ રીતે સમગ્ર ભારતમાં ઊજવાશે. જે બૌદ્ધોનું ભારતમાં અસ્તિત્વ જ નહોતું, તેની આજ બોલબાલા છે. નાગપુરમાં બે લાખ હિંદુ બૌદ્ધ બની ગયા. આપણે તે Page #169 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરના ૧૪૪ ઠેરના ઠેર છીએ. આપણે જૈન ધર્મોને કેટલેા પ્રચાર કર્યો ? કેટલા નવા જૈન બનાવ્યા? આજે ભારતીય સરકાર અનેક જય તીઓમાં ભાગ લઈ રહેલ છે. તે માટે કરોડો રૂપિયા ખચ કરી રહેલ છે. આપણે જેના લાભ લઈશું કે ? હમણાં દિલ્હીમાં બધાં રાષ્ટ્રોનું પ્રતિનિધિત્વ ધરાવતી યુનેસ્કોની કોન્ફરન્સની બેઠક મળવાની છે. આ કૉન્ફ રન્સને ઉદ્દેશ શૈક્ષણિક, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રામાં આંતરરાષ્ટ્રીય સહયાગ તેમ જ સમન્વય સ્થાપન કરવાને છે. ભિન્ન ભિન્ન રાષ્ટ્રોના ૮૦ જેટલા દેશેાના સેકડા પ્રતિનિધિએ આ કૉન્ફરન્સમાં ભાગ લેવાના છે. આ અવસર પર દિલ્હીમાં વિશાલ પાયા પર યુદ્ધજયંતી ઊજવવામાં આવનાર છે. આમાં ભાગ લેવા માટે દેશવિદેશના સેકડા પ્રતિનિધિએ આવેલ છે. આ સમયને માન દઈને જૈન ધર્મોની ઉન્નતિને માટે કાંઈ ને કાંઈ આયેાજન થવું જોઈએ. સદ્દભાગ્યે આ વિચારાને લઈને દિલ્હી આદિના આગેવાને એ એક ચેાજના કરી છે. તેમાં ભારત સરકારના મંત્રી શ્રી અજિતપ્રસાદ જૈન, પ્રસિદ્ધ ઉદ્યોગપતિ સાહૂ શ્રી શાંતિપ્રસાદજી જૈન, શ્રીમતી કમળાબહેન જૈન, ડા. કિશાર, શ્રી નાગરદાસભાઈ, શ્રી ગુલાખચંદે શાહ, શ્રી રાજેન્દ્રકુમારજી જૈન આદિ નિયુક્ત થયા છે. આ અવસર પર જૈન ધર્મોના પરિચય અને જૈન ધર્મના અહિંસાના સ ંદેશ સમજાવવા એક જૈન સેમીનાર Page #170 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૧૪૫ (વિચારગેઝી)નું પણ આયેાજન કરવામાં આવ્યું છે. જૈન કલા અને જૈન સાહિત્યનું મહત્ત્વ પ્રગટ થઈ શકે એવા કાર્યક્રમો યોજવાનું આજન પણ થયું છે. આ બધા કાર્યક્રમ ૨૪ નવેમ્બરથી ૪થી ડિસેમ્બર સુધી ચાલશે. જૈન સમાજના આગેવાન અને ઘડવૈયાએ તથા સાહિત્યપ્રેમીઓએ આ પ્રસંગે પિતાની સંપૂર્ણ શક્તિથી જૈન સિદ્ધાંતનું મહત્વ સમજાવવા ખૂબ પ્રચાર કરવું જોઈએ. આ ચર્ચાસભામાં જૈન-જૈનેતર વિદ્વાન આવવાના છે. નીચેના વિષયો પર ચર્ચા થશે. ૧. અહિંસા અને અપરિગ્રહવાદ ૨. અનેકાન્ત કે સ્વાદુવાદ ૩. વિશ્વશાન્તિના ઉપાય તથા કાર્ય વગેરે. વેતાંબર સમાજની અપેક્ષા દિગંબર સમાજના વિદ્વાને વિશેષ લગનવાળા માલૂમ પડે છે. દિગંબર સમાજમાં મંદિર જવાવાળા પ્રત્યેક ભાઈ કાંઈને કાંઈ શાસ્ત્ર સ્વાધ્યાય અધિક કરે છે. કારણ કે શાસ્ત્રભંડાર પણ તેમના મંદિરમાં જ હોય છે. આ અવસર પર તેરાપંથી સમાજે પણ અણુવ્રત સંઘની સભા રાખી છે. પરંતુ શ્વેતાંબર સમાજ શું કરી રહેલ છે, તે કાંઈ પણ જાણવામાં નથી. સમાચારપત્રમાં પણ આ વિશે કાંઈપણ વાંચવામાં આવેલ નથી. વલ્લભ સ્મારક નિધિ તરફથી આ પ્રસંગે ભગવાન મહાવીર સ્વામીનું જીવનચરિત્રની અંગ્રેજી ભાષાની ૧૦૦૦ ૧ ૦ * Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૪ જિનશાસનરત્ન પુસ્તિકાઓ વહેંચવા માટે પ્રકાશિત કરવામાં આવી હતી. ઉપસ્થિત વિદ્વાનેાને આ પુસ્તિકાએ ભેટ આપવામાં આવી હતી. ભારત દિવાકર આચાય ભગવાન શ્રી વિજયવલભસૂરીશ્વરના સદુપદેશથી છપાવેલ ‘સ્યાદ્વાદ’ નામની પુસ્તિકાની ૧૨૦૦ પ્રતિ પણ વિદ્વાનેામાં વિતરણ કરવામાં આવી હતી. જૈન સમાજ જૈન સાહિત્યના પ્રચાર કરે તે દેશવિદેશમાં જૈન ધર્મના ઘણા સારા પ્રચાર થઈ શકે. Page #172 -------------------------------------------------------------------------- ________________ - ૪૧. નવીન ભવનને - ઉદ્દઘાટન સમારંભ પાલીતાણાથી વિહાર કરી બેટાદ, રાણપુર, ચૂડા આદિ ગામને પવિત્ર કરતાં કરતાં ગુરુમહારાજ વઢવાણ પધાર્યા. વઢવાણુ માટે દંતકથા છે કે શૂલપાણિ યક્ષે પ્રભુ મહાવીર ભગવાનને અહીં ઉપસર્ગ કર્યો હતો. વઢવાણમાં ધામધૂમપૂર્વક પ્રવેશ થયા. વરાણાના પાર્શ્વનાથ જૈન વિદ્યાલયના નૂતન ભવનના ઉદ્દઘાટન પ્રસંગે પહોંચવાનું હેવાથી વઢવા થી વિહાર કરી શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ તીર્થધામમાં સંક્રાતિ ઉત્સવ ઊજવવામાં આવ્યું. આ પ્રસંગે પંજાબ, પાટણ, અમદાવાદ, વઢવાણ, રાજકોટ, જામનગર અને રાધનપુર આદિથી અનેક ભાઈઓ આવ્યા હતા. પાટણમાં ફેફલિયાવાડાના પ્રભુમદિરની પ્રતિષ્ઠાને નિશ્ચય થવાથી ગુરુ મહારાજને પાટણના સંઘની વિનતિથી ફરી પાટણ જવું પડયું. વરકરણ પણ સમયસર પહોંચવું હતું, પણ પાટણના ભાઈઓના અતિ આગ્રહને વશ થવું પડ્યું. પાટણમાં મહા સુદિ ૬ ની પ્રતિષ્ઠા હતી–વરકાણું સં. ૨૦૧૩ ના મહા સુદિ ૧૩ ને ઉદ્દઘાટન સમારંભ હતે. સમય ડે હતે-જવાનું બહુ દૂર હતું. પાટણના નગરશેઠ અને સંઘને પણ આગ્રહ હતા. પ્રતિષ્ઠા ગુરુદેવનાં કરકમલેથી કરાવવાની તેઓની ભાવના હતી. એટલે ગુરુદેવે Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ જિનશાસનરન મુનિ ન્યાયવિજયજી તથા મુનિપદ્મવિજયજીને વરકાણા તરફ વિહાર કરવા આજ્ઞા કરી. ગુરુદેવે પાટણના ફેફલિયાવાડાના મંદિરની પ્રતિષ્ઠા મહા સુદિ ૬ ના રાજ આનંદ ઉત્સવ સાથે કરીને ખપેારના જ વરકાણા જવા માટે વિહાર કર્યાં. પ્રતિષ્ઠા ગુરુદેવનાં કરકમલેાથી થવાથી પાટણમાં આનંદની લહેર લહેરાણી. પાટણથી વિહાર કરી ૧૨ માઈલ ચાલીને કલાણા ગામ પધાર્યા. પ્રવેશે।ત્સવ થયેા. રાત્રિના વ્યાખ્યાન થયું. સાતમના રાજ ત્યાંથી વીસ વીસ–માવીસ માવીસ માઈલના લાંબે વિહાર કરીને પાલનપુર પહેાંચ્યા. ખીજે દિવસે પચ્ચીસ માઈલના વિહાર કરી આબુ-ખરેડીથી પાસેના ગામમાં વિશ્રામ કર્યાં. ખરેડી મદિરનાં દશન કર્યાં. આ રીતે સવાર સાંજ એ એ વખત વિહાર કરીને સાડા છ દિવસમાં દોઢસા માઈલને લાંબે વિહાર કરીને મહા સુદિ ૧૩ ના સુખશાતા સહિત વરકાણા પહોંચી ગયા. ગુરુભકતા ! આવા ઉપકારી ગુરુરાજનું ઋણુ તમે શુ' કદી ચુકાવી શકશે! ? ગણિશ્રી જનકવિજયજી સહિત અન્ય સાધુ અહીં પહેલાં પહોંચી ગયા હતા. પરસ્પર શ્રદ્ધા, ભક્તિ, સ્નેહ સહિતનું હૃદયંગમ મિલન થયું. વરકાણાના વિશાળ નૂતન ભવનના ઉદ્દઘાટન માટે શેઠશ્રી સેાહનલાલજી દુગડ પધાર્યા હતા. તેરાપથી હાવાછતાં તેમના દાનના પ્રવાહ ખધા ગચ્છા અને સંપ્રદાયાને Page #174 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરને ૧૪૯ માટે પ્રવાહિત થતું રહેતું હતું. તેઓ પહેલાં પણ લાખનું દાન કરી ચૂકયા હતા. આવા દાનવારિધિ હેવાછતાં તેઓ વિનમ્ર, નિરભિમાની તેમ જ સાદાઈની મૂર્તિ હતા. ગુરુમહારાજના પ્રવેશ મહોત્સવમાં સ્વયં શેઠ સોહનલાલજી તથા તેમના અને કાકા જૈન ધર્મની દવજ લહેરાવતા ગુરુમહારાજની બને બાજુ ચાલી રહ્યા હતા. કે ગુરુપ્રેમ, કેવી નમ્રતા અને કેવી ધર્મભાવના ! ગુરુમહારાજ તથા બધાં ભાઈ-બહેને મંદિરમાં શ્રી પાર્શ્વનાથનાં દર્શન કરીને સભામંડપમાં પધાર્યા. શ્રી પાર્શ્વનાથ વિદ્યાલય વકાણાના અતિ વિશાલ નવ ભવનનું ઉદ્ઘાટન થવાનું હતું. આ પ્રસંગે જોધપુર, સાદડી, ફાલના, બીજોવા, મુંઢારા આદિ સ્થાનના અનેક ભાઈઓ તેમ જ બેન્ડવાજાં સ્વાગતને માટે તથા સમારંભમાં આવ્યાં હતાં. આ અવસર પર અનેક સંમેલને થયાં. શ્રી ન્યાયાભેનિધિ દાદા ગુરુ ૧૦૦૮ શ્રી વિજયાનંદસૂરિજી મહારાજની મૂ તિ શ્રીમાન શેઠ કપુરચંદજી એદરમલજી, દાનમલજી તથા લાલચંદજીએ પધરાવી. પંજાબકેસરી આચાર્ય મહારાજની ભવ્ય મૂર્તિ સાદડીનિવાસી શ્રી દીપચંદજી જીજમલજીનાં કરકમલે દ્વારા પધરાવવામાં આવી. મરુધરોદ્ધારક શ્રી વિજયલલિતસૂરિજી મહારાજની મૂર્તિ સાદડીનિવાસી શ્રી વિમલચંદજી સાગરમલજી, મૂલચંદજીનાં કરકમલે દ્વારા બિરાજમાન કરવામાં આવી. WWW.jainelibrary.org Page #175 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરન . દાનવીર શેઠ શ્રી સેાહનલાલજી દુગડે પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યુ અને રૂા. ૧૦૦૦૧ દસ હજાર એક દાનમાં આપ્યા. આ ઉપરાંત તેમણે દાન દેવા માટે બધાને અપીલ કરી. આ વખતે તેમની અપીલથી રૂા. આઠ હજાર ખીજા એકત્રિત થયા હતા. આ ઉદ્ઘાટન સમારભ ખૂબ આનંદઉત્સાહપૂવ ક થયેા. વિદ્યાથી એએ સંગીત તથા નાટ્યપ્રયોગ દ્વારા મનેાર ંજન કર્યું તથા ગુરુદેવના જયનાદોથી મંડપ ગુજી ઊઠયો. ૧૫૦ આ પ્રસંગે ત્રિપુટી મહારાજના શિષ્ય પ્રસિદ્ધ વક્તા મરુધરરત્ન મુનિપુંગવ શ્રી વલ્લભદત્તવિજયજી મહારાજ વરકાણા પધાર્યાં હતા. તેમને પજાકેસરી આચાય ભગવંત શ્રી વિજયવલ્લભસૂરિ પ્રત્યે અનન્ય ભક્તિભાવ હતા. આત્માનંદ જૈન સભા મુંબઈના ભાઈશ્રી રસિકલાલ કારાએ આપણા ગુરુવર્ય આચાય શ્રીને મુનિશ્રીને ઉપસ પદા આવવા વિન ંતિ કરી. મુનિશ્રીની ભાવના ગુરુદેવનાં અધૂરાં કાર્યો પૂર્ણ કરવાની હતી. આચાર્યશ્રીએ આનંદપૂર્વક તેમને ઉપસ’પદા આપી. ગુરુદેવના શિષ્ય અન્યા. વકાણા વિદ્યાલયના નિમાયક (સુપ્રિ.) શ્રી સંપતરાજજી ભણુશાળી બાહોશ અને કુશળ સેવાભાવી કા કર્તા હતા. તેઓએ આજીવન વિદ્યાલયની સેવા કરી. લાખાનુ ક્રૂડ એકઠું કર્યું. વિદ્યાલયના વિકાસનમાં તેમને અમૂલ્ય ફાળા હતા. ૨૦૨૬ માં તેએ સ્વર્ગવાસી થયા. તેમની ખેાટ પુરાય તેમ નથી. Page #176 -------------------------------------------------------------------------- ________________ ૪ર. ચમત્કાર તથા દીક્ષા મહાત્સવ વલસાડનાં એ શ્રાવિકા મહેનેા તથા એક છોકરા અને એક છે।કરી આણુની યાત્રા કરીને પંચતીથી ની યાત્રા કરવા વરકાણી આવ્યાં હતાં. તેમનામાંની એક અહેને લગભગ સાંજના સાત વાગ્યે બેભાન થઈ ને ખચાવા ખચાવે, પ્રભુ પાર્શ્વનાથ મને અચાવા, એમ રાડા પાડવા માંડી. તે બહેનની ચીસ સાંભળીને વરકાણાના હેડ માસ્ટર તથા અનેક વિદ્યાથી એ દોડી ગયા. કાઈ એ યાદ કરાવ્યું કે ગુરુમહારાજ અહીં ખિરાજમાન છે. તેઓશ્રીને આ વાત જણાવવી જોઈએ, તેમના મ`ગળ આશીર્વાદથી કદાચ આ બહેનને શાતા મળે. ગુરુમહારાજને ખબર મળતાં જ તેમણે પંજાબકેશરી ગુરુદેવને મંત્રિત વાસક્ષેપ આધ્યેા. વાસક્ષેપ નાખતાં જ તે બહેન શુદ્ધિમાં આવી. તેની બેશુદ્ધિ તથા ગભરામણુ કાણુ જાણે કાં ચાલી ગઈ. પ્રેક્ષકાને તે આ ચમત્કાર લાગ્યા પણ ગુરુદેવે જણાવ્યું કે આમાં ચમત્કાર જેવુ' કાંઈ જ નથી પણ આપણા યુગદિવાકર ખાલબ્રહ્મચારી મહાન સાધક ગુરુ ભગવંતના ચારિત્ર્યને પ્રતાપ છે અને થમના પ્રતાપે તેમ જ તેમના વાસક્ષેપના પ્રભાવે આવા ઘણા પ્રસંગે અને છે, Page #177 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરન < . ખીજોવા સંઘના અતિ આગ્રહથી ગુરુદેવ બીજોવા પધાર્યાં. આખું ગામ ધજાપતાકાથી શણગારવામાં આવ્યું હતું. ખૂબ હૉલ્લાસથી પ્રવેશ મહેસ્રવ થયા. અહી (ચેાગનિષ્ઠ આચાય શ્રી બુદ્ધિસાગરજી મહારાજના સમુદાયના આચાર્ય શ્રીમદ કૈલાસસાગરસૂરિજી બિરાજમાન હતા, તેમની સાથે મધુર મિલન થયું. પંદર દિવસ સાથે રહેવાના સુચાગ બન્યા. વ્યાખ્યાનાદિ સાથે થતાં રહ્યાં. આનંદની લહેર લહેરાણી. બીજોવા શ્રીસ ઘે ચાતુર્માસ કરવા વિનતિ કરી. ૧૫૨ અહીં પધારીને ગુરુમહારાજની કૃપાથી ખીજોવામાં ધનું ખીજ સુ ંદર રીતે અંકુરિત થયું. શ્રી પાર્શ્વવલ્લભ જૈન પાઠશાળાનું ઉદ્ઘાટન પણ થયું. રાણી ગ્રામમાં લાલા પ્રતૂલચંદ ગુજરાંવાલાનિવાસી (હાલ લુધિયાના) જે રૂપસાગર યતિ થઈ ગયા હતા તેમણે સંવેગી દીક્ષાની પેાતાની ભાવના આપણા ચરિત્રનાયકને દર્શાવી અને ગુરુદેવે તેમને દીક્ષા આપી. મુનિ જિતેન્દ્રવિજયનું નામ આપ્યું અને ગણિશ્રી જનકવિજયજી મહારાજના શિષ્ય જાહેર કર્યાં. અહી'થી વિરામી, સાંડેરાવ, દુઝાના થઈ ખીવાણુદી પધાર્યાં. અહીં સંધમાં એ પક્ષે હતા. ગુરુદેવે અને પક્ષના આગેવાનને ખેલાવી સમજાવ્યા અને વાણીના જાદુ થયા. અને પક્ષાનું સમાધાન આનદ્નપૂર્વક થયું. * Page #178 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૧૫૩ કપડવંજનિવાસી ભાઈ રમણલાલની દીક્ષા થઈ. તેમને જ્ઞાનવિજય નામ આપીને ગણિ જનકવિજયજીના શિષ્ય જાહેર કર્યા. આ ઉપરાંત શ્રી મહાવીર સ્વામીની પેઢીનું કામ શ્રી વર્ધમાન જૈન યુવક મંડળને સોંપવામાં આવ્યું. મહાવીર સ્વામીની જયંતી સમારેહપૂર્વક ઊજવવામાં આવી. અહીંથી વિહાર કરી તખતગઢ, ગુડાબાલોતરા, ગોદન, બાદનવાડી, લેટા અને જાલોર આદિ ગ્રામને પવિત્ર કરતાં કરતાં કાલના પધાર્યા. શ્રી રંગવિજયજીના સત્યાગ્રહ દ્વારા ખુડાલાના શ્રીસંઘનો કુસંપ મટી ગયે. અહીંથી ફરી બીજેવા પધાર્યા. અહીં મુનિ જ્ઞાનવિજયજી તથા મુનિ જયંતવિજયજીની વડી દીક્ષા થઈ. બીજોવા સંઘની આગ્રહભરી વિનતિને માન આપી ચાતુર્માસ બીજોવામાં નિશ્ચિત થયું. આ પર્યુષણ બીજોવામાં ખૂબ આનંદપૂર્વક થયાં. તપશ્ચર્યા પણ ઘણું થઈ. આવક પણ સારી થઈ. અહીં સંક્રાતિ ઉત્સવ, શ્રી પંજાબ કેસરી ગુરુદેવની જયંતી, શ્રી વિજયહીરસૂરિજી મહારાજની તથા કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યની જયંતીઓ અત્યંત ઉલ્લાસપૂર્વક ઊજવવામાં આવી. શાહ હીરાલાલજીની બહેનની બેલચાલ તેર તેર વર્ષથી તેમની માતા તથા ભાઈઓ સાથે બંધ હતી. ગુરુદેવે બહેનને ખૂબ શાંતિપૂર્વક સમજાવી. માતાના ઉપકાર યાદ કરવા જણાવ્યું અને જૈન ધર્મમાં જન્મીને ક્ષમાને ગુણ કેમ ભૂલી જવાય-આથી જાદુઈ અસર થઈ. Page #179 -------------------------------------------------------------------------- ________________ "૧૫૪ "જિનશાસનના કષાયભાવ શમ્ય અને પરસ્પર વાત્સલ્ય તથા સનેહભાવપૂર્ણ બેલચાલ શરૂ થઈ. તપશ્ચર્યા, ત્રણચાર અઠ્ઠા મહોત્સવ, સાધર્મિક વાત્સલ્ય અને સંઘમાં સંગઠન આદિ કાર્યો થયાં. શ્રી નવપદજીની ઓળી ખૂબ ધાર્મિક વાતાવરણમાં થઈ. તેની સ્મૃતિ ચિરસ્થાયી બની રહેશે. મુનિશ્રી લક્ષ્મીભદ્રવિજયે ઉપસંપદા ગ્રહણ કરી.. આપનું નામ સુરેન્દ્રવિજય રાખવામાં આવ્યું (ઉપાધ્યાય). તેઓ આપણું ચરિત્રનાયક ગુરુદેવના શિષ્ય જાહેર કરવામાં આવ્યા. માનવસેવા આજે દેશ આપદ્ધર્મમાં આવ્યો છે. હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી જેન, આર્યસમાજ જે આપણે ભારતવાસી છે, તે બધાં એક વિશાળ કુટુંબનાં ભાઈ બહેન છે. તેમની સેવા એ સૌ પ્રથમ ધર્મ છે. આજે તો સાચી પૂજા, સાચી નમાજ કે સાચી ગુરુવાણું એ સેવા છે. સમાજ જીવિત હશે. તો ધર્મ ટકશે. સમાજ સમૃદ્ધ, સુદઢ, બળવાન, પ્રાણવાન હશે તો દેશ અને ધમ પ્રાણવાન બનશે. ભારતના તમામ જૈનેને મારે આ સંદેશ છે, કે જે હિંદુ-શીખ, જેન ભાઈઓ, બહેને પાકિસ્તાનમાંથી પરેશાન થઈને આવ્યાં છે, તે બધાને તમારાં ભાઈ-બહેને ગણો. તેઓની સેવા કરવી એ આપ સૌને ધર્મ છે. Page #180 -------------------------------------------------------------------------- ________________ ૪૩. નાડેલમાં ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ બીજોવાના ચાતુર્માસ પછી સં. ૨૦૧૪ માગશર સુદ ૬ બુધવાર ૨૭ નવેમ્બર ૧લ્પ૭ના નાડેલ નગરમાં અપૂર્વ પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાયે. એક જ મુહૂર્તમાં ચાર મંદિરની પ્રતિષ્ઠાનું સૌભાગ્ય નાડેલ શ્રીસંઘને પ્રાપ્ત થયું. નાડેલનગરી આ સમયે ખરેખર અમરપુરી બની ગઈ નાડેલમાં મુખ્ય મંદિર શ્રી પદ્મપ્રભુનું છે. આ સિવાય ૧૬મા તીર્થંકર શ્રી શાન્તિનાથ ભગવાન આદિનાં ત્રણ મંદિર બીજા પણ છે. ચારે મંદિરોની પ્રતિષ્ઠા ખૂબ ઠાઠમાઠપૂર્વક અને ઉલ્લાસપૂર્વક કરવામાં આવી. શ્રી શાન્તિનાથ ભગવાનના મંદિરમાં ભોંયરું છે, જેમાં રહીને શાસનરક્ષક શ્રી માનદેવસૂરિજી મહારાજે લઘુશાતિ સ્તંત્રની રચના કરી હતી. તેથી શ્રી માનદેવસૂરિજી મહારાજની પ્રતિમાની સ્થાપના તથા પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ન્યાયાનિધિ દાદા ગુરુ શ્રીમદ્ વિજયાનંદસૂરિજી મહારાજ તથા કલિકાલકલ્પતરુ શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજની પ્રતિમાઓની સ્થાપના તથા પ્રતિષ્ઠા આપણુ ચરિત્રનાયક ગુરુદેવનાં કરકમલેથી થઈ હતી. ગુરુદેવની ગુરુભક્તિનાં. આવાં અનેક સંરમર છે. Page #181 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરન ચરિત્રનાયકની આવી દૃઢ ગુરુભક્તિ અને સૌમ્યતાથી આકર્ષિત થઈ ને વિદ્વાન મુનિરાજ શ્રી વલ્લભદત્ત વિજયજીએ આ નાડાલના પ્રતિષ્ઠાકાય માં રસપૂર્વક સહુચેાગ આપ્યા. પ્રતિષ્ઠા મહાત્સવ ગુજરાતી કારતક વિષે ૧૪ બુધવાર ૨૦ નવેમ્બર ૧૯૫૭ના રાજ શરૂ થયે. ૧૫૬ શ્રી પદ્મપ્રભુ ભગવાનના મંદિરની અન્તગત ત્રણ મદિરા તથા ખીજા' ત્રણ મુખ્ય મદિશ આ રીતે સાત મદિરમાં ભસ્થાપના થઈ. આ મંદિર અતિપ્રાચીન છે. એક મંદિર સંપ્રતિરાજાએ નિર્માણુ કરેલુ. હજારો વર્ષાનું પ્રાચીન શિખરબંધ મંદિર છે. ગાન્ધવ સેન (ગભિલ) રાજાએ નિર્માણ કરેલું શ્રી નેમિનાથ ભગવાનનું પ્રાચીન ચૈત્ય છે. શ્રી શાન્તિનાથ ભગવાનનું મંદિર પણ અતિ પ્રાચીન છે. જીરાવલા પાર્શ્વનાથ ભગવાનનું મંદિર પણ અતિ દિવ્ય છે. શ્રી માનદેવસૂરિ મહારાજે લઘુશાન્તિની રચના આ ભવ્ય પ્રાચીન નગરીમાં કરીને સ ંસારમાં શાંતિનું વાતાવરણ સર્જ્યું હતું. ગૌતમ ગણધર, શ્રી માનદેવસૂરિજી તેમ જ શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજની પ્રતિમાઓની પ્રતિષ્ઠા પણ કરવામાં આવી હતી. ગુરુદેવની છત્રછાયામાં વચ્ચેાવૃદ્ધ મુનિરાજ શ્રી વિચારવિજયજી, મુનિશ્રી શિવિજયજી, ગણિશ્રી જનકવિજયજી, પન્યાસશ્રી બળવંતવિજયજી, પં. શ્રી ન્યાયવિજયજી, મુનિ વસતવિજયજી, મુનિશ્રી શાંતિવિજયજી, મુનિશ્રી જયંતવિજયજી, મુનિશ્રી જિતેન્દ્રવિજયજી આદિ વીસ Page #182 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરન ૧૫૭ મુનિરાજે તથા તેર સાધ્વીએ બિરાજમાન હતાં. ભિક્ષુ રંગવિજયજી, તિવય શ્રી જગદીશચ ંદજી, અમદાવાદનિવાસી ગુરુભક્ત તથા સુપ્રસિદ્ધ સગીતને શ્રી ભૂરાભાઈ ફૂલચંદભાઈ તથા સંગીતકાર ભાઈ જેઠાલાલ, સંગીતવિશારદ ગુરુભક્ત ભાઈ ઘનશ્યામદાસ પંજાબી આદિ આવ્યા હતા. વરકાણા વિદ્યાલય તથા ફાલનાની સંગીત મંડળીએ પણ આવી હતી. આ પ્રતિષ્ઠા મહાત્સવ પ્રસંગે વીસ હજાર ભક્ત શ્રાવક-શ્રાવિકા ભક્તિસાગરમાં મસ્તી જમાવી રહ્યાં હતાં. પ્રતિદિન ભવ્ય શાભાયુક્ત વરઘેાડા નીકળતા હતા. માગશર સુદિ ૬ બુધવાર ૨૭ નવેમ્બર ૧૯૫૭ના મગળ દિવસે પ્રભુએને બિરાજમાન કરવામાં આવ્યા હતા. જુદા જુદા ગૃહસ્થાના તરફથી આઠે દિવસ નેાકારશી થતી રહી. શ્રી માનદેવસૂરિ વલ્લભ વિદ્યા કલામંદિરની સ્થાપના કરવામાં આવી. સાધર્મિક સહાયક ક્ડની શરૂઆત થઈ. ગેાડવાડ યુવક સમેલન ખૂબ ધૂમધામપૂર્વક મળી ગયું. શ્રીશાસનદેવ તેમ જ ગુરુમહારાજની કૃપાથી બધાં કાર્યો નિર્વિઘ્ને પૂરાં થયાં. આપણા ચરિત્રનાયકે સિદ્ધ કરી દીધુ કે તેએ કવિપત્તરુ ગુરુદેવ તથા મરુધરાદ્ધારક પ્રખર શિક્ષાપ્રચારક આયાર્ય શ્રી વિજયલલિતસૂરિ ગુરુદેવ તથા ઉપાધ્યાય શ્રી સાહનવિજયજી મહારાજના નામને પેાતાનાં ધમપ્રભાવનાનાં કાર્યો તેમ જ આદર્શોને જીવન પર્યંત શૈાભાવતા રહેશે. Page #183 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન - આ શુભ અવસર પર ધાર્મિક તેમ જ ઔદ્યોગિક શિક્ષણ આપવાને માટે પહેલાં દર્શાવેલ શ્રી માનદેવસૂરિ વલ્લભ વિધા કલામંદિર નામની સંસ્થા સ્થાપવામાં આવી. યુવક સંમેલનમાં યુવકોની ધર્મ–દેશ–જાતિની સેવાની ભાવના અતિ પ્રશંસનીય હતી. | વિક્રમ સંવત ૨૦૧૪ પોષ વદિ ૧ રવિવાર તા. ૮ ડિસેમ્બર ૧લ્પ૭ના શુભ દિને બીજોવાના શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના મંદિરમાં મૂલનાયક આદિ જિનબિંબોની પ્રતિષ્ઠાને સમારોહ અનુપમ થયો. સ્વયંસેવક મંડળનું અધિવેશન વરકાણામાં થયું. ગુજરાતી ભાઈઓ સારી સંખ્યામાં આવ્યા હતા. સં. ૨૦૧૪ ફાગણ સુદ ૩-૪ ના વરકાણા તીર્થમાં અંજનશલાકા તેમ જ પ્રતિષ્ઠાકાર્ય અભૂતપૂર્વ સમારોહ પૂર્વક થયાં. આ ધાર્મિક વાતાવરણમાં સારોએ ગેડવાડ ઓતપ્રેત થઈ ગયે હતો. અનેક વરઘોડા નીકળ્યા, પ્રતિદિન નકારસી થતી રહી. પ્રત્યેક ઉત્સવમાં માનવમેદની ઉમટી પડી હતી. પ્રતિષ્ઠાને દિવસે બધી કેમના લેકે (હરિજન આદિ)નું પ્રીતિભોજન જવામાં આવ્યું હતું. પ્રભુપ્રતિમા પધરાવવા તથા વજદંડ ચડાવવા આદિની બેલીથી ઊપજ ઘણું સારી થઈ હતી. આ પ્રસંગે પરમ ગુરુદેવ આચાર્ય ભગવંત ૧૦૦૮ શ્રીમદ્ વિજયવલ્લભસૂરિજી મહારાજની ભવ્ય મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. વિધિવિધાન ખારચીનિવાસી યતિવરશ્રી લબ્ધિસાગ૨જી તથા શેઠ ફૂલચંદ ખીમચંદભાઈએ કરાવ્યાં હતાં. Page #184 -------------------------------------------------------------------------- ________________ ૪૪. એક્યને આનંદ આના ગામમાં શ્રી શાન્તિનાથ ભગવાનના નવીન મંદિરની પ્રતિષ્ઠા થઈ. પ્રતિષ્ઠાના સમયે બંને ગુરુદેવેની પ્રતિમાની પણ સ્થાપના કરવામાં આવી. - હરજી ગ્રામમાં સાઠ સાઠ વર્ષોથી સંઘમાં કુસંપ ચાલતે હતે. ગણિવર્ય પન્યાસશ્રી જયવિજયજી મહારાજે છેડે સમય અહીં સ્થિરતા કરીને આગેવાનોને સમજાવીને એકતા સ્થાપના કરી અને લેકેમાં આનંદ આનંદ થઈ રહો. અહીં પણ આપણું ચરિત્રનાયક ગુરુદેવે આચાર્ય શ્રીમદ્ વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ તથા ત્રણ શૂઈના આચાર્યદેવ શ્રીમદ્ વિજયરાજેન્દ્રસૂરિજી મહારાજની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરાવી. હરજીમાં અંજનશલાકા તથા પ્રતિષ્ઠા પણ કરાવી. ડિગ્રી કોલેજને માટે હરજીથી પાલી તરફ વિહાર થવાનું હતું પરંતુ શ્રી ફૂલચંદજી બાફણા આદિ કાર્યકર્તાઓની વિનંતિથી ચાંચડી ગ્રામમાં સ્થિરતા કરી ફાલના પધાર્યા. એક ધની દાનીએ સ્વઅજિત દ્રવ્યથી ભવ્ય મંદિરનું નિર્માણ કરી પોતાની લક્ષ્મી સફળ કરી હતી. પરંતુ કુસંપને કારણે મંદિરની પ્રતિષ્ઠા થઈ શકતી નહોતી. ગુરુમહારાજના પ્રતાપથી તથા ગણિવર્ય જયવિજયજી(પન્યાસ)ના ઉપદેશથી કુસંપ મટી ગયે. શ્રીસંઘમાં એક Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ જિનશાસન. તાનું સામ્રાજ્ય સ્થાપિત થયું. આબાલવૃદ્ધોમાં એકતાના આનંદની લહેર લહેરાણી. ગણિવર્ય પન્યાસશ્રી જયવિજ્યજીના સંગઠન તથા -એક્તાના જોરદાર ઉપદેશ તથા ગુરુદેવની કૃપાથી એકતાની સ્થાપના થઈ. પછી તે અંજનશલાકા તથા પ્રતિષ્ઠામહોત્સવ ખૂબ ઉલાસપૂર્વક થયાં. ધણી ગ્રામના શ્રીસંઘમાં ત્રીસ ત્રીસ વર્ષથી કુસંપ ચાલી રહ્યો હતે. આપણું ગણિ જયવિજયજી(પન્યાસ)એ આ માટે પણ ખૂબ પ્રયાસ કર્યા અને એકતા સ્થાપન થઈ તેથી સંઘમાં આનંદ આનંદ થઈ રહ્યો. આત્મવલ્લભ જૈન. પાઠશાળાની સ્થાપના થઈ. ગુરુદેવે બાલી, લુણાવા, સેવાડી, બીજાપુર આદિ ગ્રામેને ધર્મબંધથી પ્લાવિત કરતાં કરતાં શ્રી સંઘને ઉપકૃત કર્યા. ફાલના કૅલેજના પ્રાંગણમાં વિક્રમ સંવત ૨૦૧૫ ચૈત્ર સુદ ૧ તા. ૨૧-૩-૫૮ શુક્રવારના રોજ દાદાગુરુ, શ્રી વિજયાનંદસૂરીશ્વર મહારાજની જન્મજયંતી સમા-- રહપૂર્વક ઊજવવામાં આવી. ફાલના કૉલેજને ડિગ્રી કોલેજ બનાવવાનો નિર્ણય સંસ્થાની પ્રબંધક સમિતિ દ્વારા કરવામાં આવ્યું. સમિતિએ ગુરુમહારાજની સલાહ-સૂચનાને લાભ લીધે. ચાંદરાઈ નગરમાં સિદ્ધચક્રપૂજન, એની તથા અઠ્ઠાઈ મહોત્સવ થયા. ચાંદરાઈમાં શ્રી મહાવીર જયંતી સહર્ષ મનાવવામાં આવી. Page #186 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૧૬૧ ગુરુદેવની નિશ્રામાં વૈશાખ સુદિ તૃતીયા (અક્ષયતૃતીયા) મંગળવાર તા. ૨૨-૪-૫૮ના રોજ બપોરના ગુરુભક્તશ્રી મોતીચંદજી જવાનમલજીના સંઘપતિત્વમાં શ્રી શત્રુંજય તીર્થયાત્રા સંઘે ચાંદરાઈથી પ્રસ્થાન કર્યું. હરજીમાં દાદાગુરુશ્રી વિજયાનંદસૂરીશ્વરજી મહારાજની સ્વર્ગારોહણતિથિ ઊજવવામાં આવી. અવસરે વિદ્વાનની શિબિરમેષ્ઠી પણ થઈ. જવલંત ભાવના ભાગ્યશાળીઓ ! તમે મારી વૃદ્ધાવસ્થા જોઈને મને આરામ લેવા વીનવી રહ્યા છે ને ! પણ અમારે સાધુઓને ગરમી કે શરદી, ટાઢ કે તડકે શું! આ શરીર શા માટે છે? અને વૃદ્ધ દેહમાં જીવત યુવાન આમા બેઠે છે તે ભૂલી ગયા ! સંસારને ત્યાગ કરી આ વેશ પહેરી અમારે ભગવાન મહાવીરની જેમ અમારા જીવનની પળે પળનો હિસાબ આપવાને છે. આત્મશાંતિ અને આત્મશુદ્ધિ તે મળતા મળશે પણ સમાજ, ધર્મ અને દેશના ઉતમાં આ જીવનમાં જે કાંઈ ફાળો આપી શકાય તે આપવાનું કર્તવ્ય કેમ ભુલાય ! આ શરીર એ માટે જ છે. તો છેવટની ઘડી સુધી તેને ઉપયોગ કરી લેવો જોઈએ. તે ક્ષણભંગુર લેવાથી એ ક દિવસ તો જવાનું. ત્યાં સુધી શાસનકા થઈ જાય તે કરી લેવા તમન્ના છે. – વલ્લભસુધાવાણી Page #187 -------------------------------------------------------------------------- ________________ ૪૫. જન્મભૂમિનું રટણ પાલી મેં શુભ જન્મ લિયા, ઔર પાલી મેં ફિર આવે. આચાર્યશ્રી જન્મભૂમિ પાલીમાં પધાર્યા. શ્રીસંઘે પિતાના ધર્મવીર લાડીલા લાલનો પ્રવેશમહોત્સવ ભારે સમારોહપૂર્વક કર્યો. વિવિધ દ્વાર પર વિવિધ આદર્શ સુવાક્યો, ધજા, પતાકા આદિ સુશોભિત લહેરાતાં હતાં. પાલીના ચાતુર્માસમાં શેઠ કાનમલજી સંઘવીએ આયંબિલ ખાતામાં પચીસ હજારનું પિતાનું મકાન પ્રદાન કર્યું હતું. સ્થાનકવાસી સમાજના આગેવાન શેઠ મુકલાલજી વારિયાએ પચીસ હજાર રૂપિયા રોકડા પ્રદાન કર્યા હતા. કાર્તક સુદિ બીજના દિવસે ગુરુદેવ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયવલભસૂરિજી મહારાજની જન્મજયંતી ત્રણ દિવસના વિવિધ કાર્યક્રમો દ્વારા સમારોહ પૂર્વક ઊજવવામાં આવી હતી. - સુપ્રસિદ્ધ સંગીતવિશારદ લાલા ઘનશ્યામદાસ, ભાઈ એમ્પ્રકાશજી તથા લાલા રતનચંદ રિષભદાસ આદિ પધાર્યા હતા. Page #188 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનન ગુરુદેવના રંગીન ફેટાની સાથે જુલુસ તથા પૂજામાં અને સભામાં હજારો નરનારીઓની ભારે ભીડ રહેતી હતી. પૂજામાં તો એ રંગ જામતે હતો કે સાંભળવા તથા જેવાવાળા ચકિત થઈ જતા હતા. ચાતુર્માસમાં ગણિ જનવિજ્યજી વ્યાખ્યાન વાંચતા હતા. લાલા ઘનશ્યામજીની ગુરુભક્તિથી પ્રસન્ન થઈને પાલી શ્રીસંઘે તથા કાનમલજી સિંગીએ સવા સવા તેલાના સોનાના ચંદ્રકે અર્પણ કર્યા હતા. બીજા બધાને ચાંદીનાં વાસણો આપવામાં આવ્યાં હતાં. પર્યુષણ પર્વ, સંક્રાન્તિ ઉત્સવ, ગુરુદેવની જયંતી, દાદાગુરુની જયંતી, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યની જયન્તી તથા અકબરપ્રતિબંધક જગદ્ગુરુ શ્રીહીરવિજયસૂરિની જયન્તી વગેરે પર્વે આનંદપૂર્વક ઊજવાયા હતા. - આ વર્ષે સંવત્સરી ક્યારે મનાવવી એ વિષે તપાગચ્છ જૈન સમાજમાં ભારે મતભેદ હતે. શેઠશ્રી કસ્તૂરભાઈ આદિન પ્રયને તથા આચાર્ય મહારાજની કૃપાથી પ્રત્યક્ષ પંચાંગ જમભૂમિ પ્રમાણિત ગણવામાં આવે તેમ નિર્ણય થયે; કારણ કે “ચૂડાં સુગંડુ પંચાંગ હવે અલભ્ય બની ગયેલ છે. એટલે નવીન પંચાંગ અનુસાર મંગળવારના જ સંવત્સરી મનાવવા નિર્ણય થશે. આ રીતે સંઘની એકતાના નિર્ણયથી ગુરુદેવ શ્રી સમુદ્રસૂરિને અપાર હર્ષ થશે. Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ જિનશાસનરત્ન સ્થાનીય મંદિરમાં ભગવાનની આશાતના થઈ રહી હતી. આચાર્ય મહારાજે શ્રીસંઘનું આ તરફ ધ્યાન દોર્યું અને આશાતનાઓ દૂર કરવામાં આવી. બડત શ્રીસંઘને માટે ગુરુદેવના ઉપદેશ દ્વારા વદરા(મુંબઈ)નિવાસી શાહ તારાચંદજી હજારમલજીએ ૨૦૦ તેલા ચાંદીનું પારણું કરાવી બડૌત મોકલવામાં આવ્યું. Page #190 -------------------------------------------------------------------------- ________________ 6૪૬. નવીન ભવન ઉદ્ઘાટન સમારંભ આ વર્ષે બે ભાદરવા માસ હોવાથી ખરતરગચ્છા શ્રીસંઘની વિનંતિથી પ્રથમ ભાદરવા માસમાં ખરતર ગચ્છના બધુઓને પર્યુષણ પર્વની આરાધના કરાવવા માટે વ્યાખ્યાન વાંચવા મુનિ ન્યાયવિજયજી(પન્યાસ)ને મોકલ્યા. આ વર્ષે તપસ્વી મુનિશ્રી શિવવિજ્યજી, ઉપાધ્યાય શ્રી સુરેન્દ્રવિજયજી, મુનિ જિતેન્દ્રવિજયજી આદિ ઠાણા ૩ ચાણોદ, તપસ્વી બલવંતવિજયજી (પન્યાસ), મુનિ હેમવિજયજી ઠાણ બેને બેડા ચાતુર્માસ માટે મેકલ્યા હતા. પન્યાસ જયવિજયજી તથા મુનિ સમતવિજયજીને સાદડી મોકલ્યા. આચાર્યશ્રી તથા ગણું જનકવિજયજી આદિ ઠાણા આઠ પાલીમાં બિરાજમાન રહ્યા. ગુરુ મહારાજના શાન્ત સ્વભાવને કારણુ અહીં - તાંબર મૂર્તિપૂજક તેમ જ સ્થાનકવાસી સમાજ માં અતિશય પ્રેમનું વાતાવરણ પ્રસરી રહ્યું. સંવત્સરી ક્ષમાપનાને માટે સ્થાનકવાસી જૈન બેડિંગના વિદ્યાથીઓ તથા અધ્યાપક પણ આવ્યા હતા. સ્થાનકવાસી ભાઈઓ પણ વ્યાખ્યાન આદિનો પૂર્ણ લાભ લેતા રહ્યા. Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ જિનશાસનન ખ્યાવરનિવાસી શ્રી કાલુરામજી તથા તેમની માતાજી વચ્ચે ઘણા સમયથી વૈમનસ્ય ચાલતું હતું. ગુરુ મહારાજે બને માતા-પુત્રને ઉપદેશ દઈને સમતા ભાવ જાગ્રત કર્યો. કાલુરામજીએ માતાના ચરણને સ્પર્શ કર્યો અને ખમતખામણાં કર્યા. આવા સમતાના ભંડાર છે અમારા ચરિત્રનાયક ગુરુવર. શેઠ પ્રસન્નચંદજી કેચર આદિ બિકાનેર શ્રીસંઘના આગેવાનો ચાતુર્માસ માટે વિનંતિ કરવા આવ્યા હતા. તેઓએ ભક્તિભાવપૂર્વક ચાતુર્માસ બિકાનેરમાં કરવા માટે વિનંતિ કરી. ત્યારે માલુમ પડ્યું કે ગુરુદેવે ચાર વર્ષથી અભિગ્રહ કર્યો છે, કે જ્યાં સુધી પંજાબ પહોંચીને ગુરુદેવની આજ્ઞા પૂર્ણ ન કરું ત્યાં સુધી મીઠાઈ તથા ચેખાને ત્યાગ છે. આવા ત્યાગી અને કૃપાળુ ગુરુજીને ઉપકાર પંજાબ કેમ ભૂલી શકે ? બિકાનેરની ઉપેક્ષા કરીને પંજાબની ચિંતા કરવી એ ગુરુદેવની કેવી ભારે કૃપાદ્રષ્ટિ છે. પંજાબ શ્રીસંઘ એવા ગુરુદેવનાં ચરણકમલે પર ન્યોછાવર છે. ખરેખર એઓશ્રી સમુદ્ર છે, કૃપાના સમુદ્ર છે, ક્ષમા અને તપના સમુદ્ર છે. આપણે પુણ્યપ્રતાપી છીએ કે આવા ગુરુવરની છત્રછાયા આપણને મળી રહી છે. કારતક સુદ ચતુર્દશીના દિવસે ગણિશ્રી જનકવિજયજીએ મનહર વ્યાખ્યાન આપ્યું. ગુરુદેવે કહ્યું, ચાતુર્માસમાં અમારાથી કઈ કટુ શબ્દ આદિ કહેવાયો હોય તો મિચ્છામિ દુક્કડં કરું છું. ઉત્તરમાં શ્રીસંઘે પણ ક્ષમાપ્રાર્થના કરી. જન્મભૂમિ પાલીમાં ચાતુર્માસ ખૂબ આનંદ-ઉલ્લાસ Page #192 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૧૬૭ પૂર્વક થયું. તપશ્ચર્યાઓ ઘણી થઈ. દર્શનાથી ભાઈ-બહેનની ભક્તિ પણ સાથે રૂડી રીતે કરી. પૂજ્ય આચાર્યશ્રી પોતાના મહાન ત્યાગી રત્ન શાંતમૂર્તિ, સેવાપ્રિય, સાદાઈના રસિયા, પરમ ગુરુભક્ત અને શાસનદીપકને માટે જન્મભૂમિ અને પાલીશ્રીસંઘને ગૌરવ હતું. કારતક સુદ પૂર્ણિમાને રોજ પાલીથી દેઢ માઈલ દૂર શીખરી સ્થાન છે ત્યાં મેળે ભરાય છે. અહીં પ્રભુ પાર્શ્વનાથ ભગવાનનું શિખરબંધ મંદિર છે. નગરની બહાર તળાવ પર શેઠ કાનમલજી સિંગીએ બે લાખ રૂપિયા ખરચીને આદીશ્વર ભગવાનનું મંદિર બનાવરાવ્યું છે. મંદિરની ચારે તરફ ધર્મશાળા પણ તેમણે જ બનાવરાવી છે. આ ઉપરાંત પચાસ હજાર રૂપિયા મંદિરના નિભાવ માટે પણ આપ્યા છે. શ્રી કાનમલજી સિંગીએ પણ ગુજરાતી કટરામાં ચૌરાસી ગચ્છના ઉપાશ્રયને મૂળમાંથી જીર્ણોદ્ધાર કરીને નવીન રૂપમાં નિર્માણ કરાવેલ છે. પરંતુ સિંગીજી કીતિ આદિથી એવા તો નિઃસ્પૃહ રહ્યા છે કે પિતાના નામને પાષાણલેખ પણ લગાવવા દીધું નથી. આવા નિઃસ્પૃહ દાની ધન્યવાદને પાત્ર છે. આવા દાનના દીવાના, એવા દાનના મતવાલા વિરલ જ મળે છે. ધન્ય છે એવા ધર્મની પૂજી કમાનાર દાનવીરને! Page #193 -------------------------------------------------------------------------- ________________ ૪૭. તીયાત્રા ને સફળ આપરેશન પાલીથી વિહાર કરી ગુંદાચ, ચાંચાડી, ખોડ, વકાણા, સાદડી થઈને ગુરુદેવ રાણકપુર પધાર્યાં. રાણકપુરનું ભવ્ય મંદિર જગપ્રસિદ્ધ કલાત્મક મંદિર છે. જ ગલમાં માંગલ છે. આ ભવ્ય મંદિરમાં ૧૪૪૪ સ્તંભા એવી રીતે આવી રહ્યા છે કે યાત્રિક ગમે ત્યાંથી ભગવાનનાં દર્શન કરી શકે. ઘેાડા વખત પહેલાં શ્રીમાન શેઠ કસ્તૂરભાઈ લાલભાઈની પ્રેરણાથી શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીએ આ મંદિરના જીર્ણોદ્ધાર લાખા રૂપિયા ખર્ચીને કર્યો છે. ગુદૅરુવે આ આ તીની ભાવપૂર્વક યાત્રા કરી અને કલાકારીગીરીની ભવ્યતાનું દર્શન કર્યું. અહીંથી ગ્રામાનુગ્રામ વિચરતા ઉદયપુર પધાર્યા. ઉદયપુરની બહાર જૈન ધર્મશાળામાં રાત્રિના વિશ્રામ કરીને કાયા, પ્રાસાદિ થઈને શ્રી કેશિયાનાથના દર્શનના લાભ લીધેા. સંક્રાન્તિ પણ અહી મનાવવામાં આવી. આ પ્રસંગે પજામ, યુ. પી., ડુંગરપુર, આશાપુર આદિના ભાઈએ સક્રાંતિના અવસર પર આવ્યા હતા. બધાએ પેાતાનાં ગામામાં પધારવાની વિનંતિ કરી. ગણિવર શ્રી જનકવિજયજીનાં ભાષણા થયાં. ત્રણ દિવસની સ્થિરતામાં Page #194 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૧૬૯ યાત્રાને લાભ લીધા. ત્યાંથી પાછા ઉદયપુર પધાર્યાં. શ્રી મનેાહરલાલજી આદિ શ્રીસંઘની વિનંતિથી ઉદયપુરમાં મેતિયાનું સફળ. આપરેશન થયુ. સક્રાન્તિ ઉત્સવ પણ અહી થયેા. ઉદયપુરથી વિહાર કરીને દેલવાડા થઈ ફરી પાછા સાદડી પધાર્યાં. અહીં મુનિવરશ્રી વલ્લભદત્તવિજયજી મહારાજ, શ્રી મુકિતવિજયજી મહારાજ, શ્રીહરિડરવિજયજી મહારાજ તથા નિર ંજનવિજયજી મહારાજ આદિના મેળાપ થયેા. ગુરુદેવના મેતિયાના ઓપરેશન વખતે મેવાડ મહાસભાના પ્રમુખ શેઠ મનેાહરલાલજી ચતુર આદિ તથા હૅસ્પિટલના માન્ય ડૉક્ટર શ્રી દૌલતસિંહજીએ મહાન સેવાને લાભ લીધેા. આ સિવાય શ્રી હિંમતસિંહુજી ઍડ્વોકેટ નાગૌરી તથા શ્રી મેહનલાલજી આદિએ પણ ગુરુદેવની સેવાને પૂર્ણ લાભ લીધે. શ્રી ચતુરસિ‘હજી નાહર, શ્રી કિશનલાલજી દલાલ પણ સમયે સમયે સુખશાતાનું ધ્યાન રાખતા હતા. આ સમયે વિહાર કરીને મુનિશ્રી વલ્લભદત્તવિજ્રયજી, મુનિશ્રી રામવિજયજી તથા મુનિશ્રી મેતીવિજયજી આદિ કેશરિયાજી તીર્થોની યાત્રા કરીને અહી' પહાંચી ગયા હતા. અહીથી વિહાર કરીને ખારચી, સેાજત આદિ નગરાને લાભ પહાંચાડતા ગુરુવર ખ્યાવર પધાર્યાં. અદ્ભૂતપૂર્વ ઉલ્લાસ તથા ભક્તિભાવપૂર્વક પ્રવેશ થયેા. ગણિવર શ્રીજનકવિજયજીનાં બજારમાં જાહેર વ્યાખ્યાના થયાં. Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ જિનશાસનન સર્વ કોમના લેકેએ ખૂબ લાભ લીધે. સંક્રાંતિ દિવસ પણ અહીં ઊજવવામાં આવ્યું. ચૈત્રમાસને પ્રારંભ થશે. સંક્રાંતિ ઉત્સવમાં આગ્રા, દિહી, હોશિયારપુર, જયપુર, બિકાનેર, મારવાડ જંકશન, સોજત, પાલી, અંબાલા આદિના ભાઈએ મોટી સંખ્યામાં આવ્યા હતા. આગ્રા તથા જયપુરના ભાઈઓએ ચાતુર્માસ માટે ભક્તિપૂર્ણ પ્રાર્થનાઓ કરી. દિલ્હીના ભાઈએ પણ પ્રાર્થના કરવા આવ્યા હતા. ગુરુશ્રીએ ફરમાવ્યું કે જયપુરમાં મેષ સંક્રાંતિ, મોટા મહારાજશ્રીની જયંતી, શ્રી મહાવીર જયંતી તથા નવપદની ઓળીની ભાવના છે. ચાતુર્માસ તો આગ્રાની ભાવના છે. આગળ તે જ્ઞાની જાણે. પછી મંગલિયાવાસ સરાધના થઈને અજમેર પધાર્યા. ધમધામપૂર્વક પ્રવેશ થશે. અહીં પ્રવર્તક સેમવિજયજી મહારાજ, મુનિ ઉમેદવિજયજી મહારાજ આદિને મેળાપ થયે. લુધિયાના આદિથી ભાઈએ દર્શનાર્થ આવ્યા. હરજીગ્રામથી સંઘપતિશ્રી સાકલચંદજીના સંરક્ષણમાં શ્રીસમેતશિખરજીને યાત્રા સંઘ જતાં જતાં મધ્ય. માર્ગમાં અજમેર ઊતર્યો. શ્રીસંઘે સુંદર સ્વાગત કર્યું. જયપુરના આગેવાનોએ ફરી ચાતુર્માસ માટે વિનંતિ કરી. અજમેરના મંદિર તેમ જ દાદાવાડીની આશાતનાઓ રિકવાને માટે ગુરુમહારાજ, શ્રી ગણિવર્ય જનકવિજયજી મહારાજ તેમ જ જનતાની રૂબરૂ શ્રીસંઘે સર્વસંમત નિર્ણય લીધે. આથી આબાલવૃદ્ધને આનંદ થયે. ગુરુદેવના પ્રયાસની સફળતા માટે જયજયકાર થઈ રહ્યો. Page #196 -------------------------------------------------------------------------- ________________ ( ૪૮. જયપુરમાં વિવિધ ઉત્સવો આપણું ચરિત્રનાયક આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજ જયપુરના આગેવાનોની વારંવારની વિનંતિને માન આપીને મદનગંજ આદિ થઈને જયપુર પધાર્યા. ચિત્ર સુદ ૧ ગુરુવાર તા. ૯ એપ્રિલ ૧૯૫૯ના દિવસે શ્રીસંઘે આપનું ભવ્ય સ્વાગત કર્યું. સ્વાગત જુલૂસ પ્રાતઃ સાડાસાત બજે રામલીલા ગ્રાઉંડથી શરૂ થઈને ચીડા રસ્તા, ત્રિપોલિયા બજાર, ઝવેરી બજાર થઈને આત્માનંદ સભાભવનમાં પહોંચ્યું. જુલૂસમાં હાથી, બન્ડ ખાવર ને જયપુરની ભજનમંડળી સાથે બે ઘેડાગાડીઓમાં ન્યાયામ્ભનિધિ ગુરુભગવંત શ્રી વિજયાનંદસૂરિજી મહારાજ તથા પંજાબકેસરી શ્રીમદ્ વિજયવલ્લભસૂરિજી મહારાજના ફટાઓ હતા. સભાભવનમાં વ્યાખ્યાનાદિ થયાં. શ્રી હીરાલાલજી વૈદ તથા શ્રી કસ્તૂરમલજી શાહનાં સ્વાગતભાષણ થયાં. આચાર્યશ્રી ગુરુદેવે જવાબમાં જણાવ્યું કે અહીં કેટલાયે ભાગ્યશાળી મહાનુભાવે. થઈ ગયા છે. તેમાં માન્યવર શ્રી ગુલાબચંદજી ઢઢ્ઢા M. A તે જૈન કોન્ફરન્સના સ્થાપક અને પિતા હતા. પૂ. ગુરુદેવ શ્રી વિજયવલ્લભસૂરિ પ્રત્યે તેમને ખૂબ ભક્તિભાવ હતે. Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ જિનશાસનરન તેમણે ધાર્મિક અને સામાજિક સુધારને માટે જીવનભર સેવા કરી હતી. અહી' આયંબિલ ખાતુ છે પણ આત્માને નિળ બનાવત્રા માટે સ્વાધ્યાય મંદિર નથી. મધ્યમ વર્ગોના સમુત્ક ને રાજીરોટી માટે ઉદ્યોગશાળાની પણ ઘણી જરૂર છે. જયપુર ભારતવર્ષનું પેરિસ કહેવાય છે. આજ પણુ તે રાજસ્થાનની રાજધાની છે. સૌભાગ્યથી આ દિવસે જ દાદાગુરુ શ્રી વિજયાનંદ સૂરીશ્વરજી મહારાજની જન્મજયંતી હતી. ઉત્સવ ખૂબ ધામધૂમપૂર્વક ઊજવવામાં આળ્યે, જયપુરમાં જાલ ધરથી સિદ્ધાચલની યાત્રા કરવા જતા સંઘ આવી પહેાંચ્યા. લાલા બંસીલાલ ખંડેલવાલ તેમ જ લાલા દેવીચંદજી ખાણુરામજી સ ંઘનું નેતૃત્વ કરી રહ્યા હતા. જયપુરમાં આ યાત્રાસ ઘનુ ભવ્ય સ્વાગત થયું. શ્રીગણિવર્ય જનકવિજયજીનું આદર્શ નગરમાં વ્યાખ્યાન થયું. મુનિશ્રી જયવિજયજી (પન્યાસ) સાદડી ચાતુર્માસ કરીને પ્રતાપગઢ આદિ થઈને જયપુર આવી મળ્યા. અહીં નવપદની ઓળીની આરાધના આનંદૅપૂર્વક થઈ. શ્રીમહાવીર જન્મ કલ્યાણક ચૈત્ર સુદ ૧૩ના રાજ શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી તથા તેરાપંથી ચારે સપ્રદાયેાએ સાથે મળી સમારેાહપૂર્વક ઊજવ્યું. આ જયંતી Page #198 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૧૭૩ ઉત્સવમાં હજારો ભાવિકોએ ભાગ લીધે. ગણિવર્યશ્રી જનકવિજયજી મહારાજ તથા વિદ્વાનોનાં ભાષણે થયાં. દિગંબર ભાઈ એ તરફથી પ્રભુની રથયાત્રાનું મહાન જુલુસ કાઢવામાં આવ્યું. દિલ્હી શ્રીસંઘના પંજાબી તેમ જ ગુજરાતી સાઠસિત્તેર ભાઈઓ મળીને દિલ્હી ચાતુર્માસ કરવા વિનંતિ કરવા આવ્યા. તેઓની વિનંતિ આગ્રહભરી અને ભક્તિપૂર્ણ હતી. આગ્રાથી પણ લાલા દીવાનચંદજી, લાલા કપૂરચંદજી, લાલા લાભચંદજી વગરે ત્રીસ પાંત્રીસ ભાઈએ વિનંતિ કરવા આવ્યા. જયપુર શ્રીસંઘ તપાગચ્છ, ખરતરગચ્છ આદિના ભાઈઓએ જયપુરના ચેમાસા માટે વિનંતી કરી. આગ્રા શ્રીસંઘ બે વાર વિનંતી કરવા આવી ગયે. ગુરુદેવે આગ્રા શ્રીસંઘની વિનંતી માન્ય રાખી. આગ્રાના ભક્તજનને ખૂબ આનંદ થયે. અહીં એક માસ ક૯૫ કરીને આગ્રા તરફ વિહાર કર્યો. વિહારને સમયે ખરતરગચ્છીય વિદુષી સાધ્વી શ્રી વિચક્ષણશ્રી આદિ સાધ્વીઓ, બને ગચ્છનાં શ્રાવક-શ્રાવિકાઓનો વિશાળ સમુદાય દૂર સુધી પહોંચાડવા માટે આવ્યા. પુનઃ પધારવા માટે વિનંતી પણ કરી. ' " - - - - * * તપાગચ્છ શ્રીસંઘના સેક્રેટરી શ્રી હીરાચંદજી વેદ ઘણા કુશળ કાર્યકર્તા છે. તેમણે પુનઃ ચાતુર્માસ માટે વિનંતી કરી. તેમના આગ્રહને માન આપીને ગુરુદેવે Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ જિનશાસનરન સુનિશ્રી જયવિજયજી (પન્યાસ) તથા શ્રી જયન્તવિજયજી ને જયપુર ચાતુર્માસ કરવા આજ્ઞા આપી. જયપુરના સંઘમાં આનંદ આનંદ થઈ રહ્યો. જયપુરમાં ગણિવર મુનિરત્ન શ્રીજનકવિજયજીએ સાધર્મિક ભાઈ એના ઉત્કર્ષ માટે મુંબઈની જેમ પૈસા કુંડની ચેાજનાનો ઉપદેશ કર્યાં તેની જાદુઈ અસર થઈ. સ`ઘે એકસેસ પેટીએ તૈયાર કરાવીને ઘેરે ઘેરે આપવા પ્રબંધ કર્યાં. પૂ. આચાય શ્રીને ખૂબ આનંદ થયા. અહીંથી વિહાર કરી આદનગર પધાર્યા. દાદાવાડી દન કરી દિલ્હી સ ંઘના સાઠ ભાઈઓનું ડેપ્યુટેશન આવ્યું હતું. તેમાં દિલ્હીનિવાસી ભાઈ એ ઉપરાંત પંજાષી, મારવાડી, ગુજરાતી તથા સૌરાષ્ટ્રવાસી દિલ્હીનિવાસી ભાઈ એ પણ આવ્યા હતા. ભાઈ દેવરાજજીએ દિલ્હી સંઘની ચાતુર્માસ માટેની વિન ંતી વાંચી સંભળાવી, આપણા ચરિત્રનાયકે તેએને સાંત્વન આપ્યું અને દિલ્હીની ભાવના હૃદયમાં છે તેની ખાતરી આપી. જયપુરથી વિહાર કરી આસપાસનાં ગ્રામેામાં ધર્મએધ આપતા આપતા જે સુદિ ૨ તા. ૮-૬-૫૫ સેામવારના રેાજ ભરતપુર પધાર્યા. અહી આસવાળ, પલ્લીવાળ અને શ્રીમાળેનાં સે દોઢસેા ઘર, ચાર મંદિર તાંબાનાં, એ મદિર દિગંબરેાનાં છે, જેઠ સુદ ૬ તા. ૧૨-૬-૫૫ શુક્રવારે આગ્રા, જોગીપુરા દાદાવાડીમાં સ્થિરતા કરી. અહી શ્રીમહાવીર સ્વામીનું મંદિર, જગદ્ગુરુ શ્રી વિજયહીરસૂરીશ્વરની ચરણપાદુકા, ન્યાયામ્ભાનિધિ જૈનાચાય શ્રી વિજયા Page #200 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરન ૧૭૫ નંદસૂરીશ્વરની મૂર્તિ તથા કાટની બહાર દાદાશ્રી જિનકુશળ સૂરીશ્વરજી મહારાજની એક દેરીમાં ચરણપાદુકા છે. આગ્રાનાં ભાઈ-બહેનેા દશનાથ આવતાં રહ્યાં. દાદાવાડીની ખાલી જમીનમાં એકાદ વિદ્યાધામ ગુરુકુળ માટે આચાય શ્રીએ પ્રેરણા કરી. હૃદયની ઝંખના જ્યાં સુધી આ નાડીમાં લેાહી કરે છે, હૃદયના ધબકારા ચાલે છે ત્યાં સુધી એક સ્થળે બેસવાના નથી. ગુરુદેવની અધ - શતાબ્દી ઊજવી, શિયાલકોટના મંદિરની પ્રતિષ્ઠા કરાવી, શ્રી સિદ્ધાચળની યાત્રા કરવાની ભાવના રાખું' છું. યાત્રા કરીને ગુજરાતમાં નહિ પણ મારા પ્રિય પંજાબની રક્ષા માટે પાશ પંજાબ આવી શ્વાસેાશ્ર્વાસ ચાલતાં સુધી ગુરુદેવના સદેશ ગામે ગામે, શહેર શહેર, મદિર મંદિરે, ઉપાશ્રયે ઉપાશ્રયે, સંસ્થાએ સસ્થાએ પહેાંચાડવાની ઝંખના છે. જ્યાં સુધી હાથ-પગ-જબાન સાજા છે, ત્યાં સુધી વલ્લભવિજય વિચરતા રહેશે. આ શરીરથી જેટલું કાય થાય જેટલેા કસ લેવાય તેટલે લેવા છે. વહલભસુધાવાણી Page #201 -------------------------------------------------------------------------- ________________ ૪૯. મારેા પ્રાણપ્યારે પંજાબ આપણા ચરિત્રનાયક જયપુરથી વિહાર કરી ભરતપુર અછનેરા આદિ નાનાં મોટાં ગ્રામામાં ધમ એધ આપતા આગ્રા પધાર્યા. આગ્રામાં ગુરુદેવનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ૨૦૧૯ જેઠ સુદિ ૭ શનિવાર ૧૩ જૂન ૧૯૫૯ના રાજ સ્વાગતજુલૂસ ફુલઠ્ઠી બજાર ચેાકથી શરૂ થઈને સેવ બજાર, કિનારી બજાર, જોહરી મજાર થઈને રાશન મહાલ્લા જૈન ધમ શાળામાં પહાંચ્યું. આ જુલૂસમાં બૅન્ડવાજા એ, આગ્રા, અખાલા, જાલંધર, જયપુર, દિલ્હી આદિથી ભજનમ ડળીઓએ ભક્તિભજનાની ધૂન મચાવી હતી અને હજારે ભાઈઅહુના તે જોવા ઊમટી પડ્યાં હતાં. એ હાથીના રથમાં જગદ્ગુરુદેવ શ્રીમદ્ વિજયહીરસૂરીશ્વવરજી મહારાજ તથા છ સ્ફુરણાના રથમાં શ્રી વિજયાન ંદસૂરીશ્વરજી મહારાજની તસવીરા બિરાજમાન કરવામાં આવી હતી. પંજાબભરના તથા અિકાનેર, જયપુર, દિલ્હી આદિના સેંકડા ભાવિક પધાર્યા હતા. ખજારા ચાંદનીએથી શણગારવામાં આવી હતી. રસ્તામાં ભકતજનાએ છ જગ્યાએ છાશ(સાકરમિશ્રિત)ની તથા છ જગ્યાએ પાણીની વ્યવસ્થા કરી હતી. Page #202 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૧૭૭ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ મંદિરનાં દર્શન કરી ભવ્ય મંડપમાં પધાર્યા ત્યારે લેકેએ જયનાદથી વધાવ્યા હતા. સ્વાગત, ભજન અને ગણિવરના પ્રવચન પછી શ્રીસંઘના તરફથી અભિનંદન પણ આપવામાં આવ્યું. અભિનંદનપત્રનો જવાબ આપતાં ગુરુદેવે કહ્યું કે મારું આપ શ્રીસંઘે જે સન્માન કર્યું છે તે મારું નથી પણ સ્વ. ગુરુભગવાનનું હું માનું છું. હું તે એ ગુરુદેવને અદનામાં અદને સિપાઈ છું. હું આ અભિનંદન પત્ર ગુરુદેવના ચરણકમળમાં અર્પણ કરું છું, એમ કહી એ અભિનંદનપત્ર ગુરુદેવની તસ્વીર સામે મૂકી દઈને સંતોષ અનુભવ્યું. જનતાએ ગુરુદેવના જયનાદથી મંડપને ગજાવી મૂક્યો. સ્વાગતમાં ત્રણે સંપ્રદાયનાં ભાઈ–બહેને ઉપસ્થિત હતાં. દિલ્હી શ્રીસંઘના ૭૦-૮૦ ભાઈઓએ ચાતુર્માસ માટે પ્રાર્થના કરી. જેઠ સુદ અષ્ટમી રવિવારના દિવસે દાદાગુરુ શ્રી વિજયાનંદસૂરિજી મહારાજની જયન્તી કવિરત્વ પ્રસિદ્ધ વક્તા આર્ય સમાજના અધ્યક્ષ પંડિત શ્રી હરિશંકરજીની અધ્યક્ષતામાં ઊજવવામાં આવી. સ્થાનકવાસી સંપ્રદાયના ઉપાધ્યાય કવિવર મુનિવર શ્રી અમરમુનિજીનું પ્રવચન ઘણું માર્મિક હતું. અધ્યક્ષ મહદયનું ભાષણ પણ વિદ્વત્તાપૂર્ણ થયું. ગુજરાંવાલા આદિ શહેરોનાં અનેક ઉત્સાહી જૈન પરિવાર આ આગ્રાનગરમાં સ્થાયી રૂપે વસી ગયાં હતાં. તેઓ આ નગરીમાં શ્રીસંઘમાં એ જ ઉત્સાહ સંચારિત કરવાની અભિલાષા રાખતાં હતાં. ' ૧૨ Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ જિનશાસનરત્ન શ્રીચિન્તામણિ પાર્શ્વનાથ ભગવાનના મંદિરમાં તથા બીજે પણ જે આશાતના થઈ રહી હતી તે તરફ શ્રીસંઘનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. આ મંદિરનો જીર્ણોદ્ધાર પણ આપણું ચરિત્રનાયક ગુરુદેવના ઉપદેશથી થયે હતે. ગુરુરાજના દર્શનાર્થે તેમ જ સંકાંતિને સંદેશ સાંભળવા અને વિનંતી કરવા માટે લુધિયાનાથી શ્રી આત્માનંદ જૈન સભાના નેતૃત્વમાં એક ખાસ સ્પેશિયલ ટ્રેન આગ્રા આવી હતી. ભવ્ય જીવે તારણહાર ગુરુને શરણે આવ્યા હતા. પર્યુષણ પર્વના અવસર પર અક્ષયનિધિ તપની આરાધના અતિરમ્યતા તથા ભવ્યતાના વાતાવરણમાં કરાવવામાં આવી. પંજાબ શ્રીસંઘની પંજાબ જલદી પધારવા અને ગુરુદેવના પ્યારા પંજાબની રખેવાળી કરવાની ભક્તિભાવભરી વિનંતીને જવાબ આપતાં આપણું ચરિત્રનાયકે હૃદયના ભાવપૂર્વક ગુરુભક્તોને સાંત્વન આપતાં કહ્યું કે– “ભાગ્યશાળી ગુરુદેવના અનન્ય ભક્ત, તમારી ભક્તિની તે ભારતમાં ભારે પ્રશંસા થાય છે. તમે જાણે છે કે પંજાબ મારે છે અને હું પંજાબને છું. મારા પ્રાણ પંજાબને માટે જ છે. આગ્રામાં આવી ગયો છું તે પંજાબપ્રવેશમાં હવે અધિક સમય નહિ લાગે. આપ સૌ ધિર્ય રાખે. સ્વર્ગવાસી ગુરુદેવ આચાર્યે ભગવંત શ્રીમદ્ વિજય વલ્લભસૂરિજી મહારાજશ્રીની આજ્ઞાનું પાલન જલદીમાં જલદી કરવાને માટે હું વચનબદ્ધ છું. જ્યાં સુધી આ શરીરમાં દમ છે, ત્યાં સુધી હું ગુરુદેવની આજ્ઞાનું પાલન Page #204 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરન કરવાને માટે સદાસદા સાવધ રહીશ. તે માટે મારામાં પૂર્ણ વિશ્વાસ રાખેા.” કલકત્તાથી ગુરુભક્તશ્રી સેાહનલાલજી કર્ણાવટ અચાનક દર્શનાર્થે આવ્યા. તેમની ઇચ્છા ઘણા વખતથી દેશનાથ માટે હતી પણ અવાતું નહાતું. બિકાનેરમાં તેમનાં માતાજી પડી ગયાં હાવાથી બિકાનેર જતાં અહીં ઊતરી ગયા. તેમણે આચાય શ્રીને વિનંતી કરી કે આપશ્રી કલકત્તા પધારા—સમેતશિખરની યાત્રા થશે. શ્રીસંઘને આપના પધારવાથી પ્રેરણા મળશે. ૧૭૯ પૂ. સ્વ. ગુરુદેવશ્રી આચાર્ય ભગવંતની પાંચમી સ્વર્ગારેાહુતિથિના ઉપલક્ષમાં શ્રી આત્મવલ્લભ ૫'જાખી જૈનશ્રી સઘ તરફથી ૧૯ સંસ્થાઆને ૧૭ જેટલાં પુસ્તકા ભેટ આપવામાં આવ્યાં હતાં. અહીં મુંબઈથી સ્વયંસેવક મંડળની સ્પેશિયલ આવી તેમાં ૫૫૦ ભાઈ-બહેનેા હતાં. શ્રી મેાહનલાલ દીપચંદ ચેાકસી, શ્રી કેશવલાલ દલસુખભાઈ, શ્રી જેસી ગલાલ ઉગરચંદ, શ્રી નવીનચંદ્ર ભાગીલાલ ઝવેરી આદિ હતા. માંગલિક સંભળાવ્યું. વાસક્ષેપ લીધા. ખીજા ૩૫૦ ભાઈઅહેનેાના સંઘ પણ દર્શનાર્થે આવ્યે. આ ઉપરાંત સુરત, અમદાવાદ, જાવાલ, રાજગઢ, અલીરાજપુર, કચ્છ આદિના સહ્વા આવ્યા હતા. જામનગરનિવાસી શેઠ ધીરજલાલભાઈ સુતરિયા એપ્લેનમાં દિલ્હી આવ્યા અને વખત ન હાવાથી મેાટર * Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ જિનશાસનર દ્વારા દર્શનાર્થે આવ્યા હતા. સાથે લાલા રતનચંદજી, લાલા ઘનશ્યામજી, લાલા કુંજીલાલજી આવ્યા હતા. શ્રી. ધીરજલાલભાઈએ જામનગર પધારવા વિનંતિ હતી. ધર્મના પસાયે ગુરુદેવની પ્રેરણા તથા કૃપાથી એ નિશ્ચિત થયું કે મહાવીર જયંતી, સંવત્સરી, અનન્ત ચૌદશ, ભાદરવા સુદિ પંચમી, ઋષિપંચમીના દિવસોમાં કસાઈખાના બંધ રહેશે. આ આગ્રા નગરપાલિકાનું સર્વશ્રેષ્ઠ કાર્ય હતું, પ્રતિવર્ષને માટે આ નિર્ણય હતા. ભાદરવા સુદિ ૧૧ ના રોજ જગદ્ગુરુ વિજયહીરસૂરીશ્વરજી મહારાજની પુણ્યતિથિ (જયંતી) શ્રી વીરેન્દ્રકુમાર જૈન મુસિફની અધ્યક્ષતામાં ધૂમધામથી ઊજવવામાં આવી. અંબાલા કોલેજના પ્રોફેસર ગુરુભક્ત શ્રી પૃથ્વીરાજ જૈનની અધ્યક્ષતામાં ગુરુકુળ ગુજરાવાલાના ભૂતપૂર્વ છાત્રોનું સંમેલન મળ્યું. સનેહવૃદ્ધિ તેમ જ વાર્તાલાપ આદિ નવીન સમાજ દ્વારક કાર્યક્રમોની ભેજના થઈ. ભૂતપૂર્વ છાત્ર તથા કાર્યકરને ગુરુમહારાજના પરમ પુનિત સંદેશને લાભ મળે. ગુરુમહારાજના લેહામંડીના ઉપાશ્રયે પધારવાથી શ્રી કવિવર ઉપાધ્યાયશ્રી અમરમુનિજીના શ્રી વલ્લભજયંતીના પ્રવચન તથા પ્રત્યેક શુભ અવસર પર પરસ્પર મિલનથી બંને સ પ્રદામાં પ્રેમનું વાતાવરણ પ્રસારિત થયું. કાર્તિક સુદ બીજ(ભાઈબીજ)ના રોજ ગુરુદેવ આચાર્ય Page #206 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનન ૧૮૧ ભગવંત શ્રીમદ્ વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજની જન્મયંતી મહાન સમારેહપૂર્વક ઊજવવામાં આવી. સ્થાનકવાસી સમાજના અગ્રગણ્ય માનનીય ઉપાધ્યાય કવિવરશ્રી અમરમુનિજી મહારાજે ગુરુદેવના જીવન પર મનનીય તેમ જ પ્રભાવશાળી પ્રવચન કરતાં જણાવ્યું કે તમે આચાર્ય વિજયવલ્લભ સૂરિજીને માત્ર પંજાબના કરીને સંકુચિતતા ન દર્શાવે. તેઓ તે પંજાબ-રાજસ્થાનગુજરાત–આદિના સમુદ્ધારક હતા તેમ જ તેઓ તે વિશ્વના - હતા. તેઓશ્રીની સેવાઓ માત્ર મૂર્તિપૂજક સમાજ પૂરતી ન હતી પણ તેઓ તે વિશ્વનું કલ્યાણ ઈચ્છતા હતા. મુંબઈમાં મધ્યમ વર્ગના સમુત્કર્ષ માટે જૈફ ઉમરે જે પ્રતિજ્ઞા લીધી હતી, તે તેઓશ્રીની સમાજના કલ્યાણ માટેની ઝંખનાનું પરિણામ હતું. અતિમ સમયે તેઓશ્રીની એ ઉચ્ચ ભાવના હતી કે જૈન સંપ્રદાયના ચારે ફિરકાઓ એકત્ર થઈને ભગવાન મહાવીરના ઝંડા નીચે આવીને સમાજનું ઉત્થાન કરે. તેઓ તે જૈનદર્શનની ઝગમગતી ત આપણું હાથમાં આપીને તેને વિશેષ પ્રજવલિત રાખવા સમય સમય પર તેમાં તેલરૂપી સમાજ કલ્યાણનાં કાર્યો કરી ધર્મનાં અજવાળાં પાથરી શાસનનો જયજયકાર કરવા કહી ગયા છે. તેઓશ્રીના આદર્શ પર ચાલીને જયંતી મનાવવાનું સાર્થક કરીએ.” સંવત ૧૫માં મહાવીર જયંતીના પ્રસંગ પર અ બાલામાં તેમનું મિલન થયું હતું. તેની તેઓશ્રીએ યાદ આપી Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ જિનશાસનર હતી. તેઓશ્રીએ પિતાના પ્રવચનથી સભાને મુગ્ધ કરી હતી. ગણિવર્યશ્રી જનકવિજયજી, શ્રી બલવંતવિજયજી (પન્યાસ), શ્રી ન્યાયવિજયજી (પન્યાસ) આદિના ભકિતભાવપૂર્વકનાં પ્રવચનો થયાં. ઉદયપુરથી મેવાડ મહાસભાના અધ્યક્ષ શેઠ મનહર લાલજી ચતુર આદિ આ અવસર પર પધાર્યા હતા. બપોરના (બિકાનેરનિવાસી) કલકત્તાથી કવિશ્રી રિષભચંદજી ડાગા રચિત ગુરુદેવની અષ્ટપ્રકારી પૂજા ખૂબ ભકિતપૂર્વક ભણાવવામાં આવી. શ્રી ડાગાજી પોતે કલકત્તાથી અહીં આવ્યા હતા અને પ્રથમવાર રાગરાગિણી સહિત આ પૂજા ભણાવવામાં આવી હતી. જનતાને ખૂબ પ્રસન્નતા થઈ. મેવાડ મહાસભાના અધ્યક્ષ શ્રી મનહરલાલજીએ પ્રસન્ન થઈને પૂજાની એક હજાર પ્રતિએ પિતાની તરફથી છપાવવાની ઘોષણા કરી. આ રીતે આગ્રાનું ચાતુર્માસ ખૂબ આનંદ-ઉલ્લાસમાં પૂર્ણ થયું. તપશ્ચર્યા પણ ઘણું સારી થઈ. ઊપજ પણ સારી થઈ અને પંજાબી ભક્તજને તથા આગ્રાનિવાસી બહેન ભાઈઓને ખૂબ આનંદ થયે. મધુરાં મિલન આ સુદિ એકમ તા. ૩-૧૦-૧૯ શનિવારના જ સ્થાનકવાસી ઉપાધ્યાય કવિ મુનિરાજશ્રી અમરમુનિજી તથા તેમના સુગ્ય શિષ્ય મુનિરાજશ્રી વિજય સુનિના આગ્રહથી લેહામંડી સ્થાનકમાં આપણા ચરિત્ર WWW.jainelibrary.org Page #208 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરન ૧૮૩ નાયક આચાય શ્રી મુનિમડળ સહિત ગયા. તેએ ખૂમ પ્રસન્ન થયા, સ્વાગત કર્યું. અચાનક જવાનું થયું તેથી આશ્ચય પામ્યા અને એલી ઊઠયા કે અમને ખબર નહિ કે તમે આવવાના છેા. કલાક સુધી પરસ્પર આનદપૂર્ણાંક વાતચીત થઈ. સાહિત્યપ્રચાર, ધમ પ્રભાવના અને સમાજકલ્યાણના વિષયમાં પરામશ થયા. આ ઉપાશ્રય મુનિન પૂજ્યપાદશ્રી રતનચંદજી મહારાજના કહેવાય છે. શ્રીમદ્ આત્મારામજી મહારાજ સ્થાનકવાસીપણામાં અહીં આગ્રામાં આ ઉપાશ્રયમાં મુનિરત્ન પૂ. શ્રી રતનચંદ્રજી મહારાજ પાસે આગમના અભ્યાસ માટે આવતા અને થાડા વખત અભ્યાસ માટે સ્થિરતા કરી હતી. હવે આ નવા બન્યા છે. આ સ્થાનકની ભીંતેા પર નવકાર મહામત્ર તથા ભક્તામરના ૪૮ àકે! સાનેરી અક્ષરમાં અંકિત થયેલા છે. આ ઉપરાંત અઢી દ્વીપ – જમ્બુદ્વીપ – છઙેશ્યા મધુ બિંદુ, ચૌદ રાજ લેાક – ગિરનાર – અષ્ટાપદ, સમેતશિખર, પાવાપુરી, ચ’પાપુરી આદિનાં કલાત્મક ચિત્રા પણ દર્શનીય છે. ભગવાન મહાવીર સ્વામીના દીક્ષાના પ્રસ’ગાનાં ચિત્રો પણુ છે. આ બધું સાથે રહીને બતાવ્યું. તેમના આગ્રહથી મુનિશ્રી જનકવિજયજીએ વ્યાખ્યાન આપ્યું. સાથે મુનિશ્રી વિજયમુનિજી પણ બેઠા. આથી ત્યાંના લેાકેા ઘણા પ્રભાવિત થયા. મુંબઈથી આવેલ શેઠ ગિરધરભાઈ આદિ પણ ઘણા ખુશી થયા. અમારી સાથે લાલા કપૂરચ ંદ્રજી, લાલા લાભચંદજી, લાલા જયચંદજી હતા. જતાં જતાં અમને અહિંસાદિગ્દર્શન, અમર વાણી, અમર ભારતી, અમર - Page #209 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન સાધના ચાર પુસ્તક! ભેટ આપ્યાં. જતાં જતાં પૂ. શ્રી રતનચંદજી મહારાજના સમાધિભવનમાં તેમની ચરણપાદુકા તથા જન્મથી અંતિમ સંસ્કાર સુધીનાં ચિત્રો પણ જોયાં. આ સ્નેહુસ મેલન મધુર મધુર ખની ગયું. સાથેના સ્થાનકવાસી ભાઈએ પણ આપના આવા પ્રેમમય ન્યુહારથી પ્રભાવિત થયા. જેલના કેદીઓને ઉપદેશ દેવા માટે શ્રી ઉપાધ્યાયજી આદિ તથા આપણા ચરિત્રનાયક પધાર્યાં હતા. ઉપદેશને પ્રભાવ કેદીઓ પર સુંદર પડયો. તેએના સુખ પર પ્રફુલ્લતા, આનંદ અને શાંતિના ભાવ પ્રદર્શિત થતા હતા. ૧૮૪ કવીશ્વર અને સૂરીશ્વર બન્નેનું મિલન મધુર મધુર અન્યું. પ્રેમપૂર્ણ વાર્તાલાપ, શ્રી અરિહ'તનેા જાપ અને જૈન સાધુએના તપ અને ત્યાગ ચારે પુરુષાર્થોની પ્રાપ્તિ માટે પુણ્યથી પણ વિશેષ છે. આ ઉપરાંત સમસ્ત ચાતુર્માસમાં પરસ્પર આવવાજવાનું થયા કર્યું. ધર્મસંબંધ ઘનિષ્ઠ બન્યા. વિહારના સમયે લગભગ એક માઈલ સુધી વળાવવા આવ્યા. કેવે અદ્વિતીય પ્રેમ ! શ્રી પાર્શ્વનાથ જૈન વિદ્યાલય વકાણાના નિયામક શ્રી સ’પતરાયજી ભણસાળી આદિ કિાજામાદ જઈને દર્શનાર્થે આવ્યા હતા. ફિરોજાબાદના રાજસ્થાની ભાઈ. આએ રૂા. ૬,૦૦૦ વિદ્યાલયને સહાયતારૂપે કરી આપ્યા. Page #210 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરન ૧૮૫ ભણશાળીજી સ’ગીતમ’ડળી લઈને લેાહામડી ગયા. અહીં વ્યાખ્યાન પછી ભજન વગેરે થયાં અને શ્રી ભણુશાળીજીએ સ ંગઠન પર ભાષણ આપ્યું. વિદ્યાર્થીએ વગેરેને મીઠાઈના પડા આપ્યા. શ્રોતાઓને ભક્તિ-ભજનાથી ખૂબ આનંદ થયે. ભરતપુરમાં પ્રતિષ્ઠા મહોત્સવ આગ્રાના શ્રીસ ંઘે ગુરુવરને ભવ્ય વિદાય આપી. ૨૦૧૬ માગશર વદ્મ ૪ તા. ૨૦-૧૧-૫૫ ના વિહાર કરી શાહદરા, એન્માદપુર, મહંમદપુરા થઈ ક્રિશાખાદ પધાર્યા. સામૈયા સાથે પ્રવેશ થયેા, વ્યાખ્યાન થયું. પ્રભાવના થઈ. આાંથી લાલા દીવાનચંદ્રજી, લાલા કપૂરચંદજી, લાલા સરદારીલાલજી આદિ દશનાર્થે આવ્યા. અહી વિહાર કરી મખનપુર, શિકેાહાબાદ આવ્યા. અહી શિવગ’જનિવાસી શ્રી ફતેહચંદજી સ ંઘપતિ ગૌરીપુરથી યાત્રા કરી દર્શનાર્થે આવ્યા. નશીરપુર થઈ શૌરીપુર પધાર્યા. રસ્તા 'ગલમાં હતા. જમના નદીને પુલ ઊતરી વટેશ્વર થઈ શૌરીપુર આવ્યા. લાલા કરેાડીમલ, લાલા કસ્તૂરચંદજી, લાલા ભૂપસિંહજી આદિ સાથે આવ્યા. સામૈયું કર્યુ. ક્િાજાબાદથી શ્રી. જુગરાજજી સાઇકલ પર રસ્તામાં આવતા જતા રહ્યા. શૌરીપુર પણ સાઇકલ પર આવ્યા. યાત્રા કરીને ખૂબ આનંદ થયા. દાદા જિનદત્તસૂરિ તથા અકબરપ્રતિાધક જગદ્ગુરુ શ્રી વિજયહીરસૂરિની પ્રતિમા અહી બિરાજ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ જિનશાસનરન માન છે. ન્યાયામ્ભાનિધિ જૈનાચાય શ્રી વિજયાનંદ સૂરિ તથા યુગવાર માચાય શ્રીમદ્ વિજયવલ્લભસૂરિની તસ્વીરો લાલા કરોડીમલજીએ પેાતાને ત્યાંથી મગાવી મંદિરમાં સ્થાપિત કરી. ગુરુદેવે આપણા બન્ને ગુરુદેવના મોટા ફૉટા તૈયાર કરાવી મંદિરછમાં મૂકવા પ્રેરણા કરી. ફિરાજાખાદમાં પાલીનિવાસી શા. ગેડીદાસજી તથા રાજસ્થાન-પાલડીનિવાસી શા. છગમલજી રાણા વતે એકેએક ફાટા બનાવીને મૂકવા જાહેરાત કરી. ખટેશ્વર, નશીરપુર, મખનપુર થઈ ફરી કાજામાદ પધાર્યાં. અહીં ગુરુદેવના ગૃહસ્થપણાના ભાણેજ શ્રી.ભાઈચંદભાઈ ત્રિભાવનદાસ વડાદરાથી દશનાથે આવ્યા. સાથે તેમનાં પત્ની પ્રભાવતીબહેન, શ્રી. શાંતિલાલ ભગુભાઈ ઝવેરી, શ્રી શાંતિલાલ પટેલ તથા શ્રી જમનાદાસ છેોટાલાલ દૂધવાળા જે મેઢ છે પણ ગુરુદેવના પરમ ભક્ત છે, જૈન ધમમાં શ્રદ્ધાળુ છે, વગેરે આવ્યાં. શ્રી ભાઈચ'દ ભાઈની ભાવના હતી કે પંજાબી ધમ શાળામાં પેાતાના તરફથી એક રૂમને નામ આપવામાં આવે—પણુ પ જામી. સિવાય કાઈનું પણ દાન ન સ્વીકારવાના નિર્ણય હાવાથી માત્ર પૂ. ગુરુદેવના ભાણેજ હાવાથી તેમને ગુરુદેવના સ’સારી પક્ષના રૂકમણીબહેનના નામે એક રૂમ આપવા ઉદારતા દર્શાવી. ગ્રામાનુગ્રામ વિહાર કરતા અને ધમ મેધ આપતા આગ્રા થડા દિવસ સ્થિરતા કરી આપણા ચરિત્રનાયક Page #212 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનના ૧૮૭ * * * * * * * * * * 1. I HD * * * * * * ૨૦૧૬ મહા વદિ એકમે તા. ૧૪-૧-૬૦ ભરતપુર પધાર્યા. પલિવાલ સંઘે સ્વાગત કર્યું. સંક્રાન્તિ ઉત્સવ પણ અહીં મનાવ્યો. પંજાબી ભાઈઓએ ગુરુદેવની યાદમાં ભક્તિભજન સંભળાવ્યું. પાઠશાળાની કન્યાઓએ હારમેનિયમ સાથે ભજન ગાયું. ગણિવરશ્રી જનકવિજયજીએ પ્રાસંગિક પ્રવચન કર્યું. પ્રતિષ્ઠાના પ્રસંગે પલિવાલ ભાઈએ આગ્રાથી મુનિશ્રી વિજયમુનિ આદિ મુનિરાજેને લઈ આવ્યા. તેઓ તથા ગુરુદેવ શ્રમણમંડળ સહિત પહિલવાલેના સ્થાનકમાં રહ્યા. વ્યાખ્યાન આદિ સાથે જ થતાં રહ્યાં. શ્રી વિજય મુનિએ આપણું ચરિત્રનાયક વિષે પ્રશંસાત્મક શબ્દ કહ્યા. આપણા ગુરુદેવે ઉપસંહાર કરતાં જણાવ્યું કે શ્રી વિજય મુનિની સજજનતા છે પણ સમુદ્રમાં તે કીચડ આદિ હોય છે. હું તે ઇચ્છું છું કે સંસારરૂપી સમુદ્રને વિજેતા બનું જયનાદેની સાથે સભાનું વિસર્જન થયું. પ્રતિષ્ઠાના વિધિવિધાન માટે શેઠ ચંદનમલ નાગરી પધાર્યા હતા. કુંભસ્થાપન, નવગ્રહાદિ પૂજન આદિ વિધિવિધાન થયાં. રથયાત્રાનું જુલુસ નીકળ્યું. રાત્રે ભજનમંડળીઓએ ભક્તિભજન સંભળાવ્યાં. બીજે દિવસે રાત્રિના પહિલવાલ સંમેલન થયું. છઠ ને બુધવારના રવિયેગે ૧૨ ને ૧૦ મિનિટે ધૂમધામપૂર્વક પ્રતિષ્ઠા કરવામાં આવી. શાંતિ-સમાત્ર ભણા” WWW.jainelibrary.org Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ જિનશાસનરત્ન વવામાં આવ્યું. આનંદની લહેર લહેરાણી. આગ્રા અને ફિરોજાબાદવાળા ભાઈ એ તરફથી સ્વામીવાત્સલ્ય થયું. બહારથી આવેલ ૭૦૦-૮૦૦ ભાઈ–બહેને તથા અહીંના પહેલીવાળ, ઓસવાળ, શ્રીમાળ, ઝવેતાંબર, દિગંબર, સ્થાનકવાસી આદિ બે અઢી હજાર ભાઈ-બહેનોએ સાધર્મિક વાત્સલ્યને લાભ લીધે. ૨૦૧૬ મહા વદ ૭ ગુરુ તા. ૨૧-૧-૬૦ ના રોજ સવારના આઠ વાગ્યે શેઠ સંપતરાજજીએ બોલી બોલીને મંદિરજીનું દ્વારદ્ઘાટન બેન્ડવાજા સાથે સંઘ સહિત આવીને કર્યું. પ્રતિષ્ઠામાં ભક્તિભાવ સુંદર રહ્યો. ભરતપુરનું પ્રાચીન સંગ્રહાલય જેયું. અહીં પ્રાચીન પ્રતિમાનો સંગ્રહ જોઈને મન પ્રસન્ન થયું. સંક્રાન્તિદિવસ આનંદપૂર્વક મનાવવામાં આવ્યા. મથુરામાં પણ ખૂબ આનંદપૂર્વક પ્રવેશ થયે. શ્રીકૃષ્ણનું જન્મસ્થાન (કારાગારસ્થાન) જેયું. ચૌરાસીના મંદિરનું દર્શન કર્યું. જૈન બ્રહ્મચર્યાશ્રમનું નિરીક્ષણ કર્યું. પુરાતત્ત્વ મંદિર પણ જોયું. વૃન્દાવનનાં દાનું પણ અવલોકન કર્યું. મથુરામાં એક રાજસ્થાની ભાઈ રહેતા હતા. તેમણે ઍન્ડવાજા સાથે પ્રવેશ કરાવ્યું. તેમણે આગ્રા આદિથી આવેલ ભાઈઓને માટે ભેજનાદિની વ્યવસ્થા કરી હતી. જૈનાનાં વિશેષ ઘર ન હોવાથી મંદિરની વ્યવસ્થા બરાબર નહતી. તે પણ રાજસ્થાની ભાઈ દેખરેખ રાખે છે. મથુરાથી વૃન્દાવન જતાં રસ્તામાં શેઠ બિરલાજીએ નિર્માણ Page #214 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન કરેલુ' મંદિર આવે છે. મુખ્ય મૂર્તિ રાધા-કૃષ્ણની છે. પરંતુ મ`દિરમાં અન્ય ધર્મોના દેવાની પ્રતિમાએ તથા ચિત્રાદિ પણ છે. આ મંદિર દૃશનીય છે. અહીં ધમ શાળા પણ છે. ગુરુદેવે રાત્રિના અહીં વિશ્રામ કર્યાં, વૃદાવનમાં શ્રીકૃષ્ણનાં સે’કડા મંદિરે છે. ઘર ઘર મંદિર છે. ભજન, ભાવભક્તિ, રાસ, કૃષ્ણલીલા આદિ હુંમેશાં થતાં રહે છે, અહી. માત્ર એક જ જૈનનું ઘર છે. સંઘભકિત પેાતાનાં વ્યકિતગત કાËને ગૌણ કરી સંધના કાતે મુખ્યતા દેવી જોઈ એ. સધની પ્રતિષ્ઠા વધે એવાં જ કાર્યો કરવાં જોઈ એ. સંધમાં ફાટફૂટ પડે એવુ કશુ કરાય જ નહિ. સંધના ગૌરવની રક્ષાને માટે તન-મન-ધનથી સહયાગ દેવા કોઈ એ. સધ પર આપત્તિ આવી પડે તે વખતે વ્યક્તિગત સ્વાની આહુતિ દઈ ને આપત્તિ નિવારવા તનતોડ પરુષાર્થ કરવા જોઈ એ. સંધના બધા જ સભ્યા—ગરીબ કે તવંગર અધા—ને પેાતાના ભાઈથી પણ વિશેષ ભાવથી માને–તેઓના પ્રત્યે વાત્સલ્યભાવ દર્શાવે. સધની પ્રત્યેક વ્યકિત પોતાના કર્તવ્યધમ નું પાલન કરે. સધમાં કઈ વ્યક્તિ એકાર-એરેાજગાર અથવા ધરબાર વિના ન રહે. આનું પૂરેપૂરું ધ્યાન સંધના મુખિયાએ એ રાખવુ જોઇ એ. માત્ર નવકારશીના જમણુ માત્રથી સ્વાધમી વાત્સલ્યની સમાપ્તિ ન માગે. સંધની સેવા કરવાના પ્રસંગને પેાતાનું અહાભાગ્ય માને. વલ્લભસુધાવાણી ૧૮૯ Page #215 -------------------------------------------------------------------------- ________________ ૫૦, ૫'જાબમાં પાણ ગુરુદેવ પંજાબની પ્યારી ભૂમિમાં પદાર્પણ કરવા ઉત્સુક હતા. પંજાખી ગુરુભક્તો તે ચાતકની જેમ ગુરુદેવના દર્શન માટે તલસી રહ્યા હતા. ગુરુદેવના સ્વાગત માટે તૈયારી વિચારી રહ્યા હતા. ગુરુવર બહાદુરગઢ થઈને રાહતક પધાર્યા. રાહતકમાં દિગંમર અને સ્થાનકવાસી ભાઈ આનાં ઘરે છે. બધાએ મળીને સ્વાગત કર્યુ. પંડિત પુરુષાત્તમચંદ્રજી આદિએ વધુ સ્થિરતા કરવા આગ્રહ કર્યાં. મસ્તરામ આયુર્વેદિક મહાવિદ્યાલયમાં ઘેાડા વખત વિશ્રામ કર્યાં. અહી થી ફરી છંદમાં પધાર્યા, અનેક ગ્રામાનુગ્રામ વિચરતા તીવ્ર વિહારી ગુરુદેવ ૨૦૧૬ના ફાગણ સુદ ૧૧ સમાણા પહેાંચ્યા. સમાણા પાખનું પ્રવેશદ્વાર અની ગયું. ગુરુભક્તોએ અત્યંત ધૂમધામ અને સમારેાહપૂર્ણાંક પ્રવેશ કરાવ્યેા. પંજાબથી સેંકડા ભાઈ એ ગુરુદેવના સ્વાગત માટે આવ્યા હતા. સમાણા પ્રવેશ ઉત્સવની ભારે શે।ભા રહી. પંજાખી ભક્તો ગુરુદેવના દનથી પ્રફુલ્લિત થઈ ગયા. ફાગણુ સુર્દિ પૂર્ણિમાના દિવસે સંક્રાન્તિ ઉત્સવ મનાવવામાં આવ્યે. ગુરુ ઉપદેશામૃતની વર્ષા થઈ. પજાખી ભક્તો આ અમૃતવર્ષામાં પ્લાવિત થઈ ગયા. તેઓના Page #216 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરન આનંદની સીમા નહેાતી. સમાણામાં સમતાનું વાતાવરણુ છાઈ ગયું. સમાણામાં સંકાન્તિ કરી નાભા આવ્યા. અહી લુધિયાનાના આગેવાન ભાઈ એ આવ્યા અને લુધિયાનામાં ચંદ્ર સુદિ ૧ ને પ્રવેશ નક્કી કર્યાં. અહીંથી લુધિયાના તરફ વિહાર કર્યાં. અંખાલા, હેાશિયારપુર, લુધિયાના આદિ અધા નગરનિવાસીએએ પેાતપેાતાના શહેરમાં પધારવા તથા ચાતુર્માસ કરવાની વિનંતિ કરી. ૧૯૧ લુધિયાનામાં જૈન શ્વેતાંખર કૉન્ફરન્સનું અધિવેશન મળવાના કારણે ત્યાંના સઘની અતિ આગ્રહભરી વિનંતી થઈ. અહીં નાભાથી આવીને ઉપાધ્યાય શ્રી સુરેન્દ્રવિજયજી, તપસ્વી શ્રી પ્રકાશવિજયજી (આચાય), મુનિશ્રી ન ંદનવિજયજી, મુનિશ્રી વિનીતવિજયજી આવીને ગુરુદેવને મળ્યા. 17 ચૈત્ર વદિ અમાવાસ્યાના રાજ લુધિયાના નગરની અહાર લાલા લક્ષ્મણુદાસજી જૈન એસવાલના કારખાનાના વિશાળ હાલમાં સ્થિરતા કરી. અહી ત્રણ-ચાર હજાર ભાઈબહેનેા આવ્યાં હતાં. સાધ્વીશ્રી પુણ્યશ્રીજી, પુષ્પાશ્રીજી, જશવંતશ્રીજી, સાધ્વીશ્રી શીલવતીજી, વિદુષી સાધ્વીશ્રી મૃગાવતીશ્રીજી, સુજ્યેષ્ઠાશ્રીજી આદિ સાધ્વીસમુદાય પણુ પાો હતા. ગણિશ્રી જનકવિજયજી, શ્રી જયવિજયજી, વિદુષી સાધ્વી મૃગાવતીશ્રીજી આદિનાં પ્રવચન થયાં. મીટિંગ પણ ગુરુદેવના સાનિધ્યમાં થઈ. હવાઈજહાજ માટે આચાર્ય શ્રી તથા મુનિશ્રી જનકવિજયજીએ ના પાડી પણ ઘણેા Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ જિનશાસનના આગ્રહ થવાથી જે આવક થાય તે સાધર્મિક બંધુઓની સહાયતામાં આપવા નિર્ણય કર્યો. તેથી બોલી બોલીને હવાઈ જહાજમાં બેસીને ગુજરાંવાલાનિવાસી લાલા વિમલદાસજી આદિ મંદિર પર તથા જુલૂસ પર પુષ્પવૃષ્ટિ કરતા રહ્યા. આ લાલા વિમલદાસજી મુનિશ્રી શિવવિજયજીના સંસારી પુત્ર છે. ચિત્ર સુદિ એકમના રોજ નવીન સંવત ૨૦૧૭ને પ્રારંભ થશે. આવા સૌભાગ્યશાળી પવિત્ર દિવસે ગુરુમહારાજને લુધિયાનામાં પ્રવેશ થ ગુરુદેવ પિતાના પ્યારા પંજાબમાં પધારતા હોવાથી સ્વાગતની અપરંપાર શેભા કરવામાં આવી હતી. બધાં બજારે વિવિધ દરવાજા બનાવીને ભાયમાન કરવામાં આવ્યાં હતાં. તાપથી રક્ષા કરવા માટે બધા માર્ગમાં ચંદણ બાંધવામાં આવી હતી. જુદી જુદી ભજનમંડળીઓ સંગીતથી નગરને ગુંજાવી રહી હતી. વૈષ્ણવ ભાઈએએ પણ પુછપની વર્ષા કરી હતી. શ્રી બજારમાં આવેલ પાર્શ્વનાથ પ્રભુ તથા ચાવલ બજારમાં શ્રી કલિકુન્ડ, પાર્શ્વનાથ ભગવાનનાં દર્શન કર્યા. શ્રી આત્માનંદ જૈન સ્કૂલની પાસે ટેસીના મેદાનમાં વિશાલ મંડપ વજાપતાકાઓથી સુશોભિત કરવામાં આવ્યો હતું. ત્યાં પહોંચતાં જ જગ્યાએ જગ્યાએ ગહલિઓ તથા વાર થતા હતા. ગણિ જનકવિજયજી, તપસ્વી મુનિ શિવ વિજયજી, તપસ્વી મુનિશ્રી બલવંતવિજયજી, મુનિશ્રી જયવિજયજી (પન્યાસ),મુનિશ્રી વસંતવિજયજી, મુનિશ્રી ન્યાય Page #218 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનન ૧૯૩ વિજ્યજી (પન્યાસ) આદિ વિશાળ સમુદાય સાથે ગુરુદેવે પ્રવેશ કર્યો. થોડા દિવસની સ્થિરતા પછી નાભા પધાર્યા. ગુરુમહારાજ પંજાબકેસરીના જીવન પ્રસંગમાં નાભા સાથે સંબંધ છે. એટલે નાભામાં આવતાં આ બધાં સંસ્મરણે જાગી ઊઠયાં. સ્થાનકવાસી તથા સનાતની ભાઈ એ પણ અનુપમ સ્વાગત કર્યું. લુધિયાનાથી ૨૦-૨૫ આગેવાન ભાઈએ લુધિયાના જલદી પધારવા વિનંતિ કરવા આવ્યા હતા. વિહાર કરીને લુધિયાનાની ભૂમિને પવિત્ર કરી. લુધિયાના આજ જૈનપુરી તથા ઉદ્યોગનગરી છે. પ્રવેશત્સવ ભવ્ય હતે. જાલંધરથી ફીજી બેન્ડ આવ્યું હતું. વાયુયાનથી પુષ્પની વર્ષા કરવામાં આવી હતી, શહેરમાં સ્થાનકવાસી ભાઈ એની દુકાને પણ બંધ રાખ. વામાં આવી હતી. બંને સમાજોની એકતા જોઈને નવીન ઉત્થાનની કલપનાથી હૃદય આશાથી સભર બની ગયું હતું. વ્યાખ્યાનમાં શ્રી હેમમુનિજી, શ્રી જ્ઞાનમુનિજી આદિએ પધારીને પ્રેમનું વાતાવરણ નિર્માણ કર્યું હતું. ગણિ જનકવિજયજી તથા કેટલાયે વિદ્વાનોનાં ભાષણે થયાં. ભજનમંડળીઓનાં સ્વાગત, ભજન તથા ભાષણ વગેરે થયાં. ગુરુમહારાજની સેવામાં સં. ૨૦૧૭ (ગુ.૨૦૧૬)ના ચૈત્ર સુદિ પ્રતિપદાને મંગળ દિવસે અભિનંદનપત્રો સમર્પિત કર્યા, ૧૩ Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ જિનશાસનન ૧. સમસ્ત શ્રીસંઘ, લુધિયાના. ૨. શ્રી આત્માનંદ જૈન હાયર સેકન્ડરી સ્કૂલ, લુધિયાના. ૩. શ્રી આત્મવલભ જૈન તત્વજ્ઞાન વિદ્યાપીઠ, લુધિયાના. ૪. શ્રી વલ્લભ બાલ પાઠશાલા, લુધિયાના. ૫. શ્રી પ્રિન્સિપાલ તથા અધ્યાપકગણ જૈન સ્કૂલ, લુધિયાના. ૬. ધી ઓસવાલ વુલન મિલ્સ, લુધિયાના. શ્રી આમવલ્લભ જૈન યુવક મંડળ, લુધિયાના. ૮. શ્રી જૈન યંગ સોસાયટી, લુધિયાના. ૯. શ્રી આત્મવલ્લભ સેવક મંડળ, લુધિયાના. ભગવાનશ્રી મહાવીર સ્વામીની જયંતી બંને સમાજોએ મળીને ઊજવી. પ્રેમને જવલંત આદર્શ ઉપસ્થિત થયો. પંજાબના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી પ્રતાપસિંહ કેરાં દર્શનાર્થ પધાર્યા. રાત્રિના તેમના સભાપતિત્વમાં સભા થઈ. આ જયંતી ઉત્સવમાં માનવ મહેરામણ ઊમટી આ હતા. મુખ્યમંત્રીશ્રીએ ભગવાન મહાવીરના જીવન પર વિસ્તૃત ભાષણ આપ્યું. આથી બધાને ભારે આશ્ચર્ય થયું કે મહાવીર પ્રભુના જીવનચરિત્રના વિષયમાં આપણું મુખ્યમંત્રી કેવું સુંદર જ્ઞાન ધરાવે છે! Page #220 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનના ૧૯૫ લુધિયાનામાં સં. ૨૦૧૭ (ગુ. ૨૦૧૬) વૈશાખ વદિ ૧૩ વૈશાખી મેષ સંક્રાતિને દિવસ ૧ એપ્રિલ ૧૯૬૦. ના રેજ કસૂરનિવાસી હાલ લુધિયાનાના લાલા દીનાનાથજી દુગડની સુપુત્રી ચંદ્રકાન્તાકુમારીએ યુવાવસ્થામાં દીક્ષા ગ્રહણ કરી. દીક્ષાર્થીનું નામ સાધ્વી શ્રી સુન્નતાશ્રીજી રાખવામાં આવ્યું. વિદુષી સાધ્વી શ્રી મૃગાવતીશ્રીનાં શિષ્યા જાહેર કરવામાં આવ્યાં. દીક્ષાનો બધે લાભ તેમનાં માતુશ્રી તથા મોટા ભાઈ શાદીલાલજી તથા નાના ભાઈ પ્રેમચંદજીએ લીધે. તે જ દિવસે તેમના મામા પટ્ટીનિવાસી લાલા સુંદરલાલજી, લાલા કરતૂરાલાલજી, લાલા રાજકુમારજી તથા લાલા મુલખરાજજીએ સ્વામીવાત્સલ્ય કર્યું. આ પ્રસંગે સાધવી શ્રી જનકશ્રીજીની વડી દીક્ષા થઈ. પુ ગે દીક્ષાના શુભ પ્રસંગ પર સ્થાનકવાસી સમાજના વિદ્વાન પ્રધાનાચાર્ય શ્રી આત્મારામજી મહારાજના શિષ્ય રત્નપંડિત હેમમુનિજી મહારાજ તથા શ્રી જ્ઞાનમુનિજી મહારાજ આદિ મુનિ મહારાજ તથા સાધ્વીજી મહારાજ આદિ પણ પધાર્યા હતાં. આપણું શાસ્ત્રના નિયમ અનુસાર સમોસરણની રચના તથા તેમાં ચાર ભગવાનની પ્રતિમાઓ પધરાવવામાં આવી હતી. ધૂપ-દીપ આદિ પણ કરવામાં આવ્યા હતા. પરંતુ આ સાધુ-સાધ્વી મહારાજ આદિથી અન્ત સુધી વિધાન જોતાં રહ્યાં. પ્રવચન પણ કર્યું. ધન્ય છે આ ઉદારતા તથા સમભાવિતાને. For Private & Personal lose Only Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ દીક્ષાર્થી કાન્તાબહેન(મૅટ્રિક-પ્રભાકર-સાહિત્યરત્ન)ની દીક્ષા વિધિપૂર્વક કરવામાં આવી. નવપદ એળીની આરાધના થઈ. સ્થાનકવાસી સમાજના આચાય સમ્રાટને મળવા અમે સ્થાનકમાં જવા નીકળ્યા. જિનશાસનર જ્યારે અમે સ્થાનકમાં પહોંચ્યા ત્યારે સ્થાનકવાસી સમાજના આચાર્ય સમ્રાટ આગમજ્ઞાતા ૧૦૦૮ શ્રી આત્મારામજી મહારાજ આંખે તેજ ન હેાવા છતાં ખારણાસુધી લેવા આવ્યા, અને એમની ખરાખર બેસવાની ના પાડી છતાં એએશ્રીએ મને હાથ પકડી પેાતાની પાસે એસાડયો. આ મિલન હૃદયંગમ હતું. આ વખતે સ્થાનકવાસી સાધ્વીજીએ બહુ જ સુંદર ભજન ગાયું. એક ચાંદ એક સૂ પાટ પર બિરાજેલ એ મહારથીએના તપ તથા ત્યાગના અદ્ભુત પ્રકાશ ફેલાઇ રહ્યો. આ દૃશ્ય અવર્ણનીય હતું. એકતા આપણા ભારત દેશની આઝાદીમાં આપણા સૌનું કલ્યાણ છે.. તે આઝાદીને માટે હિંદુ-મુસ્લિમ-શીખ એકતા મુખ્ય છે. એ એકતા ગમે તે ભેગે આપણે સાધવી જોઇએ. ગામેગામ, શહેર શહેરમાં આ એકતાના સંદેશ પહેાંચે અને દેશ આખામાં એકતા સ્થપાય તા આપણા દેશનુ વિશ્વશાંતિમાં અનેરું સ્થાન રહેશે તેની ખાતરી રાખશે. વલ્લભસુધાવાણી.. Page #222 -------------------------------------------------------------------------- ________________ ૫૧. પંજાબમાં જૈન કોન્ફરન્સ શ્રી જૈન શ્વેતાંબર કૅન્ફરન્સના અધિવેશન માટે પંજાબ શ્રીસંઘનું આમંત્રણ હતું. શ્રી આત્માનંદ જૈન મહાસભાએ તે અધિવેશન જૈનનગરી અને ઉદ્યોગનગરી લુધિયાનામાં ભરવાનો નિર્ણય કર્યો હતો. લુધિયાનાના ગુરુભક્તોએ આપણા ચરિત્રનાયક ગુરુવર્યને કૉન્ફરન્સમાં પધારવા પ્રાર્થના કરી હતી. પંજાબકેસરી યુગદિવાકર આચાર્ય ભગવંત શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજ તે કોન્ફરન્સના પ્રાણદાતા હતા. જ્યાં જ્યાં કોન્ફરન્સનું અધિવેશન મળે ત્યાં પિતાને પ્રેરણાત્મક સંદેશ મેકલતા રહેતા હતા. ફાલનાના અધિવેશનમાં આપણુ સમયજ્ઞ આચાર્યશ્રીએ ઘણા વખતથી ચાલતા મતભેદને નિવારવા ભારે પ્રયાસો કર્યા હતા. ફાલનામાં ગુરુદેવે જણાવ્યું હતું કે ઐક્ય માટે આચાર્ય પદવીનો ત્યાગ કરવા તૈયાર છું. કોન્ફરન્સના સુવર્ણ અધિવેશન સમયે તે એ યુગદ્રષ્ટાએ પ્રેરણાના પીયૂષની વર્ષા કરી હતી. મુંબઈનાં હજારો ભાઈ-બહેનોએ તથા ભારતભરના પ્રતિનિધિઓ તથા પ્રેક્ષકોએ ગુરુદેવની સમયસૂચકતા તથા માર્ગદર્શન અને સમાજકલ્યાણની તમન્નાનાં દર્શન કર્યા હતાં. Page #223 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરન કોન્ફરન્સનું અધિવેશન સંવત ૨૦૧૬ વૈશાખ શુદ્ધિ ૪-૫-૬ તા. ૩૦ એપ્રિલ તથા ૧-૨ મે ૧૯૬૦, શનિરવિ–સેમવારના દિવસેામાં લુધિયાનામાં ભરવામાં આવ્યું હતુ. કલકત્તાનિવાસી પ્રસિદ્ધ સમાજ નેતા શ્રી નરેન્દ્ર સિંહજી સિધીની અધ્યક્ષ તરીકે વરણી થઈ હતી. ૧૯૮ પ્રમુખ શ્રી નરેન્દ્રસિહજીના સ્વાગતનું. જુલૂસ ૨૧ ઘેાડાની ઘેાડાગાડીમાં નીકળ્યું હતું. વલ્લભનગરમાં વિશાળ મંડપ શે।ભી રહ્યો હતા. કલકત્તાના શેઠ તેહુચંદજી કાચર, વડોદરાથી ઝવેરી જમનાદાસ કાળીદાસ તથા ગુરુ-. ભક્ત શ્રી વાડીલાલ મગનલાલ વૈદ, શ્રી નાગકુમાર મકાતી, શ્રી ભાઈચંદભાઈ, શ્રી ભીકમચંદજી, શ્રી રમણભાઇ આદિ આગેવાના પધાર્યાં હતા. આ સિવાય પંજાબનાં જુદાં જુદાં શહેરામાંથી હજારા ભાઈએ તથા રાજસ્થાન, ગુજરાત, કચ્છ, મારવાડ, બંગાળ, ઉત્તરપ્રદેશ, સૌરાષ્ટ્ર તથા મુંબઈ, સુરત, અમદાવાદ આદિ મોટાં મોટાં શહેરામાંથી સમાજસેવકે પધાર્યા હતા. આ અવસર પર લુધિયાનામાં માનવમેદનીને ઠાઠ જોઈને અમરાવતીને પણ ઈર્ષ્યા થઈ જાય એ સ્વાભાવિક હતું. કારણ કે આ એક સમાજકલ્યાણ અને ઉત્કર્ષ માટેના સાંસ્કૃતિક ઉત્સવ હતા. વિશેષ શ્રી વિનાબા ભાવેના કથનાનુસાર આખા ભારતનું અભિમાન આપણી પ્રકૃતિ નહિ પશુ સ ંસ્કૃતિ છે.' પરન્તુ આ તત્ત્વને તે સાચા દેશભક્ત અને સાચા સમાજભક્ત જ જાણી શકે. Page #224 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન આ અધિવેશનની સફળતા માટે જુદાં જુદાં શહેરાના સંધા આગેવાના-આચાય પ્રવરે તથા સસ્થાઓના પ્રેરક સદેશા આવ્યા હતા. આગમપ્રભાકર મુનિપુંગવ શ્રુતશીલવારિધિ શ્રી પુણ્યવિજયજી મહારાજ આદિના સંદેશ પણ આવ્યા હતા. આ પ્રસંગે સમાજના ઉત્કર્ષ અને કલ્યાણ માટેના વિવિધ પ્રસ્તાવા પાસ થયા હતા. સ્વાગતપ્રમુખ તથા વરાયેલા પ્રમુખનાં પ્રેરક વચના થયાં હતાં. એ ઉપરાંત જુદા જુદા પ્રાંતના સમાજહિતૈષી આગેવાને અને વક્તાએનાં પણ સુંદર પ્રવચનેા થયાં હતાં. આ અધિવેશનમાં સ્થાનકવાસી પંડિત મુનિશ્રી હેમચંદ્રજી, જ્ઞાનમુનિજી આદિ સાધુસાધ્વીએ પધાર્યા હતાં. પજાખી ગુરુભક્તોએ મહેમાનનું ખૂબ ભાવપૂર્વક સ્વાગત કર્યું હતું. લુધિયાનાનું આ ૨૧મું અધિવેશન હજારો ભાઈબહેનેાના જયનાદોથી આનંદપૂર્વક પૂર્ણ થયું હતું. ગુરુદેવની વૃદ્ધાવસ્થા તથા અસ્વસ્થતા હોવા છતાં ગુરુભકતાની વિનતીને માન આપી અધિવેશનમાં પધાર્યા હતા અને તેઓશ્રીએ સમાજના કલ્યાણ તથા ઉત્કર્ષ માટે પ્રેરણાત્મક સદેશેા આપ્યા હતા. રાવ સાહેબ પ્યારેલાલજીએ ચામાસાની વિનંતી કરી. અહી' તપસ્વી ઉપાધ્યાય પ્રકાશવિજયજી તથા (આચાર્ય) ઉપાધ્યાય સુરેન્દ્રવિજયજી આવી મળ્યા. । .. ૧૯૯ અધિવેશન પછી અનેક ગ્રામાને ઉપકૃત કરતાં કરતાં તા. ૧૪-૫-૧૯૬૦ના રાજ માલેરકોટલા પધાર્યાં. અહીં અગ્રવાલ ભાઈ એના સંઘ છે. એ મંદિર અને ઉપાશ્રય Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ જિનશાસનન છે. અહીં લા. રોશનલાલજી, શ્રી સત્યપાલજી, શ્રી જ્ઞાનચંદજી અગ્રવાલ આદિ બધા ભાઈએ ભાવિક છે. અહીંના સંઘે ખૂબ ઉત્સાહપૂર્વક અને સમારોહપૂર્વક પ્રવેશત્સવ કરાવે. મતીબજાર થઈને બન્ને મંદિરનાં દર્શન કરીને આત્માનંદ જૈન સ્કૂલના વિશાલ ચોકમાં પધાર્યા. અહીં વ્યાખ્યાન થયું. સ્વાગતભાષણ થયું. ભજનમંડળીઓનાં ભજનો થયાં અભિનંદન પત્ર સમર્પિત કરવામાં આવ્યું. નવ લાખ નવકાર મંત્રના જાપ થયા. અહીંથી વિહાર કરી ધુરી, સંગસર, સુનામ થઈને પતિયાલા પધાર્યા. અહીં મેતીબાગ તથા પુરાતત્વ વિભાગનું નિરીક્ષણ કર્યું. રાજપુરા થઈને તા. ૨૯-૬-૧૯૬૦ના રેજ અંબાલા પધાર્યા. Page #226 -------------------------------------------------------------------------- ________________ પર. અંબાલામાં પ્રવેશ-મહોત્સવ અંબાલા પંજાબનું પુણ્ય ધામ બની ગયું છે. પૂજ્ય પંજાબ કેસરી આચાર્ય ભગવંત શ્રી વિજયવલભસૂરિનું પ્રેરણાધામ છે. શ્રી આત્માનંદ જૈન સભા, શ્રી આત્માનંદ જૈન કોલેજ, વિજયાનંદ માસિક તથા આત્માનંદ ગુરુકુળ સંસ્થાઓ અહીં પંજાબને પ્રેરણારૂપ સુચારૂ રીતે ચાલે છે. ગુરુદેવના આગમનની ચાતકની જેમ રાહ જોવાતી હતી અને ૨૯-૬-૧૯૬૦ના રોજ અંબાલામાં પ્રવેશ થયો. - શ્રી આત્માનંદ જન કેલેજનું પ્રાંગણ અનુપમ રીતે સજાવ્યું હતું. શ્રીસંઘ તથા કોલેજના છાત્રો તથા કોલેજના સ્ટાફે બેન્ડવાજા સાથે ગુરુવરનું ભવ્ય સ્વાગત કર્યું. કૅલેજના વિશાળ હોલમાં સાર્વજનિક સભા થઈ. આ સભામાં વેતાંબર ભાઈ–બહેન, દિગમ્બર ભાઈ એ, સ્થાનકવાસી ભાઈઓ તથા જનેતર જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત હતી. અનેક રાજ્ય અધિકારી ગણ પણ પિતાને આદરભાવ પ્રગટ કરવા આવ્યા હતા. સ્વાગતનાં અનેક ભાષણે તથા ભજનો થયાં. શ્રીસંઘ તથા સંસ્થાઓની તરફથી અભિનંદનપત્ર સમર્પિત કરવામાં આવ્યાં. આચાર્યશ્રીએ જણાવ્યું કે ભાગ્યશાળીઓ, અભિનંદન તે બને ગુરુમહારાજનાં Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ જિનશાસનરત્ન છુ ગણું છું. હું તે સંઘના એક અદના સેવક છું. આખું બજાર ખૂબ શણગારવામાં આવ્યું હતું. :મુખ્ય બજારેમાં ચંદણીએ બાંધવામાં આવી હતી. અનેક ભક્તોએ પેાતાની દુકાના શણગારીને તેમાં માટા મહારાજ શ્રી વિજવલ્લભસૂરિજીના ફોટાઓ રાખ્યા હતા. શિક્ષણસ સ્થાઆના વિષયમાં વિચારપરામશ થયેા. ગુરુદેવના આપેલા વાસક્ષેપથી એક ક્ષત્રિય પરિવારનેા બાળક જે છત પરથી પડી ગયે હતા, ડૉકટર પણ નિરાશ થઈ ગયા હતા તે શુદ્ધિમાં આવી ગયા અને ઘેાડા દિવસમાં તંદુરસ્ત થઈ ગયા. જૈન સ્વાધ્યાય મંડળની સ્થાપના કરવામાં આવી. શ્રીસ’ઘમાં પૂર્ણ એકતા કાયમ થઈ. ન્યાયામ્ભાનિધિ આચાય ભગવંત શ્રી વિજયાન દસૂરિજીની જયંતી જેઠ સુદ અષ્ટમીના રાજ અહી મનાવવામાં આવી. શ્રી આત્માનદ જૈન કૉલેજ તથા સ્કૂલ કમિટીની નવી ચૂંટણી થઈ. કૉલેજના નવા મકાનનું ઉર્દુઘાટન કલકત્તાનિવાસી દાનવીર શેઠ સાહનલાલજી દુગડનાં કરકમલેાથી થયેલ. અમાલાના શ્રી સંઘની વિનતિથી ચાતુર્માસ પણ અંબાલામાં આનદપૂર્વક થયું. આ ચાતુર્માસમાં ધર્મપ્રભાવનાનાં ઘણાં કાર્યાં થયાં. લુધિયાના કોન્ફરન્સના પ્રસ્તાવ અનુસાર પ્રત્યેક નગ૨માં યુવક મંડળાની સ્થાપનાને માટે ગુરુદેવે ફરી ફરી પ્રેરણા આપી. પર્યુષણ પર્વ માં તપશ્ચર્યા વગેરે ઘણી થઇ. માગશર સુદિ ૬ ના રાજ ગુરુમંદિરની પ્રતિષ્ઠા થઈ. સાધ્વી સુવ્રતાની વડી દીક્ષા થઈ. લાલા મનેાહરલાલજી www.jainelibrary:org Page #228 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનને ૨૦૩. ગુજરાનવાલા નિવાસીની સુપુત્રીની દીક્ષા ભવ્ય વાતાવરણમાં થઈ. તેમનું નામ પ્રિયદર્શન રાખવામાં આવ્યું. તેને સાધ્વી જશવંતશ્રીની શિષ્યા જાહેર કરવામાં આવી. દીક્ષાના સ્મરણાર્થે વિદ્યાર્થી ફંડ કાયમ થયું. અહીં વેતાંબર મૂર્તિ પૂજક તથા સ્થાનકવાસી સમાજમાં ખૂબ સમધુર સંબંધ સ્થાપિત થયે. એકબીજાના ઉત્સવમાં બન્ને પક્ષેના સાધુગણ ઉપસ્થિત થતા હતા. ધમને જયજયકાર થઈ રહ્યો. અનેક સંમેલન, કવિદરબાર, ધાર્મિક સત્સંગથી અંબાલાપુરી અમરપુરી બની ગઈ હતી. અંબાલામાં ગણિવર શ્રી જનકવિજયજીના પ્રયત્નથી શ્રીમતી રુકિમણીદેવીની અધ્યક્ષતામાં શાકાહાર સંમેલન થયું હતું. ૨૦૧૬ નું ચાતુર્માસ અંબાલામાં આનંદ-ઉલ્લાસપૂર્વક થયું. વિ. સં. ૨૦૧૭ ના પષ વદિ ત્રીજના અંબાલાથી વિહાર કરી અંબાલા છાવણી, થાનેસર, નીલ ખેડી, પધાર્યા. નીલે ખેડીમાં ગુજરાનવાલા નિવાસી લાલા મગનલાલ પ્યારાલાલની ચોખાની મિલ છે. તેમના પ્રપૌત્ર લાલા અભયકુમારજી તેની વ્યવસ્થા સંભાળે છે. તે એકલા હેવા છતાં સુંદર સ્વાગત કર્યું. બહારથી આવનારાઓની ભાવપૂર્વક ભેજન આદિથી ભક્તિ કરી. અહીંથી કરનાળ કુન્ડલી ગામ આદિ થઈને દિલ્હીના રૂપનગરને ચરણસંચરણથી પાવન કર્યું. Page #229 -------------------------------------------------------------------------- ________________ ૫૩. દિલ્હી ઇંદ્રપુરી બની ગઇ .. આપણા ચરિત્રનાયક ગુરુવય દિલ્હી રૂપનગર પધાર્યાં. ગુરુદેવનું ભાવભર્યું સ્વાગત થયું. રૂપનગરના ગુરુભકતાના આનંદના પાર નહેાતેા. રૂપનગરમાં નવનિર્માણ થયેલ શ્રી શાન્તિનાથ જૈન શ્વેતાંબર મંદિરની પ્રતિષ્ઠા તથા અંજનશલાકા તા. ૨૭–૧–૬૧ના રાજ થવાની હતી. તેની તૈયારી ચાલી રહી હતી. દિલ્હી રાજધાની છે. પરન્તુ પ્રતિષ્ઠાના દિવસેામાં એમ લાગતું હતું કે આ ધર્મની પણ રાજધાની બની ગઈ છે. સમસ્ત ભારતનાં જુદાં જુદાં શહેરામાંથી હજારા ભાઈ-મહેનેા આવ્યાં હતાં. ભારતપ્રસિદ્ધ સંગીતકાર, વ્યાખ્યાનદાતા, કવિ, શ્રીમંતા, ગુરુભક્તો, ધર્માનુષ્ઠાન કરાવવાવાળા વગેરે આવ્યા હતા. વિધિવિધાન માટે વલાદનિવાસી ગુરુભક્ત શ્રી ફૂલચંદ ખીમચંદ તથા ભુરાભાઈ ફૂલચંદ આવ્યા હતા. કું ભસ્થાપન, નવગ્રહપૂજા અભિષેક, જન્મ, નામસ્થાપન, કેવલ કલ્યાણુ આદિ મહાત્સવ, રથયાત્રાનું જુલૂસ ભકિતભાવપૂર્વક તથા ભારે આનંદઉલ્લાસના વાતાવરણમાં થયાં હતાં. શાસનદેવીની કૃપાથી એવે! આનંદમ ગળ પ્રવતી રહ્યો કે તેનું સવિસ્તર વર્ણન કરવા માટે એક બીજા ગ્રન્થની આવશ્યકતા રહે. Page #230 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૨૦૫. જૈન સમાજના શ્રદ્ધય શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈએ પિતાનાં ઉદાર કરકમલેથી મંદિરનું શ્રાદ્ઘાટન કર્યું. પ્રતિષ્ઠાની શોભાથી સમસ્ત દિલ્હી જૈન સંઘની જાહેજલાલીથી મુગ્ધ બની ગઈ હતી. ગુજરાત, રાજસ્થાન, પંજાબ, મદ્રાસ, કલકત્તા, ઉત્તરપ્રદેશથી માનવમહેરામણ ઊમટી પડયો હતો. જાણે કે સમુદ્રગુરુની કૃપાથી ન માનવસમુદ્ર પ્રભુના ચરણ પખાળવા આવી ચડ્યો હતો. ધન્ય હતું એ દૃશ્ય ! ધન્ય હતે એ ધર્મોત્સાહ! ગુરુમહારાજના પધારવાને લાભ કિનારી બજારમાં આવેલ ઉપાશ્રયને પણ મળ્યો. અહીં શ્રી વિજયશાંતિ સૂરીશ્વરજીના અંગ્રેજ શિષ્ય મિ. જે દર્શનાર્થે આવ્યા. લગભગ સવા કલાક વાર્તાલાપ ચાલે. ગુરુમહારાજ પ્રત્યે તેમની ભકિત પ્રશંસનીય હતી. ગુરુદેવ પંજાબ કેસરી આચાર્ય ભગવંતનું ચિરસ્મરક બનાવવાને માટે આપણા ચરિત્રનાયક સતત ઉપદેશ કરતા રહ્યા. પૈસા ફંડની ચેજનાને માટે પણ પ્રેરણા કરતા રહ્યા. ગાઝિયાબાદ પધારતાં ત્યાં કાલાબાગ આદિથી આવેલ શ્રાવક રહે છે. તેઓએ ગુરુદેવનું સુંદર સ્વાગત કર્યું. ગાઝિયાબાદ, મેદીનગર આદિને પવિત્ર કરતાં કરતાં ગુરુદેવ મેરટ પધાર્યા. WWW.jainelibrary.org Page #231 -------------------------------------------------------------------------- ________________ २०६ જિનશાસનના મીરટમાં પહેલાં જેનનગરમાં આવ્યા. અહીં પંજાબથી આવેલા સ્થાનકવાસી ભાઈઓનાં ઘરો છે. ત્યાં પહેલે દિવસે સ્થાનકમાં રહ્યા. બીજે દિવસે ધામધૂમપૂર્વક પ્રવેશ થ. બહારથી આવેલ પંજાબી ભાઈઓનાં ઘરો છે. અહીં મંદિર તથા ઉપાશ્રય છે. અત્રે ત્રિપુટીરત્નો મુનિ દર્શનવિજયજી, મુનિ જ્ઞાનવિજયજી તથા મુનિ ન્યાયવિજયજીને મેટો ઉપકાર છે. એમના ઉપદેશથી દહેરાસર બંધાયેલ છે. મીરટમાં મેષની વૈશાખી સંક્રાન્તિ ઊજવવામાં આવી. પંજાબથી ઘણું ભાઈઓ આવ્યા હતા. અહીંથી મવાના આદિ થઈને અક્ષયતૃતીયાના શુભ પારણું દિવસ પર હસ્તિનાપુર પધાર્યા. અક્ષયતૃતીયાના વરસી તપના પારણા નિમિત્ત તપસ્વી ભાઈ–બહેને દેશદેશાંતરથી આવ્યાં હતાં. અક્ષયતૃતીયાના પવિત્ર દિવસે દહેરાસરથી રથયાત્રાને વરઘોડે ચડ્યો તે નીશીયાજી ગયે. અહીં ભગવાન ઋષભદેવની ચરણપાદુકા છે. ઈશુરસથી પ્રક્ષાલન કરવામાં આવ્યું. સ્નાત્ર પૂજા ભણવવામાં આવી. સર્વધર્મસમન્વયી ગણિવર શ્રી જનકવિજયજી મહારાજ તથા પંન્યાસ શ્રીજયવિજયજી મહારાજે અક્ષયતૃતીયાના મહિમા વિષે વ્યાખ્યાને આપ્યાં. ત્યાંથી લગભગ બારેક વાગ્યે પાછા આવી વરસી તપના તપસ્વીઓએ આનંદપૂર્વક પારણાં કર્યા. અહીંથી પાછા મીરટ થઈને સરધના પધાર્યા. અહીં અગ્રવાલ ભાઈઓએ ભવ્ય સ્વાગત કર્યું. બહારથી પણ Page #232 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરન ૨૦૭ અનેક ભાઈ આ આવ્યા હતા. અહીં સંક્રાંતિ ઉત્સવ મનાવવામાં આન્ગે. જૈન વે. મહાસભા ઉત્તરપ્રદેશની તરફથી અભિનદનપત્ર સમર્પિત થયું. જૈન નગરમાં શ્વેતાંબર મૂર્તિ પૂજક તથા સ્થાનકવાસી સંઘમાં પ્રેમભાવની ખૂબ વૃદ્ધિ થઈ. દિગંબર ભાઈએને પણ પ્રત્યેક કાર્યમાં સહુયેાગ હતે. ܪ સરધનાથી વિહાર કરીને ગુરુદેવ અનૌલી પધાર્યા. અહી. ન્યાયામ્ભાનિધિ આચાય ભગવંતની સ્વર્ગ વાસજયંતી અતિસમારોહ પૂર્વક ઊજવવામાં આવી. દાદા ગુરુની જયન્તીના પ્રસંગે કેટલાંયે ગામાના ભાઇઓ આવ્યા હતા. અહી બિરાજમાન સ્થાનકવાસીના મહારાજ આદિ પધાર્યા હતા. દિલ્હી, સરધના, મિનૌલી, મડૌત આદિના શ્રીસદ્યાની તરફથી ચાતુર્માંસ માટે વિનતિ થઈ. લાભાલાભને વિચાર કરી ખડૌતમાં ચાતુર્માસ કરવાને નિણ્ ય થયે. આ રીતે આપણા ચરિત્રનાયક ગુરુદેવે તે તે ક્ષેત્રમાં પુનઃ ઉત્સાહનું વાતાવરણુ જગાડી દીધું. જ્યાં શ્રીપંજાખકેશરી મહારાજ તેમ જ ત્રિપુટી મહાત્માઓએ અનેક પરિસહુ સહન કરીને જૈન ધર્મોના પ્રચાર કર્યાં હતા. Page #233 -------------------------------------------------------------------------- ________________ ૫૪. મુસલમાનભાઈઓને હૃદયપલટો બડતના શ્રીસંઘની વિનતિને માન આપી ગુરુદેવ બડીત પધાર્યા. ગુરુ મહારાજનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું. બડૌત તે ગુરુદેવ પંજાબકેસરી મહારાજ દ્વારા નિર્માણ કરેલ ધર્મક્ષેત્ર છે. સમુદ્રગુરુના દર્શનથી સંઘમાં હર્ષના સમુદ્ર ઊમટી પડ્યો. સાધ્વી શ્રી કમલપ્રભાશ્રીની વડી દીક્ષા થઈ. આચાર્યશ્રી ને અભિનંદનપત્ર સમર્પિત કરવામાં આવ્યું. બડતના મંદિરની બન્ને બાજુની દેરીઓમાં જેઠમાસમાં પ્રભુપ્રતિમાઓની પ્રતિષ્ઠા થઈ. તથા અનંતલબ્ધિ ભંડારશ્રી ગુરુ ગૌતમસ્વામી મહારાજની તથા દાદા ગુરુશ્રી વિજયાનંદ સૂરિ મહારાજની પ્રતિમાઓની પુનઃ પ્રતિષ્ઠા કરવામાં આવી. આ ચાતુર્માસમાં બધાં કાર્યો અતિ ઉત્સાહપૂર્વક થયાં. તપશ્ચર્યાઓ પણ ઘણું થઈ બડતના આબાલવૃદ્ધ આ પર્યુષણ પર્વ ખૂબ આનંદપૂર્વક ઊજવ્યાં. અક્ષયનિધિતપની આરધના થઈ. વિશ્વશાંતિ માટે નમસ્કાર મંત્રના જાપને બહુ મોટી સંખ્યાએ લાભ લીધો. ગુરુવારે વિશ્વશાન્તિ સંદેશ આપ્યો. તેને છપાવીને સર્વત્ર Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ જિનશાસનન વહેંચવામાં આવ્યું. હસ્તિનાપુરમાં શ્વેતાંબર જૈન મહાસભાનું પ્રથમ વાર્ષિક અધિવેશન થયું. બહસૂમ, જાનસઠ, કબાલ આદિ તરફ વિહાર થ. તે અજન ભાઈઓએ ખૂબ લાભ લીધે. ગુરુદેવની પ્રેરણત્મક સુધાવાણીથી પ્રભાવિત થઈને અનેક ભાઈઓએ માંસમદિરા-જુગારનો ત્યાગ કર્યો અને કેટલાક શુભ નિયમ લીધા. કબાલ હસ્તિનાપુરથી અંબાલા જતી વખતે રસ્તામાં આવે છે. અહીં દિગંબર જૈનેનાં માત્ર દસ ઘર છે. દિગંબર મંદિર પણ છે. અહીં પંદર દિવસની સ્થિરતા થઈ. આ ગામમાં મુસલમાન ભાઈઓની વિશેષ આબાદી છે. રાત્રિના મુનિશ્રી જયવિજયજી (પચાસ), મુનિશ્રી ન્યાયવિજયજી (પંન્યાસ) મહારાજનાં વ્યાખ્યાન થતાં હતાં. ગુરુદેવ પણ પ્રવચન કરતા હતા. ગુરુદેવનાં પ્રેરણાત્મક પ્રવચનેથી અહીંની જનતાએ સ્કૂલનું મકાન બનાવવાને નિર્ણય કર્યો. સાત હજાર લગભગ ફંડ પણ થઈ ગયું. સ્કૂલનું નામ શ્રી આત્મવલ્લભ સમુદ્ર રાખવા બધા ઈચ્છતા હતા. પરંતુ આપણા ચરિત્રનાયકે વિનમ્ર ભાવથી સ્પષ્ટ જણાવ્યું કે ગુરુદેવ પિતાનું નામ છતા નહતા. એ રીતે હું પણ બને ગુરુદેવેનું નામ ઈચ્છું છું. મારું નામ બિલકુલ ન આવવું જોઈએ. તેથી સ્કૂલનું નામ આમવલ્લભ રાખવામાં આવ્યું. પાંચ છ હજારની સહાય બહારથી પણ મેકલવામાં આવી. ગુરુ સમુદ્રની સમુદ્રતા તે જુઓ ! પિતાના નામની કીતિને ગુરુચરણોના કીર્તિ જળમાં નિમગ્ન કરવાની તેમની કેટલી બધી ઉત્કંઠા છે! Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ જિનશાસનન કબાલમાં પઠાણ અહમદખાં સાહેબ આપણા ગુરુવરના પૂર્ણ ભક્ત બની ગયા. તેમણે સ્થિરતા કરવા આગ્રહ કર્યો. ગુરુવર પાસેથી તેમણે પ્રતિજ્ઞા લીધી કે હું તથા મારાં સંતાન સર્વદાને માટે માંસભક્ષણનો ત્યાગ કરીએ છીએ. આથી ત્યાં એક દિવસ વધુ સ્થિરતા કરવામાં આવી. મુસલમાનભાઈએ મોટી સંખ્યામાં ગુરુવરની સુધાવાણું , સાંભળવા દોડી આવ્યા. ગુરુવરે પ્રેરણની વાણુમાં કહ્યું – એક બુંદ પિશાબકી લગી વસ્ત્ર પર હેયા યા કિ ખૂન કી બુંદ હે, વસ્ત્ર પાક નહીં સેય ! અને વસ્ત્રો પહનકર, હે નમાજ નાપાક ! પિટમેં જબ તક માંસ હૈ, કૈસે હૈ વહ પાક. ઉદરમેં રખકર માંસક, પઢે નમાજ જો કેઈ ! કૈસે કબૂલ ખુદા કરે, ભાઈ એ સોચે સોય છે આ સાથે ગુરુદેવે માંસભક્ષણ, દારૂ તથા જુગાર માટે ઈસ્લામ ધર્મમાં પણ મનાઈ કરી છે, અને પાક મુસલમાન કદી પણ માંસભક્ષણ કરી શકે નહિ તે ખુદાને આદેશ છે એમ સમજાવ્યું. આ પ્રેરણાત્મક સુધાવાણુએ જાદુ કર્યો. અનેક મુસલમાનભાઈઓએ માંસભક્ષણ, દારૂ અને જુગાર આદિ દુર્વ્યસનો ત્યાગ કર્યો અને સભામાં આનંદ આનંદ ફેલાઈ ગયે. મુસલમાન ભાઈઓને હૃદયપલટે આપણું ચરિત્રનાયકના આનંદને વિષય બની ગયે. મુજફરનગરમાં દિગંબર આચાર્ય શ્રી વિમલસાગરજી મહારાજ બિરાજમાન હતા. એક આર્યાને લેચ થવાને Page #236 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૨૧૧ હતા. મુનિશ્રી મલવંતવિજયજી (પન્યાસ), મુનિશ્રી જયવિજયજી (પન્યાસ) તથા મુનિશ્રી ન્યાયવિજયજી (પન્યાસ) આદિ ત્યાં ગયા હતા. પ્રેમાલાપ થયેા. સ'ક્રાન્તિ મહા-સવ મનાવવામાં આવ્યે. સુમતિનાથ જૈન શ્વેતાંબર સભાની સ્થાપના થઈ. અગ્રહચેગની શાન્તિને માટે શ્રી શખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના સાડા માર હજાર જાપ થયા. રૂહાના દેવબન્દનામામાં દેવબન્દુ મુસ્લિમ વિશ્વવિદ્યાલયનું બાહ્ય નિરીક્ષણ કર્યું. રજાઓના કારણે વિશ્વવિદ્યાલય અંધ હતું. આ વિશ્વવિદ્યાલયમાં ૧૯૦૦ છાત્રા અભ્યાસ કરે છે. તેએાના અભ્યાસ-ભાજન-વસ્ત્ર-નિવાસની મફત વ્યવસ્થા છે. જુએ આ કેટલી ઉત્સાહપૂર્ણ કાર્ય - શીલતા છે ! આપણા જૈન સમાજ શ્રીમંત છે, દાનવીરે પણ ઘણા છે. દર વર્ષે લાખા ખરચાય છે. પણ ગુરુદેવની અંતિમ ભાવના પ્રમાણે આપણે વિશ્વવિદ્યાલય કરી શકયા નથી. મુજનગર આદિથી વિહાર કરીને ગુરુદેવ સહરાનપુર પધાર્યા. અહી દેશ બર ભાઈ આા વિશાળ સધ છે. વિશાળ મંદિર પણ છે. શ્વેતાંબર ઘર માત્ર ગુજરાનવાલાનિવાસી લાલા ગે કલચંદ ખલવ'તરાયનું એક જ છે. ગે કેટલાંય વર્ષોથી જજસાહેબશ્રી જ્ઞાનચંદજીનું નિવાસસ્થાન અહી હતું. ગુરુદેવને પ્રવેશ સમારાહપૂક થયે. અહી પણુ સ’ક્રાંતિ ઉત્સવ ઊજવવામાં આવ્યેા. પજાખ, ખડૌત આદિથી Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ જિનશાસનરઃ. ઘણું ભાઈઓ આવ્યા હતા. બધાની ભક્તિ લાલા ગોકળચંદ બલવંતરાયે કરી હતી. અહીંથી યમુનાનગર પધાર્યા. અહીં ત્રણ–ચાર ઘર લાહેરનિવાસી ભાઈઓનાં છે. તેમ જ ગુજરાનવાલાનિવાસી સ્થાનકવાસી ભાઈ એનાં અનેક ઘર છે. અહીં પણ સંકાન્તિ ઉત્સવ ઊજવાશે. અંબાલા, લુધિયાના, દિલહી. આદિના ઘણું ભાઈએ આવ્યા હતા. બહારથી આવેલા ભાઈઓની ભેજનાદિ વ્યવસ્થા ગુજરાવાલાનિવાસી સ્થાનકવાસી ભાઈએ કરી. અહીંથી વિહાર કરી જગાધરી, સાઢૌરા આદિ થઈને અંબાલા પધાર્યા. અંબાલામાં ગુરુમહારાજની જયંતીના પ્રસંગ પર સ્થાનકવાસી વિદ્વાન સાધુશ્રી શુકલચંદ્રજી મહારાજ પધાર્યા અને સુંદર પ્રવચન કર્યું. અંબાલામાં એક અને પ્રસંગ બની ગયે. વિશ્વ ધર્મ સંમેલનના પ્રેરક મુનિશ્રી સુશીલકુમારજી દિલ્હીથી અંબાલા પધારવાના હતા. અહી ગણી જનકવિજયજી મહા રાજ પણ દિલ્હીથી પધારવાના હતા. આ બન્ને મુનિરને પ્રવેશ અને શ્રીસંઘેએ મળીને અત્યંત સમારોહપૂર્વક કર્યો. પણ વિદ્વતુવર્યશ્રી સુશીલ મુનિ પહેલાં સ્થાનકમાં ન જતાં આપણું ચરિત્રનાયક આચાર્યશ્રીના દર્શનાર્થે પધાર્યા પછી સ્થાનક ગયા. ધન્ય છે શ્રી સુશીલ મુનિરત્નની સુશીલતા, વિનમ્રતા તથા ગુરુદેવની ગંભીરતા. રત્નત્રયની Page #238 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરન ૨૧૩ ત્રિગુણમાળાની સમાન આ ત્રણે વિદ્વાન રત્નોનું ભાવભર્યું સનેહમિલન હૃદયંગમ હતું. શ્રી શુકલચંદજી મહારાજ તથા શ્રી સુશીલમુનિજી મહારાજ ફરી પધાર્યા. મધુર મધુર વાર્તાલાપ થયે. સરસાવા, યમુનાનગર, જગાધરીમાં ધર્મોદ્યોત કરતા કરતા ગુરુદેવ સાઢેર પધાર્યા. અહીં ધર્મોપદેશ આપીને અંબાલા પધાર્યા. અંબાલામાં સંક્રાતિ ઉત્સવ, શ્રી મહાવીર જયંતી ઉત્સવ, શ્રી આત્માનંદ મહાસભાની બેઠક, દાદાગુરુની સ્વર્ગ જયંતી આદિ ઉત્સવ થયા. લુધિયાના શ્રીસંઘના આગેવાની આગ્રહભરી ફવિનંતીથી લુધિયાના તરફ વિહાર કર્યો. Page #239 -------------------------------------------------------------------------- ________________ 1 ૫૫. ઉચ્ચ આદર્શ ભાવના આપણા ચરિત્રનાયક ગુરુદેવ ગોવિન્દગઢ, આનંદપુર, શેરપુર આદિ ગ્રામામાં ધર્મોપદેશ કરતાં કરતાં અષાઢ સુદિ ખીજ તા. ૩-૭-૬૨ મગળવારના રોજ લુધિયાના પધાર્યા. લુધિયાના ભારતના વિભાજન પછી ખરેખર જૈનપુરી તેમ જ ઉદ્યોગપુરીનું રૂપ ધારણ કરી ચૂકી છે. લુધિયાના શ્રીસ ંઘે ગુરુદેવને અત્યંત ભક્તિભાવપૂર્વક પ્રવેશ કરાવ્યેા. સ્થાનકવાસી સમાજ તરફથી એસ, એસ. જૈન મિરાદરી(રજિસ્ટ)એ ગુરુદેવને અભિનંદનપત્ર સમર્પિત કર્યાં. શ્રીસંઘ પંજાબનું આ લુધિયાના બધી રીતે સાધનસંપન્ન ક્ષેત્ર છે. દિલ્હી, અ'બાલા, લુધિયાના તથા આગ્રા આ ચાર નગર ઉત્તર ભારતમાં ગુરુમહારાજના ચાર કીત સ્તંભ છે. અહીં જૈન હાઈસ્કૂલ, જૈન જ્ઞાનપીઠ આદિ સંસ્થાએ સુદર સેવા કરી રહેલ છે. પ્રવેશના સમય પછી વિશાલ મંડપની સભામાં સ્થાનકવાસી શ્રીસ ંઘે ગુરુદેવને અભિનંદનપુત્ર સમર્પિત કર્યાં. લુધિયાનામાં અન્ને સમાજોમાં અતિ પ્રશંસનીય પ્રેમ જોવા મળે છે. જૈન ધમ તેમ જ સમાજને માટે આ પ્રેમસંબંધ અતિ ઉત્કષકારક તથા ગૌરવવૃદ્ધિનું કારણ છે. Page #240 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૨૧૫ એ હજાર માઈલને ઉગ્ર વિહાર કરીને ગણિવર ઇન્દ્રવિજયજી ( આચાય) તથા તપસ્વી શ્રી રામવિજયજી સમેતશિખરની યાત્રા કરીને ગુરુમહારાજની સેવામાં લુધિયાના પહોંચી ગયા. તેએના ઉગ્ર વિહારની બધાએ ખૂબ ખૂબ પ્રશંસા કરી. સ્થાનકવાસી શમસંઘના પ્રધાનાચાય શ્રી પૂજ્ય આત્મારામજી મહારાજના શિષ્યરત્ન મુનિ હેમચંદ્રજીએ ઉત્તરાધ્યયન સૂત્રાદિ વીસ ધમ ગ્રંથ સ્થાનકવાસી શ્રીસંઘના પ્રધાન શ્રી પન્નાલાલજી સાથે માકલ્યા. આવે સ્નેહભાવ અને આવા મધુર મધુરના પરસ્પર વ્યવહારથી ગુરુદેવને મનમયૂર નાચી ઊઠયો. ગુરુદેવના મનમાં ઉચ્ચ આદર્શની ભાવના જાગી કે આવી ભાવના બધા સપ્રદાચેમાં સ્થાપિત થાય તેા વત માન કાળમાં જગતભરમાં જૈનશાસનના જયજયકાર થઈ રહે. સાત જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા ખૂબ ધામધૂમપૂવ ક થઈ. અઠમ આદિની સામૂહિક તપશ્ચર્યા થઈ. મુંબઈ સરકારે મેટું કતલખાનું ખેાલવાના નિશ્ચય કર્યો હતેા. ગુરુમહારાજની નિશ્રામાં શ્રી આત્માનંદ જૈન સભા લુધિયાનાએ જોરદાર વિરોધ દર્શાવતા પ્રસ્તાવની નકલા મુંબઈના ગવન ર (રાજ્યપાલ) આદિને માકલી, આત્માનંદ જૈન મહાસભાએ પણ એવા જ વિધ પ્રસ્તાવ મેકલ્યેા હતે. શ્રી વિનેાખાજી ભાવે આદિને પણ આ પ્રસ્તાવની નકલા મેકલવામાં આવી. અક્ષયનિધિ તપની આરાધના થઈ. . Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ જિનશાસનન શ્રી આત્માનંદ જૈન સ્કૂલના વિશાળ પ્રાંગણમાં વિશાળ મંડપ ઊભું કરવામાં આવ્યું હતું. આ મંડપમાં સાધુ-સાધ્વી, સ્થાનકવાસી સાધુ-સાધ્વી, તેરાપંથી સાધ્વીએ તથા બધા સંપ્રદાયનાં ૧૧૦૦ શ્રાવક શ્રાવિકાઓ વગેરેએ સાથે મળીને નવ નવ નવકારીવાળી ફેરવીને અગિયાર લાખ જાપ કર્યા હતા. આ એક ભવ્ય જ્ઞાન-તપ–જપનું સંમેલન બની ગયું હતું. આ પ્રસંગે મંડપમાં ભગવાન તથા ગુરુદેના ફોટાઓ સ્થાપન કરવામાં આવ્યા હતા. બિકાનેરના લુધિયાનાનિવાસી શ્રી ભંવરલાલજી વૈદે લાડુઓની પ્રભાવના કરી હતી. આ દશ્યની ફિલ્મ પણ ઉતારવામાં આવી હતી. ગણિવર્ય શ્રી જનકવિજયજી મહારાજના પ્રેરણાત્મક ઉપદેશથી ધાર્મિક પાઠશાળાની ઉન્નતિ થઈ. શ્રી આત્મવલ્લભ જૈન વિદ્યાપીઠનો વાર્ષિક ઉત્સવ ખૂબ ઉત્સાહપૂર્વક ઊજવાય. પટ્ટીનગરના મંદિરમાં બમ્બને ધડાકે થયે અને પ્રાણેની હાનિ થઈ. તે વિરુદ્ધ પ્રસ્તાવ પાસ કરીને ઉચ્ચ અધિકારીઓને મેકલવામાં આવ્યા. અમદાવાદની શ્રી આણંદજી કલ્યાણજીની પેઢી તથા શ્રી વેતાંબર જૈન કોન્ફરન્સને પણ આ સમાચાર મેકલવામાં આવ્યા. પટ્ટીમાં ન્યાય મેળવવા મહાસભાએ પિતાને શિરે આ કામ સ્વીકાર્યું. Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭ જિનશાસનરન અહીં આત્મવલ્લભ જૈન હોમિયોપેથિક ઔષધાલયની સ્થાપના થઈ. પંજાબ કેસરી ગુરુદેવની જયંતી પ્રસંગે આપણું ચરિત્રનાયક શ્રી સમુદ્રગુરુએ વિનમ્રભાવે જણાવ્યું કે– તે ગુરુદેવનો સિપાઈ છું. જેમ નેકર રાજાના આદેશનું પાલન કરે છે તેવી જ રીતે ગુરુદેવની આજ્ઞાનુસાર કામ કરવાવાળો હું તે એક ચપરાશી છું.” ધન્ય છે ચરિત્ર-નાયક ગુરુદેવને વિનય, ભક્તિ તેમ જ નિરભિમાનતા. ત્યારે તે પંજાબી ગુરુભક્ત તેમને એટલા આદર• ભાવપૂર્વક માને છે, ગુરુના સાચા પટ્ટધર માને છે. જન હાઈસ્કૂલની પરિસ્થિતિ સુધારવાને માટે વારંવાર ગુરુદેવે પ્રેરણા આપી. આજ તે સંસ્થા સુચારુ રૂપે "ઉન્નતિ કરી રહી છે. વિશ્વશાંતિસંદેશની પ્રતિઓ ભારતના જુદા જુદા - સંઘને મોકલવામાં આવી. બધી જૈન જૈનેતર જનતાએ ધર્મનું શરણ સ્વીકાર્યું. બધાને ધ્યેય પ્રાપ્ત થયું. ધર્મમાં રુચિ જાગ્રત થઈ. Page #243 -------------------------------------------------------------------------- ________________ ૫૬. રાષ્ટ્રપ્રેમનુ અપૂર્વ જાગરણુ લુધિયાણા ખાતે ૨૭-૧૨-૬૨ ના રોજ અપેારના એ વાગ્યે આત્માનંદ જૈન હાયર સેકન્ડરી સ્કૂલના વિશાળ પ્રાંગણમાં આચાર્ય પ્રવર શ્રીમદ્ વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજ તથા ગણુિશ્રી જનકવિજયજીની નિશ્રામાં એક અદ્ભુત ઉત્સવનું આયેાજન કરવામાં આવ્યું હતું. ઉત્સવના પ્રધાન પ'જાખ પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ તથા પંજાખ મંત્રીમડળના સદસ્ય સરદાર દરબારાસિંહજી હતા. ગત સંક્રાન્તિના સુઅવસર પર આચાર્ય શ્રી તથા શ્રીગણિજી તથા અન્ય શ્રમણાએ ઘાયલ સૈનિકે માટે પેાતાનું રકતદાન કરવાની જાહેરાત કરી હતી અને સાથે સાથે અપીલ કરવામાં આવી હતી કે સ્ત્રીઓએ આ સકટના સમયમાં સુવર્ણ દાન કરીને રાષ્ટ્રની સુરક્ષામાં સહયેગ આપવાને લાભ લેવા જોઈએ. આચાય શ્રીની પ્રેરણાએ જાદુ કર્યાં. પંજાબ જૈન મહાસભાની મહિલા મડળ શાખા શ્રી આત્માનંદ જૈન શ્રાવિકા સઘ લુધિયાણાએ બારસા ગ્રામ સેનું એકત્રિત કરી દેશપ્રેમને આદશ ઉપસ્થિત કર્યાં. આજને ઉત્સવ એ ભેટ કરવા માટે ઊજવવામાં આવ્યે હતા. આ ઉત્સવમાં હજારે! નર-નારીએ અને બાળકે એ ભાગ લીધા હતા. જૈન સમૂહમાં દરેક ધર્મના લેાકેા આવ્યા. Page #244 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનન ૨૧૯ હતા. જૈન ધર્મના સોનેરી સિદ્ધાંતે ગુરુભક્તિ અને દેશભક્તિનાં આદર્શ વાક્યોથી મંડપ શેશી રહ્યો હતે. જૈન ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલ, આર્ય સ્કૂલ તથા શ્રી આ. જૈન હા. સે. સ્કૂલના છાત્રે અને બહેનનાં દેશભક્તિ પૂર્ણ ભજનોથી વાતાવરણ ગુંજી ઊઠ્યું હતું. ઇતિહાસકેસરી માસ્ટર નWાસિંહ તથા પ્રસિદ્ધ કલાવિશારદ પ્રેફેસર તિલકરાજના દેશભક્તિભર્યા પ્રેરણાત્મક સંગીતથી જનતામાં દેશભક્તિની લહેર લહેરાણી હતી. શ્રી કૃષ્ણકાંત જૈન એ ડ્રકેટ પ્રધાનશ્રીનું સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું કે જૈને મહારાણા પ્રતાપના સહાયક આપણા પૂર્વજ ભામાશાહનું અનુકરણ કરી રહ્યા છે. નાગરિક સંરક્ષણ સમિતિઓમાં તેમને પણ સ્થાન આપી શકાયું હોત તો સારું થાત. પ્રોફેસર પૃથ્વીરાજ જને આત્મનંદ જૈન મહાસભાના પ્રમુખ લાલા મેઘરાજજી તરફથી સરદારજીનું સ્વાગત કરતાં કહ્યું કે લાલા મેઘરાજજી અસ્વસ્થ તબિયતને લીધે આવી શક્યા નથી પણ તેમણે સંદેશ કર્યો છે કે જૈન સાધુઓ તથા જૈન સમાજ બધા વીર બનીને દેશની સુરક્ષાને માટે કટિબદ્ધ થાય. આપણે આ ઉત્સવ સંગઠિત સહયોગના શ્રીગણેશ છે.. આપણે ત્વરિત ગતિએ બીજું આજન કરવા ઇચ્છીએ છીએ. આગળ ચાલતાં પ્રેફેસર સાહેબે પોતાનો વિચાર વ્યક્ત કરતાં કહ્યું કે ચીનની સામ્રાજ્યલાલસા જૂની છે. એ તે રુસને અમુક ભાગ પણ પિતાને Page #245 -------------------------------------------------------------------------- ________________ २२० જિનશાસનન સમજે છે. જૈન સમાજ વિધીની હિંસા અટકાવવાને અધિકારી છે. ચીનનું આક્રમણ આપણે માટે વરદાન બની ગયું છે કારણ કે આ અભૂતપૂર્વ જાગૃતિનું એ અગ્રદૂત બન્યું છે. આપણે પ્રધાનશ્રીની મારફત સરકારની સેવામાં પ્રાર્થના કરીએ છીએ કે આવી દેશની કટેકટીના સમયે રાષ્ટ્રીય સરકારનું નિર્માણ, મંત્રીમંડળના આકારને ઘટાડવા તેમ જ આપણું ખર્ચ ઓછા કરવાને માટે ગંભીરતાપૂર્વક વિચાર કરે. ગણિશ્રી જનકવિજયજીએ ઉદ્ઘેષણ કરી કે આપણે આપણે એક એક ઈંચ જમીન શત્રુ પાસેથી ખાલી કરાવવી છે. રાષ્ટ્રધર્મ સર્વમુખી છે. જૈન ધર્મ આક્રમણને પાપ માને છે પરંતુ આત્મરક્ષાની અનુમતિ મુખ્યત્વે માને છે. આપણે રકતદાનનું વચન આપી ચૂક્યા છીએ. અમે જ્યાં જ્યાં જઈશું, જનતા જનાર્દનમાં રાષ્ટ્રપ્રેમને સંચાર કરીશું. આચાર્યશ્રીએ આશીર્વચનનું કથન કરતાં કહ્યું કે ભારત ઋષિભૂમિ છે. આત્મરક્ષણથી બધું કરવું અનિવાર્ય છે. જ્યાં સુધી આપણે અહિંસા, સત્ય ધર્મમાં નિષ્ઠાવાન છીએ, આપણે વિજય નિશ્ચિત છે. શ્રી સત્યપાલ મિત્તલે કહ્યું કે જે દેશના ત્યાગી સંત પણ આવી એજસ્વી પ્રેરણા આપે છે તે દેશ કદી પણ પરાજિત થશે જ નહિ. WWW.jainelibrary:org Page #246 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૨૨૧ . તે પછી શ્રાવિકા સંઘનાં પ્રમુખ શ્રીમતી યશવંતી દેવી તરફથી કુમારી ઉમાબહેને ૧૨૦૦ ગ્રામ સેનું ભેટ કર્યુ અને કહ્યું કે અમે મરીશું પણ કીતિ અને આત્માભિમાનથી. જ્યારે અમારા પૂજ્ય ત્યાગી સાધુવરે પશુ ક્રાય ક્ષેત્રમાં ઊતરે તે વીરાંગનાઓ કેમ પાછળ રહે! ઉત્સવના પ્રમુખ સરદાર દરખારાસિંહજીએ આાચાશ્રી, મહાસભા, મહિલાએ તથા આર્ચા કેાને આભાર માનતાં ઘાષણા કરી કે સ્વામીજીએ જે પાકાર કર્યો છે તે પૂરા થશે. રાષ્ટ્રભાવનાનું આ જાગરણ અપૂર્વ છે. દેશની સ્થિરતામાં ધમ અને સ’પ્રદ્યાચાની સ્થિરતા છે. પવિત્ર હિમાલય પર થયેલ આક્રમણને અમારે સામનેા કરવાના છે. આપણે ચીનને ગળે લગાડયુ. તે એણે વિશ્વાસઘાત કર્યાં. આપણે પાડશીએથી ચેતતા અને સજાગ રહેવુ' પડશે. બહેનેાએ આપેલ એક એક ગ્રામ સેાનું પણ અમને સફળતાના માર્ગે લઈ જશે. સ્વામીજીની રાષ્ટ્રપ્રેમની જવલંત ભાવના જોઈને હું તેા પ્લાવિત થઈ ગયા છું. શ્રી ખળદેવરાજજીએ પ્રધાનજી, ગુરુદેવ, બહેનેા તથા વક્તાઓના આભાર માન્યા. શ્રીસંઘના પ્રધાનશ્રી કપૂરચદજીએ પ્રધાનજી તથા અતિથિએ ના સત્કાર કર્યાં, રાષ્ટ્રપ્રેમના જયનાદોથી સભા વિસર્જન થઈ. આપણા ચરિંત્રનાયકનું ચાતુર્માસ જડિયાલા ગુરુમાં હતું ત્યારે યુદ્ધ ફાટી નીકળ્યું હતું અને આપણા નવલેાહિયા જુવાને તેના બહાદુરીથી સામને! કરી રહ્યા હતા. આ વખતે શિયાળાની કડકડતી Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ જિનશાસનરત્ન ઠંડી હતી તે પ્રસ ંગે ગુરુદેવની પ્રેરણાથી કાશ્મીરમાં રહેલા સૈનિકે અને અમૃતસર આસપાસ પડી રહેલા સૈનિકા માટે લગભગ પંદર હજાર ગરમ ધાબળામેા અને રૂા. ૫૦૦૦) અમૃતસરથી માણસે મેાકલીને મેકલાવ્યા હતા. આ ઉપરાંત મધ્યમ વર્ગનાં કુટુંબે અને વિદ્યાથી ઓને પણ ગુપ્ત સહાય અપાવી હતી. આમાં જૈન તથા જૈનેતર ભાઈ એને સારા એવે કાળેા હતે. યુદ્ધ પૂરજોસમાં હતું ત્યારે જડિયાલા ગુરુના ઉપાશ્રય પાસે થઈ ને મેટરે પર મેટરા યુદ્ધમેખરે જઈ રહી હતી. તે વખતે ગુરુદેવની પ્રેરણાથી યુવકેા ચાલતી મેટરમાં સૈનિકેશને દાળ-રોટી પહાંચાડી સેવા કરતા હતા. તેપાના ધડાકાથી ઉપાશ્રયેાની દીવાલા ધ્રૂજતી હતી. આ વખતે ત્યાંથી સહીસલામત જગ્યાએ નીકળી જવા કેટલાયે ભકતાના પત્ર ને તારે આવતા હતા. જડિયાલા છેડી સહીસલામત જગ્યાએ જલદી નીકળી આવેા પણ ધાં સાધુસાધ્વીએ હિંમતપૂર્ણાંક ત્યાં જ રહ્યાં. એટલું જ નહિ પણ જૈન સંઘના આખાલવૃદ્ધ તથા જૈનેતરાને પણ સાંત્વન આપતા રહ્યા. એ વખતે ઘણા ભાઈએ ખેલી રહ્યા હતા કે આ મહાત્માએ છે ત્યાં સુધી અમને કશે. ભય નથી. પાસે જ યુદ્ધ ચાલતું હોવા છતાં અધા મક્કમતાથી રહ્યા અને ધમ પસાથે શાંતિ રહી. કેટલાક ભક્તો તે આને ચમત્કાર માનતા હતા પણ ગુરુદેવાની અને શાસનદેવની કૃપાદૃષ્ટિ જ તેનું કારણ હતું. 1 Page #248 -------------------------------------------------------------------------- ________________ ૫૭. લેાકેાપકારી કાચની પર પરા લુધિયાનાથી હાશિયાપુર જતાં રસ્તામાં કેટલાક ઉપચેાગી લેાકેાપકારી કાર્યાંની પરંપરા ચાલી તે જોઈ લઈ એ. આપણા ચરિત્રનાયક ગુરુવય ના ૭૨મે જન્મદિવસ માગશર સુદ અગિયારશ તા. ૭-૧૨-૬રના રાજ ભક્તજનાએ ભક્તિભાવપૂર્વક ઊજવ્યેા. ‘ગુરુદેવ જુગ જુગ જીવા' એવા વધાઈના ઉદ્ગારા તથા તાર–પત્રાની હારમાળા શરૂ થઈ. મુખ્યત્વે સ્થાનકવાસી સમાજના અગ્ર ગણ્ય માનનીય ઉપાધ્યાય કવીશ્વરશ્રી અમરમુનિજી મહારાજ, સાધ્વી શ્રી શીલવતીજી, વિદુષી સાધ્વીશ્રી મૃગાવતી, શ્રી આદિ ઠાણાચાર, મુંબઈથી ખાખુ સેવંતીલાલજી, ભાઇ વિપિનચંદ્રજી, શ્રી હીરાલાલજી, અમદાવાદથી લાલા વિલાયતી રામજી પંજાખી, આગ્રાથી લાલા ચુનીલાલ લાભચંદ આદિના વધાઇના તાર અને પત્ર મળ્યા. આના એક દિવસ પહેલાં ગુરુવારના રાજ શ્રી આત્માનંદ જૈન હાયર સેકન્ડરી સ્કૂલમાં પ્રેસ કૅૉન્ફરન્સ થઈ. આપણા ચરિત્રનાયક ગુરુવરે દેશના નામે એક પ્રેરણાત્મક સંદેશ આપ્યા તથા સાધુઓના કર્તવ્યવિષય પર પ્રવચન આપ્યું. Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ જિનશાસનરા. જલંધર રેડિએ ગુરુવરને સંદેશ પ્રસારિત કર્યો. પ્રતાપ”, “મિલાપ' આદિ પત્રમાં પણ એ સંદેશ પ્રકાશિત થશે. આ સંદેશ આ પુસ્તકના પરિશિષ્ટમાં પાઠકગણ. વાંચી શકશે. આ સંદેશ મુંબઈ સમાચાર, ગુજરાત સમાચારતેમ જ જિન પત્રના કદમા અંકમાં પ્રકાશિત થયે હતે. ગુરુદેવે ચીનના આક્રમણ સમયે પિતાનું રક્તદાન. તેમજ બલિદાન આપવાની ઘોષણા કરી હતી. આ રાષ્ટ્રપ્રેમની પરાકાષ્ઠા ગણાય. ભારતીય જનતાએ આપની આ રાષ્ટ્રભાવનાની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી. પટ્ટીમંદિરના બમ વિટ કેસમાં અવિરત પ્રયાસો કરવા માટે પ્રશંસનીય પરિશ્રમ કરવાના ઉપલક્ષમાં શ્રીસંઘે. શ્રી કૃષ્ણકાન્ત કેટને રૂા. ૧૦૦૧ ની થેલી અર્પણ કરી હતી. તેમના સહાયક વકીલ શ્રી દર્શનલાલજીને રૂા. ૨૫૧ની થેલી અર્પણ કરવામાં આવી હતી. પટ્ટી મંદિરની નુકસાની પૂરી કરવાને માટે ચાર હજાર રૂપિયાનું ફંડ એકત્રિત કરવામાં આવ્યું હતું. ગુરુદેવ નકે દર પધાર્યા. નકદરમાં ખંડેલવાલ જૈન બંધુઓનાં ઘર છે. બધા શ્રાવકભાઈએ ભક્તિવાળા તથા શ્રદ્ધાળુ છે. અહીં મંદિર તથા ઉપાશ્રય છે. કન્યા પાઠશાળા પણ છે. Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૨૫ જિનશાસનન સમારેહપૂર્વક પ્રવેશ થયે. અહીં સંક્રાન્તિ ઉત્સવ ઊજવવામાં આવ્યા. બહારથી લગભગ એક હજાર ભાઈ એ આવ્યા હતા. શ્રી સંઘે ઘણી સારી ભક્તિ કરી. નકદરથી વિહાર કરી શાહકેટ થઈને સુલતાનપુર પધાર્યા. અહીં તપસ્વી મુનિ પ્રકાશવિજયજી આચાર્ય તથા શ્રી નંદનવિજયજી વિહાર કરતા કરતા આવી મળ્યા. સુલતાનપુરમાં સ્થાનકવાસી ભાઈઓનાં ઘર છે. લાલા નેમિચંદજી ઘણું ધર્મનિષ્ઠ તથા ભક્તિભાવી છે. સ્થાનકવાસી હેવા છતાં ગુરુદેવ પ્રત્યે ખૂબ ભક્તિભાવ તથા શ્રદ્ધા રાખે છે. ગુરુદેવના પધારવાની ખુશાલીમાં ગામમાં તેમણે લાડુની પ્રભાવના કરી. તેમનાં ધર્મપત્ની શ્રીમતી પૂરણદેવીજી મિયાનીનિવાસી ધર્માત્મા લાલા રામચંદ્રની સુપુત્રી છે. પન્યાસ શ્રી જયવિજયજી મહારાજનાં સંસારી બહેન છે. ધર્મશીલા તથા ભક્તિભાવભરી દીપિકા છે. તે વારંવાર તીર્થયાત્રા આદિનો લાભ લેતી રહે છે. ઉપાધ્યાય પ્રકાશવિજયજી મહારાજે હેશિયારપુરમાં ઉપધાન કરાવ્યા ત્યારે આ બન્ને પતિ પત્ની ભાગ્યશાળીએએ ઉપધાન ર્યા હતાં. દાનપુણ્યમાં પણ તેઓ સારી રુચિ ધરાવે છે. તેઓએ ભક્તિભાવપૂર્વક ઍન્ડવાજાથી ગુરુદેવને પ્રવેશ કરાવ્યો હતો. અહીંથી વિહાર કરી શાહકેટ થઈને જીરા પધાર્યા. શ્રીસંઘે સમારેહપૂર્વક પ્રવેશ કરાવ્યો. આ જીરાનગરની પાસે પંજાબના પરમ ઉપકારી તથા ઉદ્ધારક ન્યાયનિધિ જૈનાચાર્ય ૧૦૦૮ શ્રી વિજયાનંદસૂરીશ્વર ૧૫ Page #251 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન આત્મારામજી મહારાજની જન્મભૂમિ લહરા ગામ આવે છે. ચૈત્ર સુદિ એકમના રોજ અહી પૂજા ભણાવવામાં આવી. ગુરુ ભકત શેઠ ફૂલચંદ શામજીભાઈની અધ્યક્ષતામાં લહેરા ગામમાં દાદા ગુરુ ન્યાયયંÀાનિધિ મહારાજની જન્મજયંતી ઊજવવામાં આવી. ૨૨૬ ણિ જનવિજયજી તથા મુનિશ્રી જયવિજયજી મહારાજના જામદેશે દ્ધારક ગુરુદેવનાં જીવનવિષયક પ્રવચન થયાં. આ મહાન ઉપકારી ગુરુદેવના જન્મસ્થાનના ઉદ્ધારને માટે ઉપદેશ દેવામાં આવ્યેા. તે માટે એક કમિટી પણ નિયુક્ત થઈ. રૂા. ૧૦૦૧) શ્રીમાન ફૂલચ ંદભાઈ શામજીભાઈએ તથા રૂા. ૧૦૦૧] લાલા રતનચંદ રીખવદાસજીએ પ્રદાન કર્યાં. ગરીમ ભાઈ-બહેને ને ભાજન કરાવવામાં આવ્યું. અહારથી આવેલ ભાઈ એની ભાવપૂર્વક ભકિત કરવામાં આવી. ધર્માત્મા માસ્તર મોંગલસેનજી જૈન તરફથી સ્વામીવાત્સલ્ય થયું. માગમાં ઘણાં નરનારીઓએ માંસ-મદિરા આદિને ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લીધી. www.jainelibrary:org Page #252 -------------------------------------------------------------------------- ________________ ૫૮. પુંજામના સગઠનની યશેાગાથા આપણા ચરિત્રનાયક જીરાથી પટ્ટી પધાર્યા. ગણિ જનવિજયજી તથા મુનિશ્રી જયવિજયજી (પન્યાસ)નાં પટ્ટીમાં ધાર્મિક પ્રવચન થયાં. ગુરુદેવે કહ્યું કે મહાવીરનાં સ ંતાન આવા અમ વફાટથી કદી ગભરાતાં નથી. અરે આ તા શું છે જયારે ગુજરાનવાલામાં ચાતુર્માસ હતા અને હિંદના ભાગલા પડયા ત્યારે બમની વર્ષો થવા છતાં ગુરુદેવ અને સાધુસમુદાયસાધ્વીજીઓ અને સઘનાં હજારી બહેનભાઈ એ જરા પણ ખીતાં નહેાતાં અને ગુરુદેવને હિંદુ લાવવા માટે પ્રધાનાએ ભારે પ્રયાસા કર્યા ત્યારે આપણા ગુરુ ભગવ ંતે કહ્યું, “મારી પ્રાણપ્યારી ભગવાનની મૂર્તિ આ, સાધુ-સાધ્વીએ અને સઘના આખાળવૃદ્ધને મૂકીને મારાથી અવાય જ નહિ.” આ હતા આપણા પ્રાણપ્યારા ગુરુદેવને જૈન ધર્મ – સમાજ પ્રત્યેને અવિરત પ્રેમ. આવા સમયે તે આપણે અધાએ ધર્મ અને કવ્યપથ પર અવિચલ રહેવું જોઈએ. અહીં હસ્તિનાપુરતી ની સહાય માટે ઉપદેશ આપવામાં આવ્યેા. જડિયાલા આદિના ભાઈઓએ ચાતુર્માસ માટે Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ જિનશાસનરન વિનતિ કરી પણ ગુરુદેવે જણાવ્યું કે હેશિયારપુરના આગેવાના ત્રણ વર્ષ થી વિનંતિ કરી રહ્યા છે-ત્યાંના ભાવ છેછતાં જેવી સ્પર્શોના હશે તેમ થશે. પટ્ટીમાં અને સ`ઘાના ભાઈ એએ મળીને શ્રી મહાવીર જન્મ કલ્યાણક (મહાવીર જયન્તી ઉત્સવ) ઊજવ્યું. પટ્ટીથી કેરાંગ્રામ આવ્યા. આ પંજાબના સ્વ. પ્રતાપસિંહ કૈરોનું ગ્રામ છે. ગામ નાનું હોવા છતાં અહીં હાઈસ્કૂલ વગેરેની વ્યવસ્થા છે. અહી'થી તરનતારન, ગેાહુલવડ થઈને અમૃતસર પધાર્યાં. ગુરુરાજે પ્રવચનમાં કહ્યું કે મુંબઈમાં ગુરુદેવ પંજાબકેસરી મહારાજે ફરમાવ્યું હતું કે સમસ્ત જૈન સ ંઘનું સગઠન જરૂરી છે. તેનું દૃશ્ય અમને પંજાબમાં જોવા મળ્યું, આગ્રામાં ઉપાધ્યાય શ્રી અમર મુનેિજી, લુધિયાનામાં પ્રધાનાચાય શ્રી આત્મારામજી મહારાજનું મધુર મિલન ખૂબ જ સૌહાદ પૂર્ણ હતું. પટ્ટીમાં અને સંપ્રદાયેાએ મળીને ભગવાન મહાવીરની જયંતી એક સાથે મનાવી હતી. જ'ડિયાલા ગુરુમાં શ્રી મદનલાલજી મહારાજની અધ્યક્ષતામાં મહાવીર જયંતીને ઉત્સવ થયા હતા. જાલંધર આદિમાં પણ ઉત્સવામાં બન્ને સંપ્રદાયેાના ભાઈએ સમ્મિલિત થયા હતા. આ અધાથી ગુરુદેવ શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજની ભાવના ફળી રહી છે. આ છે પંજામના સંગઠનની યશે!-- ગાથા. અમૃતસરમાં પૂજ્ય સાહનલાલજી જૈન કન્યા પાઠ-શાળાનું નિરીક્ષણ કર્યું. Page #254 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરન ૨૨૯ અમૃતસર દાદાવાડીમાં શ્રીપાર્શ્વ ભગવાનનું મંદિર નિર્માણ કરવાને માટે સ્વ. શેઠ રેશનલાલજીના સુપુત્ર શેઠ શિવચંદજી કાચરે રૂા. એકવીસ હજાર તથા શેઠ ખંસીલાલજી ચરના સુપુત્ર શ્રી પ્રેમસુખદાસજી કેોચરે રૂા. એકવીસ હજાર પ્રદાન કર્યો. આ મહાનુભાવાના પ્રયત્નથી આ શિખરખ'શ્રી મદિર નિર્માણ થયું. આ મંદિરનું ખાતમુહૂત ગુરુદેવ અજ્ઞાન તિમિરતરણી કલિકાલકલ્પતરુ પંજાખકેસરી યુગવીર જૈનાચાર્ય ૧૦૦૮ શ્રીમદ્ વિજયવલ્લભસૂરિજી મહારાજનાં કરકમલેાથી થયું હતું. આ મંદિરની પ્રતિષ્ઠા આપણા ચરિત્રનાયક વલ્લભપટ્ટધર આચાર્ય શ્રી સમુદ્રસૂરિજી મહારાજનાં કરકમલેાથી વિ. સ. ૨૦૨૦ વૈશાખ સુદ ૬ તા. ૨૯-૫-૧૯૬૧ સેમવારના મહાન સમારેાહપૂર્વક થઈ હતી. આ મંદિર માટે શ્રી ખંસીલાલજી લુંગીવાળા અન્ડ ક’પનીની ફ'ના ધર્માદા ટ્રસ્ટમાંથી રૂપિયા પચાસ હજાર દાનમાં મળ્યા હતા. અન્ય દાનપ્રેમીએના દાનનેા પણ આ મંદિર માટે સદ્ઉપયેગ થયા હતા. આ રીતે આ મંદિરના નિર્માણમાં લગભગ બે લાખ રૂપિયા ખર્ચ થઈ ચૂકયો હતા. હજી પણ કાય ચાલુ છે. પ્રતિષ્ઠા વિધિવિધાનનું કાય વલાદનિવાસી શેઠ ફૂલચંદ ખીમચ ંદભાઈ એ કરાવ્યું હતું. દાદાવાડીમાં બિકાનેરી ભાઈએ દ્વારા નિમિ ત શ્રી પાર્શ્વનાથ ભગવાનના મંદિરની પ્રતિષ્ઠા પણ આપણા ચરિત્ર Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ જિનશાસનના નાયક ગુરુવરનાં કરકમલથી થઈ હતી. આ મંદિર શેઠ રેશનલાલ બંસીલાલજી કે ચરે બનાવરાવ્યું હતું. આ મંદિરમાં ગુરુદેવ શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજની પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવી હતી. અહીંથી જડિયાલા ગુરુ પધાર્યા. ગુરુદેવને અભિનંદન પત્ર સમર્પિત કરવામાં આવ્યું. ગુરુદેવે વિનમ્ર ભાવે ફરમાવ્યું, કે, “હું તો સ્વર્ગીય ગુરુદેવને સિપાઈ છું. સિપાઈને માનપત્ર કે અભિનંદન શાનાં! અભિનંદનપત્ર તે રાજામહારાજાઓને અર્પણ કરવામાં આવે છે. સેવકને અભિનંદન પત્ર શા માટે? મને જે અભિનંદન પત્ર દેવું હોય તે. માત્ર દઢ સંકલપ કરે કે સંઘમાં સંગઠન કાયમ રાખીશુંમારા માટે આ સાચું અભિનંદન છે.” Page #256 -------------------------------------------------------------------------- ________________ * ૫૯. ચારિત્ર્યબળને અભુત વિજય જડિયાલા ગુરુમાં ગુરુદેવને માલૂમ પડ્યું કે કેરે સરકારે સ્કૂલના વિદ્યાર્થીઓને બબ્બે ઇંડાં નાસ્તામાં આપવાનો હુકમ કર્યો છે. આ નગરમાં તેને જોરશોરથી વિરોધ શરૂ કરવામાં આવશે. દેવ, ગુરુ, ધર્મના પસાથે સફળતા મળી. છેવટે કૈરાં સરકારે આ હુકમ પાછું ખેંચી લીધે. આપણું ચરિત્રનાયક ગુરુદેવના ચારિત્રબળને આ અદ્ભુત વિજય હતે. જૈન જગતમાં આથી એક નવીન જાગ્રતિને જુવાળ આવ્યો. આવા પ્રસંગે આપણું આચાર્યપ્રવરે, પદસ્થા, મુનિવરે, જૈન સંઘના ઘડવૈયાઓએ જોરદાર વિરોધ કર. જોઈએ. ધર્મ વિરુદ્ધના કેઈ પણ સરકારી કે બીજા હુકમને સાંખી લેવાય નહીં. જડિયાલા ગુરુના શ્રીસંઘે તથા હોશિયારપુરના શ્રીસંઘે ચાતુર્માસ માટે વિનંતી કરી પણ ગુરુવારે હોશિયારપુર માટે ભાવના દર્શાવી. કારણ કે ત્રણ ત્રણ વર્ષથી તેઓની વિનંતી થઈ રહી હતી. જેઠ શુદિ અષ્ટમીના રોજ દાદાગુરુની જયંતી ઊજવવામાં આવી. ગુરુમંદિરનાં દ્વાર આદિના નિર્માણમાં લાલા Page #257 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન હુંસરાજજી સરાના જે મતભેદ હતા તે ગુરુમહારાજની પ્રેરણાથી સમાપ્ત થયેા. ૨૩૨ જ`ડિયાલા ગુરુમાં કેટલાંક ઘરોમાં કટુતા ને કષાયવશ વૈમનસ્ય હતું પણ ગુરુવરની પ્રેરણા અને કૃપાથી તે અધા વિગ્રહ શાંત થયા. આ પણ ચારિત્ર્યબળના વિજય હતા. જ`ડિયાલા ગુરુથી વિહાર કરી સાત-આઠે માઈલ પર ગુરુદેવ પહાંચ્યા હશે ત્યાં સાંજના વખતે આહારપાણી કરીને બધા સાધુગણુ બિરાજમાન હતા. એ જ સમયે લાલા હુંસરાજજી સરાફ આદિ કેટલાક ભાઈએ આવ્યા. તેઓએ વિનંતી કરી કે ગુરુદેવ, આપ તે વિહાર કરી અત્રે પધાર્યાં પણ આપશ્રી ફરી જડિયાલા પધારે; કારણ કે આપના ચારિત્ર્યબળથી અને પ્રેરણાથી લાભ થશે. લાભાલાભને વિચાર કરી ગુરુદેવ ફરી જડિયાલા પધાર્યાં. અહી' લાલા વૈશાખી શાહના પરિવારમાં લાલા સુખરાજજી આદિ તથા લાલા ટેકચંદજીના પ્રપૌત્ર લાલા ચંદ્રપ્રકાશજી આદિમાં કોઈ કારણવશ પરસ્પર વૈમનસ્ય થઈ ગયું હતું. તે એટલી હદ સુધી કે એક જ મકાનમાં રહેવા છતાં આપસમાં મેલવુંચાલવું પણ અંધ હતું. ગણિવ જનકવિજયજી મહારાજ તથા લાલા કરમચંદજીના પ્રયત્નથી ગુરુમહારાજ તેમને ઘેર પધાર્યા. ગુરુમહારાજનાં પાવન પગલાં પેાતાને ત્યાં થયાં તેથી બધાં ગુરુદેવને વંદન કરવા આવી મળ્યાં. ગુરુદેવે બધાંને Page #258 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનન ભાવપૂર્વક ધર્મલાભ આપીને કુટુંબમાં કે પ્રેમ અને વાત્સલ્યભાવ હોવું જોઈએ, કુસંપ અને વેરવિધથી તે આપણું તથા આપણાં બાળકનું અકલ્યાણ થાય છે, -સંપ ત્યાં જંપ અને સુખ-શાંતિ હોય છે. તમારા વંશજેને સમુજવળ ઇતિહાસ કે પ્રશંસનીય છે. તમે જાણે છે મેં તે અહીંથી વિહાર કર્યો હતે પણ ખાસ તમારા બધાના સમાધાન અને સુખ-શાંતિ માટે જ ફરી આવ્યા છું. તમે તે બધા સમજુ છો, ધર્મપ્રેમી છે અને ગુરુ ભક્તો છે. તમારા હદયનું પરિવર્તન થાય તે બધાને કેટલે બધે આનંદ થશે. અને આ માર્મિક બેધપ્રદ સુધાભર્યા ઉપદેશની એવી તે જાદુઈ અસર થઈ કે બધાનાં હૃદય પલ્લવિત થયાં. વૈમનસ્ય દૂર થયું. બધામાં પ્રેમભાવ ઊમટી આવ્યો. બધાએ વિનમ્ર ભાવે ગુરુદેવના ચરણમાં પિતાનાં મસ્તક નમાવ્યાં. ગુરુદેવે વાસક્ષેપ નાખી મંગળ આશીર્વાદ આપ્યા. - લાલા હંસરાજજીને તેમનાં પુત્રવધૂ સાથે વૈમનસ્ય હતું તેને પણ પ્રેમપૂર્વક સમજાવ્યા, તે પણ દૂર થયું. આ પણ ચારિત્ર્યબળને અદ્ભુત વિજય હતે. સાચી સાધુતા સમક્ષ કેશુ નતમસ્તક નથી થઈ જતા ! આ પ્રસંગથી જડિયાલા શ્રીસંઘમાં આનંદની લહેર લહેરાણું. જડિયાલાથી વિહાર કરી ગુરુદેવ કરતારપુર પધાર્યા. અહી લાલા ચિત્તરામજીનું એક જ ઘર છે. તેમ છતાં Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ જિનશાસનરન પ્રવેશ ઉત્સાહપૂર્વક કરાવ્યું. દિવસે અને રાત્રે વ્યાખ્યાન કરાવીને આસપાસનાં ગ્રામની જનતાને લાભ પહોંચાડયો. અહીંથી કપૂરથલા પધાર્યા. અહીં પણ મૂર્તિપૂજક ભાઈનું એક જ ઘર છે. સ્થાનક વિશાળ છે. બધાએ મળીને પ્રવેશ તથા સ્વાગત સમારેહ કરાવ્યું. અહીં ત્રણ દિવસ સ્થિરતા કરી. જનતાએ વ્યાખ્યાન આદિનો પૂર્ણ લાભ લીધે. પંજાબની સ્કૂલમાં ઈંડાં વહેંચવાની જવાનો પણ ભારે. વિરોધ કરવામાં આવ્યું. આ વિરોધ તે જડિયાલા ગુરુથી શરૂ થઈ ગયો હતે. સત્ય ને ધર્મને ખાઈને વિદ્યાપ્રાપ્તિનો શું અર્થ? રત્નને એઈને માત્ર ડબીની રક્ષા કરવાથી છે લાભ ? Page #260 -------------------------------------------------------------------------- ________________ ( ૬૦. જૈન ઈતિહાસની અમર ઘટના કરતારપુરના કિલ્લામાં પ્રાચીન ગુરુ ગ્રન્થ સાહેબની પ્રતિ દેખી તથા પંચપાદશાહીની ટેપી, પાઘડી, તલવાર આદિ જોયાં. ફાજલપુર થઈ કપૂરથલા આવ્યા. અહીં સંક્રાન્તિ – ઉત્સવ ઊજવાશે. સ્કૂલમાં છાત્રને જલપાન(નાસ્તા)માં ખાવા માટે ઈંડાં દેવાની પંજાબ સરકારની જનાને ઘેર વિરોધ કરવામાં આવ્યું. બાદમાં આદર્શનગર તથા આદર્શનગરથી તા. ૧૯-૬-૬૩ના રોજ જાલંધર પધાર્યા. ગુરુવરની પ્રતિજ્ઞાનુસાર બેન્ડવાજા સિવાય પ્રવેશ સમારોહ થયે. અહીં ગુરુવર્યાને અભિનંદન પત્ર અર્પિત થયું. અહીંથી પીપલવાલા ગ્રામના માર્ગમાં ધર્મપ્રચાર કરતાં કરતાં તા. ૧-૭-૩ના રોજ હેશિયારપુર પધાર્યા. હેશિયારપુરની હેશિયારીનું શું વર્ણન કરવું! પ્રવેશઉત્સવ ખૂબ ધામધૂમથી થયે. બજારોની શોભા અને ખી હતી. પંજાબકેસરી આચાર્ય ભગવાનના સમયથી જ અહીંની ભક્તિ પ્રસિદ્ધ છે. આજે પણ લાલા રતનચંદજી, લાલા રિખવદાસજી, લાલા શાન્તિસ્વરૂપજી દરેક જગ્યાએ સંક્રાતિ પર પહોંચી. જાય છે તેમ આવી પહોંચ્યા. Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ જિનશાસનન અહીં પણ માનપત્ર અર્પણ કરવામાં આવ્યું. ગણિ શ્રી જનકવિજયજી વસ્તુપાળ તેજપાળ ચરિત્ર વ્યાખ્યાનમાં વાંચતા હતા. સુંદર નદીને કિનારે, આમ્રકુંજની હરિયાળી, કાંગડાતીર્થનું પ્રવેશદ્વાર, હેશિયારપુરમાં આ રમણીય છે. આજ ગુરુવરનાં ચરણોથી પવિત્ર થયેલ હોશિયારપુરીની હેશિયારીમાં ચાર ચાંદ લાગી ગયા. નદી તે સમુદ્રની પાસે જાય છે. આજ સમુદ્ર સ્વયં નદીના તટ પર આવી ગયા છે. હેશિયારપુર, ધન્ય છે તારું ભાગ્ય ! અહીં અનેક જાતની ધર્મપ્રભાવના થી સંકાન્તિ, પર્યુષણ પર્વ, જયંતીએ આદિ અત્યંત આનંદઉલ્લાસપૂર્વક થયાં. જમુના જિનાલયના જીર્ણોદ્ધાર માટે ગુરુભક્ત ભાઈ રસિકલાલ કેરાએ પ્રેરણા આપી. પંજાબ સરકારની ઈંડાં આપવાની યોજનાને વિરોધ કરવાને માટે એક સુદઢ મકકમ રચનાત્મક કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્યું. આ પહેલાં જડિયાલા ગુરુ, કપૂરથલા તથા જાલંધર આદિમાં તેના વિરોધમાં પ્રસ્તાવ પસાર થયા હતા. અહીં દઢ સંકલ્પ કરવામાં આવ્યો કે તત્કાલીન મુખ્ય મંત્રીશ્રી પ્રતાપસિંહ કરીને નમાવીને જ રહીશું. બધાના ધ્યાનમાં હતું કે મુખ્ય મંત્રીશ્રી પ્રતાપસિંહ કે શ્રી નહેરુજીના જમણા હાથ હતા. સાધારણ વાતેથી તેમને નમાવી શકાય તેમ નહોતું. FOT : Page #262 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૨૩૭ ગુરુદેવે તેમને ભારતીય સ ંસ્કૃતિના ગૌરવના પૂર્ણ પરિચય આપતા પત્ર લખ્યા. તે માત્ર પુત્ર નહાતા પણ આપણા ચરિત્રનાયકનું આધ્યાત્મિક અસ્ર હતું. તેમાં અમાદ શક્તિ હતી. સાચા સાધુની ભાવનાનું વા હતું. આવે જ પત્ર. તત્કાલીન વિત્તમંત્રી શ્રી ગોપીનાથ ભાગ વને પણ મેાકા હતા. અંતે આપણા ગુરુ મહારાજની જીત થઈ. તમામ બાળકોને ઈંડાં ન આપવાનું ફરમાન થયું. ઈંડાં ચેાજના સવ થા બંધ થઈ. આ પ્રકરણ પર તે એક જુદું પુસ્તક લખી શકાય. સુÀાગ્ય ગુરુદેવના સુયેાગ્ય શિષ્યે આત્મખળને એક ચમત્કાર બતાવીને શાસનની અનુપમ સેવા કરી છે. જૈન ઇતિહાસમાં આ ઘટના અમર બની રહેશે, સ્વૉક્ષામાં અંકિત રહેશે. આપણે આવા પ્રભાવશાળી ગુરુવરના ઋણમાંથી ચારે મુક્ત થઈશું? શાસનદેવ પાસે એ જ પ્રાથના છે કે આપ ધર્મનાં અજવાળાં પાથરવા જુગ જુગ જીવા. નવ લાખ નવકાર મંત્રના જાપથી આ નગરી પવિત્ર થઈ. અહીંથી પ્રસિદ્ધ વક્તા વીરક્ષેત્ર મહુવાનિવાસી શ્રી વીરચંદ રાઘવજી ગાંધીની જન્મશતાબ્દી સમારાહપૂર્વક ઊજવવાને માટે જૈન શ્વેતાંબર ફૅન્સ તથા શ્રી આત્માનંદ જૈન સભાને પત્ર લખવામાં આવ્યા. પર્યુષણ પમાં ઉપદેશની પ્રેરણાથી ધર્મોથ આત્મ વલ્લભ ઔષધાલયની સ્થાપના થઈ. Page #263 -------------------------------------------------------------------------- ________________ २३८ જિનશાસનને ગણિવર્ય શ્રી જનકવિજયજી મહારાજે કોલેજના છાત્રને જૈન દર્શનનો અભ્યાસ કરાવવા જ્ઞાનશિબિર ખેલી. ગુરુ મહારાજે કહ્યું, આ જગમ (હાલ/ચાલતું) શ્રી આત્માનંદ જૈન ગુરુકુળ છે. છાત્રો માટે સમયે સમયે ભાષણાદિ થતાં રહ્યાં. આવી ધાર્મિક શિક્ષણની ચેજના ગણિજીએ આગ્રાથી પ્રારંભ કરી હતી. અંબાલા-લુધિયાનામાં પણ જ્ઞાનશિબિર થતી રહી. વિશ્વરાનંદ સંસ્થાન, સાધુ આશ્રમનું નિરીક્ષણ કર્યું. ખૂબ આનંદ થયે. અહીં સાઠ વિદ્વાન પ્રાચીન વૈદિક અનુસંધાનમાં પૂર્ણ મનોગથી લાગી રહ્યા છે. આ સંસ્થાની સ્થાપનાથી હોશિયારપુરનું ગૌરવ વધ્યું છે. આ સંસ્થા ભારતભરમાં સુપ્રસિદ્ધ છે. શ્રી વાસુપૂજ્ય ભગવાનના મંદિરમાં નવીન પ્રભુ તથા ગુરુપ્રતિમાઓની પ્રતિષ્ઠા થઈ. તેમ જ ત્રણે પ્રતિમાઓ પૂર્ણ વિધિવિધાન સહિત બિરાજમાન કરવામાં આવી. શ્રી આત્માનંદ જૈન મહાસભા, પંજાબનું અધિવેશન થયું. સ્વ. ગુરુ ભગવંત શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજનું સ્મારક નિર્માણ કરવા વિશેષ ચર્ચા-વિચારણા થઈ. સ્થાન પ્રાપ્તિનો અભાવ વિલંબનું કારણ દર્શાવવામાં આવ્યું. ગુરુભક્ત શ્રી દેવરાજ જૈન દિલ્હીનિવાસીએ આ વિષયમાં વિશેષ ઉત્સાહ પ્રદર્શિત કર્યો. આ રીતે હેશિયારપુરનું ચાતુર્માસ અનેક સફળતાએ સાથે પૂર્ણ અને શાસનના પ્રભાવનું ઘાતક બની રહ્યું. Page #264 -------------------------------------------------------------------------- ________________ ૬૧. અહિંસાના ગગનભેદી સદેશ • સ્થાનકવાસી સમાજનુ જૈનેન્દ્ર ગુરુકુળ પંચકૂલા વર્ષોથી ચાલી રહ્યુ છે. હરિયાળી ભૂમિ, વિશાળ પટાંગણુ, વિદ્યાર્થીગૃહા, વિદ્યાલય, પુસ્તકાલય, વ્યાખ્યાનગૃહ, પ્રાથનાગૃહ તથા ક્રીડાંગણથી એ શેાલી રહ્યું છે. આજ સુધીમાં સેકડા વિદ્યાર્થીઓના જીવનને ઉર્જાત્યાં છે. આ વિભાગમાં ગુરુકુળ સુપ્રસિદ્ધ છે. આ ગુરુકુળની પાસે કતલખાનું કરવાની ચેાજના થઈ રહી હતી. તે માટે ગુરુકુલ પાસેની જમીત પણ હસ્તગત કરવામાં આવી હતી. આસપાસમાં તે માટે ઊહાપેડ થઈ રહ્યો હતા. તે ન કરવા સરકારને વિનતી પણ કરવામાં આવી હતી. પણ કાઈ દાદ આપતું નહતું. પંચકૂલા ગુરુકુલના સંચાલકે તે માટે ભારે પ્રયત્ન કરી રહ્યા હતા. ગુરુકુલ એક વિદ્યાધામ છે. સેકડા વિદ્યાર્થીએની તંદુરસ્તીને સવાલ છે, આસપાસની ગંદકી અને પક્ષીઓના મેળે તથા માંસના ટુકડા વગેરેથી સ’સ્થાનુ જીવન જ જોખમમાં હતું. ગુરુકુલના સંચાલકાને આપણા ચરિત્રનાયક સેવામૂર્તિ આચાર્ય'પ્રવર યાદ આવ્યા. અધિ ઠાતાના પત્ર આવ્યેા. તેએ આચાય શ્રીને મળ્યા. ગુરુકુલ Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ જિનશાસનરા. પંચકૂલાની પ્રસિદ્ધિની વાત કરી તથા વર્ષોથી ચાલતી સંસ્થા આ કતલખાનાના કારણે બંધ કરવાને સમય આવી જાય તેવી સંભાવના છે. વળી લાખ રૂપિયા ખર્ચે તૈયાર કરેલાં મકાને આદિ વિષે આચાર્યશ્રીને માહિતી આપી. આપણા ચરિત્રનાયકને ગુરુકુળ પ્રત્યે મમતા હતી. આવું સમૃદ્ધ વિદ્યાધામ એ પ્રદેશનું ભૂષણ હતું. આચાર્ય શ્રીએ સંચાલકોને સાંત્વન આપ્યું અને પોતે તે કતલખાનું બંધ કરાવવા માટે ઝુંબેશ શરૂ કરી. સરકારને પંચકૂલા ગુરુકુલની સંસ્થાના વિકાસવર્ધનની માહિતી આપી અને આ વિદ્યાધામ પાસે કઈ પણ રીતે કતલખાનું ન જ થવું જોઈએ તે માટે જોરદાર હિલચાલ કરી. સરકારી અમલદારે પણ વિચારમાં પડી ગયા. આચાર્યશ્રીએ તો પંચકૂલા ગુરુકુલ જોઈ જવા આમંત્રણ આપ્યું અને આચાર્યશ્રીએ એક પ્રતિનિધિમંડળ પિતાના તરફથી કહ્યું. આ જોરદાર હિલચાલની જાદુઈ અસર થઈ. જાણે ચમત્કાર થયે અને કતલખાનું એ જગ્યાએ નહિ જ થાય તેવાં સરકારી ફરમાન પણ નીકળ્યાં. ગુરુદેવની વાણીમાં જાદુ છે અને તેમના પુણ્ય પ્રભાવે તેઓ જે કોઈ કાર્ય હાથ પર લે છે તેને પાર ઉતારવા પ્રયત્ન કરે છે અને તેમને સફળતા મળે છે. પંચકુલા ગુરુકુળના અધિષ્ઠાતા તથા સંચાલકને ખૂબ ખૂબ સંતોષ થયા. આપણા ચરિત્રનાયક આચાર્યશ્રીની પ્રતિભા અને પ્રતિષ્ઠાની ખૂબ ખૂબ પ્રશંસા કરવા લાગ્યા. આ સાથેના પત્ર ગુરુદેવના કાર્યની ફલશ્રુતિ છે. Page #266 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનન ૨૪૧ શ્રી જૈનેન્દ્ર ગુરુકુળ પંચકૂલા ૧૬-૧૦-૬૩ પૂજનીય આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજી ચરણવંદના વન્દવીરમ આપકે સહર્ષ સૂચિત કર રહા હૂં કિ આપને ગુરુકુલકે નિકટ જે બૂચડખાના બન રહા થા, વહ મિલિટરી અધિકારીઓને બંદ કર દિયા હૈ. પત્રકી નકલ સાથે વાલે પૃષ્ઠ પર દી ગઈ હ. ઈસ સંબંધમેં આપકે શુભ પ્રયાસ સરાહનીય હૈ. સમાજ પર આપકી અસીમ કૃપા હૈ, ઉસકા હી યહ શુભ પરિણામ હૈ. મં ગુરુકુલ કી ઓર સે ઔર અપની એર સે આપકે ચરણે મેં ધન્યવાદ ભેજ રહા હું. યહ સૂચના સમાજ ભી દેનેક કષ્ટ કરે. આપકા જૈન ગુરુકુળ રૂપલાલ જૈન પંચકૂલા, અધિષ્ઠાતા S Page #267 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન Express No 40-9-9 Station Head Quarters Chandigadh 14, Oct 1963 To The Secretary Shri Jain Gurukul Panchkula (near Chandigadh) Subject : Construction of Slaughter House near Panchkula Dear Sir, Thank you for your application dated 12th Oct. 53. I am glad to inform you that the building within the cantonment near Panchkula is not now going to be used as a buchery. Your's faithfully Sd. Partap sing Lt. Col. Station Commander ગુરુદેવના ચારિત્ર્યબળના પ્રભાવથી તેમ જ ગુરુકુળના ટ્રસ્ટીઓના ભારે પ્રયાસથી સરકારે આ કતલખાનું સ્થાપવાની પેજના સ્થગતિ કરી દીધી. અહિંસાનો સંદેશ ગુંજી pen Page #268 -------------------------------------------------------------------------- ________________ ( ૬૨. અહિંસાની ચંદ્રિકા વિહારની પહેલાં ગોપાષ્ટમીના ઉત્સવમાં આપણા ચરિત્રનાયક બડભાગી ગુરુદેવે ડંકાની ચેટથી કહ્યું કે જૈન ધર્મ તે પૂર્ણ અહિંસક છે. અરે ગાય તે શું પણ કીડી સુદ્ધાં પર દયાવાન હોય છે. પરંતુ ખેદ છે કે આજે હિન્દુ કહેવાતા અનેક ગૌરક્ષકને બદલે ગૌભક્ષક બની રહ્યા છે. આ ભારે દુઃખની વાત છે. વૃદ્ધ ગાયને કસાઈઓને વેચી દેવામાં આવે છે. આ તો ધર્મ રસાતાળ જવા બેઠે છે. અહિંસાની ચંદ્રિકા જ વિશ્વશાંતિ લાવી શકશે. જગત-વત્સલ ભગવાન મહાવીરે જગતને અહિંસાને ગગનભેદી સંદેશ આપે છે અને હજારો મુનિરને-સાધ્વીજીએ હજારો માઈલેના પાદવિહાર કરીને ગામે ગામે, શહેરે શહેર અહિંસા, સંયમ અને તપને સંદેશ આપી રહ્યાં છે. શ્રી વિશ્વેશ્વરાનન્દ વૈદિક ધ સંસ્થાન(સાધુ આશ્રમ) ના અધિષ્ઠાતા દર્શનાર્થે આવ્યા. મધુર મધુર વાર્તાલાપ થયે. રતલામથી અભિધાન રાજેન્દ્રકોષ જે સાત ભાગમાં છે જેનો ભાર લગભગ એક મણ થવા જાય છે તે મંગાવીને ગુરુવારે તેમની સંસ્થાના પુસ્તકાલયને ભેટ આપે. આ પ્રેમસંબંધથી અધિષ્ઠાતા શ્રી વિશ્વરાનન્દને ખૂબ આનંદ Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ જિનશાસનના શાકાહાર સમિતિની તરફથી ઈંડાં વહેંચવાની જ-: નાને મૂળમાંથી રદ કરવાને પ્રસ્તાવ પાસ કરી અધિકારીએને મેકલવામાં આવ્યું. ભારતની બધી વિપત્તિઓનું, મૂળ કારણ હિંસા જ છે. ચાતુર્માસ આનંદપૂર્વક પૂર્ણ કરીને વિહાર કરી ગુરુદેવ ગઢદિવાલા પધાર્યા. ગુરુભક્ત જસવંતરાય વૈદ્ય આ ગ્રામના નિવાસી છે. મંદિર તથા બે-ત્રણ ઘર પણ છે. બધાંએ સારે લાભ લીધે. ઈંડાં આપવાની યોજનાને અહીં પણ વિરોધ થયે. અહીંથી ઉડમડ પધાર્યા. અહીંથી અરધા માઈલ દૂર અહિયાપુર ગામ મુનિ શાંતિવિજ્યજી (ગૃહસ્થાશ્રમનું નામ લાલા ખુશીરામજી હતું) મહારાજનું જન્મસ્થાન છે. ગૃહસ્થાશ્રમમાં તે કરિયાણું તથા હકીમનું કામ કરતા હતા. ઉડમડમાં પણ તેમની સારી એવી પ્રસિદ્ધિ હતી. અહીંની જનતાના અતિ આગ્રહવશ બેત્રણ દિવસ સ્થિરતા કરી. ગણિ જનકવિજયજી આદિનાં વ્યાખ્યાન થતાં રહ્યાં. અહીંની જનતાએ મુનિ શાન્તિવિજયજીના આગમનની ખુશીમાં શાન્તિવિજય ઔષધાલય ખેલવાને શુભ સંકલ્પ કર્યો. ફંડ પણ થઈ ગયું અને ઔષધાલયનું ઉદ્ઘાટન પણ થઈ ગયું. અહિયાપુર તથા ઉડમડથી વિહાર કરીને દસુહા, મુકેરિયા આદિ ગ્રામનગરમાં પ્રચાર કરતાં કરતાં તથા ઈંડાં આપવાની ચેજનાને વિરોધ દર્શાવતા ફરી હોશિયારપુરમાં પદાર્પણ કર્યું. તપસ્વી શ્રી પ્રકાશવિજયજી (આચાર્ય મહારાજ તથા શ્રી નંદનવિજયજી મહારાજ અહીં આવી મળ્યા. Page #270 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરન ૨૪૫ હેાશિયારપુરમાં શ્રીપાત્મ્ય ભગવાનના મદિર પર ધ્વજક્રૂડ ચડાવવામાં આળ્યેા. શ્રી રતનચંદ રિખવદાસના લઘુ અધુ લાલા સાગરચઢે જ્ઞાનપંચમી ઉદ્યાપનને! લાભ લીધા. ગુરુમહારાજની કૃપાથી હેાશિયારપુર મ્યુનિસિપાલિટીએ વર્ષોમાં દસ દિવસ કતલખાનાં બંધ કરવાના પ્રસ્તાવ પાસ કર્યાં. આ આપણા ચરિત્રનાયક ગુરુદેવની પ્રેરણાનું મધુર ફળ. ધન્ય ગુરુદેવ ધન્ય ત્યાગ ધન્ય ઉપકાર. Page #271 -------------------------------------------------------------------------- ________________ ૬૩. એકતાનું ભવ્ય વાતાવરણ પીપલાવાલા, માંગીવાલા આદિ ગ્રામામાં વિચરતા વિચરતા ગુરુદેવ જાલંધર પધાર્યા. અહી વિશાળ વ્યાખ્યાન મંડપ શે।ભી રહ્યો હતા. ગણિવર જનકવિજયજી તથા મુનિશ્રી જયવિજયજી મહારાજનાં સાવજનિક વ્યાખ્યાન થતાં રહ્યાં. આપણા પૂજ્ય ચરિત્રનાયક ભાષણેાના અંતે ઉપસંહારમાં અમૃતની વર્ષા કરીને જનતાનાં હૃદયાને પ્લાવિત કરતા હતા. ગુરુદેવની જયંતી પછી સ્થાનકવાસી સંઘનાં બધાં ભાઈ-બહેનેા આવીને લાભ લેતાં હતાં. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય આદિ બધી અજૈન જનતા ઉપદેશામૃતનું પાન કરતી હતી. ચૈત્ર સુદિ તેરશના શ્રી મહાવીર જયંતી ઉત્સવ બન્ને સઘેાએ મળીને ઊજવવાના અત્યંત આગ્રહ રાખ્યા. તેથી લુધિયાણાને બદલે અહી' જાલંધરમાં જ જયંતી. ઉત્સવ કરવાના નિર્ણય થયેા. પચાસ સાઠ ભાઈ એ વિનંતિ કરીને ઉપાધ્યાય શ્રી પ્રેમચંદજી મહારાજને જાલ પર લઈ આવ્યા. બન્ને સદ્યાએ ઉપાધ્યાયશ્રી પ્રેમચંદજી મહારાજનુ સ્વાગત કર્યું. ગુરુદેવ પાસે વ્યાખ્યાન મંડપમાં પધાર્યા.. Page #272 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનન ૨૪૭ એક સાથે બનેનાં વ્યાખ્યાને થતાં રહ્યાં. આનંદની લહેર લહેરાણું. શ્રીસંઘમાં એકતાનું વાતાવરણ અનુપમ હતું. ઉપાધ્યાય શ્રી પ્રેમચંદજી મહારાજ, ગણિ જનકવિજયજી તથા શ્રી જયવિજયજી (પન્યાસ)ના પ્રવચનની પ્રશંસા કરતા રહેતા હતા. તેમની આ ઉદારતા ધન્ય છે. પહેલાં ઉપાધ્યાયજીનું, પછી ગણિવર શ્રી જનકવિજયજીનાં પ્રવચને થતાં હતાં. આ રીતે ભવ્ય વાતાવરણમાં સાત દિવસ આનંદપૂર્ણ સમાપ્ત થયા. એક દિવસ પ્રસંગવશ વિશ્વવલ્લભ ગુરુદેવના વિષયમાં ઉપાધ્યાયશ્રીએ જણાવ્યું કે તેઓ મહા વિદ્વાન હતા, સમર્થ હતા. એક દિવસ ડેલીમાં બેસી મુંબઈમાં કઈ જગ્યાએ જઈ રહ્યા હતા ત્યારે તેમનાં દર્શન થયાં હતાં. આ કે પ્રેમભાવ તથા ઉદારતા! - શ્રી હસ્તિનાપુરની ત્રણે સંસ્થાઓના પ્રતિનિધિઓની સભા લુધિયાનામાં થઈ. ગુરુમહારાજે ધાર્મિક સંદેશ મોકલ્યો. બધી સંસ્થાઓમાં પ્રેમભાવની વૃદ્ધિ થઈ. જાલંધરમાં શ્રી બૂટેરાયજી મહારાજની જયંતી ખૂબ ઉત્સાહ અને ઉલ્લાસપૂર્વક ઊજવવામાં આવી. Jaini Education International Page #273 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન અંબાલા શ્રીસંઘની ચાતુર્માસ માટે વિનતિ થઈ. કારણ કે અંબાલા કોલેજના રજતજયંતી મહેત્સવ ચાતુસના દિવસેામાં આવતા હતા. ત્યાર પછી તુરત જ હસ્તિનાપુરમાં પ્રતિષ્ઠા મહેસ્રવ થવાને છે. અહીથી વિહાર પાસે જ છે. સ્પર્શોના બળવાન હશે તે આપની ભાવના સફળ થશે. ૨૪૮ જાલંધરમાં ગણિ જનકવિજયજીના ઉપદેશથી દહેજવિરોધી સભા થઈ. પ્રતિજ્ઞાપત્ર પર અનેક વ્યક્તિઓએ હસ્તાક્ષર કર્યાં. લુધિયાનામાં શ્રી સુરેશકુમારજી સ્વણુ કાર મ્યુનિસિપાલિટીની ચૂંટણીમાં જીતી ગયા. તે મહારાજશ્રીના ભક્ત છે. તેમણે વિશ્વાસ જાહેર કર્યાં કે વરસમાં આછામાં ઓછા દસ દિવસ કતલખાનાં બંધ રખાવવા પ્રયાસ કરીશ. લુધિયાનામાં શ્રી પાર્શ્વનાથ ભગવાનના મંદિરમાં કેટલીક નવીન પ્રતિમાઓની પ્રતિષ્ઠા થઈ. શ્રી દાદાગુરુ ન્યાયાંભાનિધિ મહારાજની જય'તી ધૂમધામથી મનાવવામાં આવી. અહીથી માલેર કેટલા તરફ વિહાર થયા. અહીના શ્રીસંઘના આગ્રહુથી શ્રીપાર્શ્વનાથ ભગવાનના મદિરના શિખર પર ધ્વજાઈંડ ખૂબ ધૂમધામથી ચડાવ્યેા. ગુરુદેવ શ્રી વલ્લભસૂરિજી મહારાજની પ્રતિમા સ્થાપન કરવામાં આવી. લાલા દિલારામ જ્ઞાનચંદ્ર અગ્રવાલે આ લાભ લીધે. ગ્રામાનુગ્રામ વિહાર કરી પતિયાલાને પવિત્ર કર્યું. Page #274 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરને ૨૪૯ અનેક જીવોને ધર્મમાર્ગ દર્શાવતા અંબાલાની સમીપ શંભુ નામના ગામમાં પહોંચ્યા. અંબાલાપ્રવેશ પૂર્વે અધિક વર્ષો થવાને કારણે કેટલાક રસ્તે ખરાબ હતે. પૂરંતુ લાકડાનાં પાટિયાં મેલાવી શ્રીસંઘના ઉત્સાહી ભાઈઓએ માર્ગ બનાવી દીધું. વિહારમાં કઈ વિદત ન આવ્યું. Page #275 -------------------------------------------------------------------------- ________________ ન ૬૪. ધમ અમરાવતી અંબાલા ગુરુદેવે પિતાની પ્રતિજ્ઞાનુસાર સાદાઈથી પ્રવેશ કર્યો. કેલેજ, હાઈસ્કૂલ, મહાસભા કાર્યાલય, વિજયાનંદ કાર્યાલય, મિડલ સ્કૂલ આદિ કારણે અંબાલા ધર્મની અમરાવતી બની ગઈ છે. ચાતુર્માસમાં અહીં અવિરલ ધર્મામૃતની વર્ષા થતી રહી. સ્વ. લાલા ગંગારામજી, લાલા ગોપીચંદજી એકેટ, લાલા મંગતરામજી, લાલા જગતમલજી આદિએ મોટા ગુરુ મહારાજની કૃપાથી આ નગરીના નામને ધર્મ તેમ જ સમાજ સેવામાં સંલગ્ન રાખીને દીપાવી છે. આપણા ચરિત્રનાયક પણ આ ધર્મની અમરાવતીમાં ધર્મવર્ષા કરવા પધાર્યા. ખરેખર, ગુરુદેવ મહાન ઉપકારી છે. અંબાલા મ્યુનિસિપાલિટીના કમિશનર શ્રી ગીરામલજીને ધર્મપ્રેરણા આપીને વરસમાં ઓછામાં ઓછા દસ દિવસ અને બની શકે તે પંદર દિવસ કતલખાનાં અવશ્ય બંધ કરાવવા ઉપદેશ આગે. તેમણે પણ એમ કરવા માટે પૂર્ણ વિશ્વાસ દર્શાવ્યા. શ્રી સમેતશિખરજી તીર્થના વિષયમાં આણંદજી કલ્યાણજી પેઢીને સમયાનુસાર એગ્ય પ્રબંધ કરવા માટે. Page #276 -------------------------------------------------------------------------- ________________ * * * * * * * * * * * * * * * જિનશાસનના ૨૫ સલાહ આપી. ઉપરાંત પ્રસ્તાવ પાસ કરીને બિહાર સરકારને મક. શ્રી વીરચંદ રાઘવજી ગાંધીની સ્મૃતિમાં સ્થાયી ફંડ કાયમ કરવા માટે ગુરુવારે ઉપદેશ આપ્યો, જેથી જૈન સાહિત્ય પ્રકાશનનું સ્થાયી કામ થઈ શકે. તેમની જન્મશતાબ્દી પણ ઊજવવામાં આવી. પર્યુષણ પર્વમાં કપસૂત્રની બેલીઓ, બ્રહ્મચર્યવ્રતપાલનની પ્રતિજ્ઞાઓ અમુક સમય માટેની કેટલાક ભાગ્યશાળીઓએ લીધી. કલ્પસૂત્ર ગુરુમહારાજને વહેરાવ્યું. વિશ્વશાંતિ જાપ સવિધિ થયા. લાલા પન્નાલાલજી ગુજરાંવાલાવાળાના સુપુત્ર લાલા શાદીલાલજીએ યુવાવસ્થામાં જીવનભર બ્રહ્મચર્ય પાળવાના પ્રતિજ્ઞા લીધી. ગુરુ મહારાજની છત્રછાયામાં “ઈંડાં આપવાની ચેજનાને વિરોધ ચારે તરફથી થયે હતો એ એક અપૂર્વ આંદોલન હતું. ગુરુમહારાજના સમતાભાવના કારણે આર્યસમાજ, સનાતન ધર્મ સભા આદિ હિન્દુમાત્ર આ આંદોલનમાં સહવેગ આપતા રહ્યા. ગુરુ મહારાજે આ કાર્યની સિદ્ધિને માટે જે જબરજસ્ત પ્રયાસો કર્યા તેનું વર્ણન કઈ શબ્દોમાં થઈ શકે નહિ. આ આદેલનનું પૂર્ણ વિવરણ જુદા પુસ્તકાકારે પ્રસિદ્ધ થવું જોઈએ. Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ જિનશાસનરન - આ જબરજસ્ત આંદોલનનું શુભ પરિણામ ભાદ્રપદ શુદ ચતુર્દશી તા. ૨૦-૬-૬૪ ના રોજ સફળતારૂપમાં પ્રત્યક્ષ પ્રાપ્ત થયું. વીર પ્રતાપ (જાલંધર) આદિ સમાચારપત્રોએ મેટાં હેડિંગ આપીને આ સમાચારને પ્રકાશિત કર્યા હતા. પંજાબ સરકાર સ્કૂલેમાં બાળકોને ઈંડાં નહિ ખવરાવે. શિક્ષામંત્રીશ્રી પ્રધચંદ્રજીની લુધિયાણામાં ઘોષણા.” (વિશેષ સંવાદદાતા દ્વારા નથી) ગુરુમહારાજને આ ઉપકાર કેટલે મહાન છે. ગુરુ ભકતે ! જરા વિચારે ! નહિ તે પંજાબમાં શાકાહારની ભાવનાને કેટલે બધે આઘાત પહોંચત ! હે વલ્લભ ગુરુ પટધારી ! આપને ઉપકાર પંજાબ કદી કદી નહિ ભૂલે. સાચા ગુરુના સાચા શિષ્ય. ગુરુદેવે પેલ ઉત્તરદાયિત્યનું આ ભવ્યરૂપે નિર્વાહિત કરીને આપે પદ ધારણ કરવાની રેગ્યતા સર્વથા સાર્થક કરી દીધી છે. શિક્ષામંત્રી શ્રી પ્રધચંદ્રજીને બધાએ આભાર મા. અહિંસાપ્રેમી સજજનેમાં આનંદની લહેર લહેરાણું. શ્રી આત્માનંદ જૈન મહાસભા પંજાબ તથા અંબાલા તથા જડિયાલા ગુરુ આદિ નગરની સભાઓએ પણ શ્રી પ્રબોધચંદ્રજી, શ્રી રાષ્ટ્રપતિ આદિ પર ધન્યવાદના તાર મોકલ્યા હતા. શ્રી આત્માનંદ જન કેલેજને રજતજયંતી મહોત્સવ અપાર આનંદપૂર્વક ઊજવાશે. ' WWW.jainelibrary:org Page #278 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનન ૨૫ શ્રી. એસ. કે. પાટિલે અધ્યક્ષપદ શોભાવ્યું. તે રાત્રિએ આયર્લૅન્ડનિવાસી કરુણામૂર્તિ શ્રીમતી રુકિમણુદેવીજીની અધ્યક્ષતામાં ગણિવર્ય શ્રી જનકવિજયજી મહારાજના સદુ પદેશથી શાકાહાર સંમેલન મળ્યું. મધ્યપ્રદેશની સરકારે પણ છ વર્ષથી નાનાં બાળકે તથા ગર્ભવતી સ્ત્રીઓને ઈંડાં તેમ જ માછલી આપવાની યેજના કરી હતી આ જનાને પણ રદ કરવા માટે ગુરુ મહારાજે પિતે જોરદાર ભાષામાં પત્ર લખ્યો અને પરિણામ અનુકૂલ રહ્યું. અંબાલા છાવણ નિવાસી રઇસ લાલા હકમીચંદજી સાહેબની અધ્યક્ષતામાં તા. ૬-૧૨-૬૪ના કાર્તક શુદિ બીજના રોજ ગુરુદેવ શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજની. જન્મજયંતી ઊજવવામાં આવી. જ્ઞાનપંચમીની આરાધના. પણ ધૂમધામથી થઈ નમે જિણાણું જિ અભયાણું”ના સવા લાખ જાપ થયા. દાનવીર શ્રી સહનલાલજી દુગડનાં કરકમલેથી મંગતરામ વિજ્ઞાન વિભાગનું ઉદ્દઘાટન થયું. શેઠજીએ દસ હજાર રૂપિયા દાન આપ્યું. બીજી સંસ્થાઓને પણ દાન આપવામાં આવ્યું. બધા મળીને પંદર-સેળ હજાર રૂપિયા દાનમાં આપીને પિતાની લક્ષમીને સફળ કરી. પાંચ રૂપિયા વિદ્યાર્થીઓને મીઠાઈ વહેંચવા આપ્યા. જૈન નગરમાં સંક્રાન્તિ સમારંભ થયો. આ વૃશ્ચિક (માર્ગશીર્ષ) માસની સંક્રાન્તિ હતી. Page #279 -------------------------------------------------------------------------- ________________ ૬૫. બે પ્રતિષ્ઠા અનુષ્ઠાનો અંબાલાથી વિહાર કર્યો. ગુરુભક્તોએ ભાવપૂર્વક વિદાય આપતાં આત્મવલ્લભના પ્યારા ગુરુદેવની પ્રતિભાનાં દર્શન કર્યા. વિદાય વેળાએ ઘણું ભાવિકેની આંખડીઓ સજળ થઈ ગઈ. જન નગરમાં ધર્મોત કર્યો. અહીંથી અંબાલા છાવણું, મલાણા, છપ્પર થઈને જગાધરી પધાર્યા. કેટલાક * ભાઈઓએ માંસભક્ષણના ત્યાગના નિયમ લીધા. દેવબન્દ, મુજફરનગર, કબાલ, મીરાપુર આદિ થઈને મેડલ ટાઉન પહોંચીને શ્રી હસ્તિનાપુરમાં સં. ૨૦૨૧ માગશર સુદિ ત્રીજ તા. ૭-૧૨-૬૪ સોમવારના રોજ પ્રવેશ કર્યો. અહીં શ્રીશાન્તિનાથ પ્રભુના નૂતન મંદિરની પ્રતિષ્ઠાનો મહોત્સવ થવાને હતે. ગુરુ મહારાજે તે માટે પોતાની અનુમતિ આપી. પ્રતિષ્ઠાના વિધિવિધાન કરાવવાને માટે અમદાવાદથી શ્રી ભૂરાભાઈ ફૂલચંદ તથા ભેજક જેઠાલાલ આવ્યા હતા. શ્રી આત્માનંદ જૈન બાલાશ્રમમાં અંજનશલાકા તથા પ્રતિષ્ઠાવિધિ થઈ. વિધિવિધાનમાં સહાયતા કરાવવા માટે ડાઈથી શ્રી મફતલાલભાઈ ફકીરચંદભાઈ આદિ આ વ્યા હતા. Page #280 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનન የቅ માગશર શુદિ દશમ તા. ૧૪-૧-૬૪ સામવારના રાજ પ્રતિષ્ટા ઉત્સવ થયા. પ્રતિષ્ઠા તથા વિધિવિધાન ગુરુદેવની છત્રછાયામાં આનંદપૂર્વક થયાં. શાસનદેવ તથા ગુરુદેવાની કૃપાથી સભાનું વિઘ્ન શાન્ત થયું. પ્રતિષ્ઠાદિ કા ખૂબ શાન્તિપૂર્વક પૂર્ણ થયું. જૈન ધમને! જયજયકાર થઈ રહ્યો. યાત્રીઓના નિવાસને માટે તબુએનું નગર રચવામાં આવ્યું હતું. આ દિવસેામાં જોરદાર વર્ષાં હાવા છતાં કાઈને કશી પણ તકલીફ થઈ નહતી. શાન્તિનાથ ભગવાનની કૃપાથી સર્વ પ્રકારે શાન્તિ પ્રસરી રહી. બાલાશ્રમમાં સમેાસરણ બનાવ્યું હતું. તેમાં બિરાજમાન કરવાને માટે પ્રતિમાજીની અ ંજનશલાકા ગુરુમહારાજે કરાવી અને પછીથી તે જ દિવસે પ્રતિષ્ઠા કરવામાં આવી. માગશર શુદ્ધિ એકાદશીના રાજ સંક્રાન્તિ હતી. આ જ દિવસે આપણા ચરિત્રનાયક ગુરુદેવને જન્મદિવસ પણ હતા. ગુરુદેવ તે પેાતાના સન્માન કે કીતિ થી સદા સદા દૂર રહે છે. તેઓ તે ગુરુનામને અલખ જગાવવાવાળા છે, તેમના જ નામના ભક્ત અને તેમના જ ચરણેાના સેવક છે. આ પહેલાં આગ્રા આદિમાં શ્રીસ ઘના મહાન આગ્રહ હાવા છતાં આપશ્રીએ આપના જન્મદિવસ ઊજવવા ન દીધા. Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ જિનશાસનર, હસ્તિનાપુરમાં કેટલાક અનેખા મતવાલા ભક્તો હતા. અનેકવાર મના કરવા છતાં તેઓ ન માન્યા. દિલ્હીનિવાસી લાલા સુંદરલાલજી તથા વિદુષી સાધ્વી શ્રી મૃગાવતી શ્રીજી આદિએ હજારે ભક્તોની સમક્ષ ગુરુદેવને જન્મદિવસ ઉલ્લાસપૂર્વક મનાવ્યું. ભક્તોએ આપને શતાયુ થવાની. પ્રાર્થના કરી. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા આદિ ચતુર્વિધ સંઘની સમક્ષ આપણું ચરિત્રનાયક ગુરુદેવે ફરમાવ્યું કે હું તે ગુરુદેવને ચરણસેવક છું. આ કાયાને મને મેહ નથી.. આ શરીર દ્વારા જૈન શાસન તેમ જ શ્રીસંઘની સેવા થતી. રહે એ જ મારી સદા સર્વદા ભાવના છે.” આ પ્રસંગે આપશ્રીના ઉપદેશથી કબાલ ગ્રામની સ્કૂલને માટે છ હજારનું ફંડ એકત્રિત થયું. - હસ્તિનાપુરથી વિહાર કરી મવાના આદિ થઈને મીરટ પધાર્યા. અહીં આગ્રા સંઘ આગ્રા પધારવાને માટે વિનતિ કરવા આવ્યા હતા. આગ્રામાં શ્રીભગવાન તથા બને ગુરુ દેવની પ્રતિમાની પ્રતિષ્ઠા કરવા માટે પધારવા આગ્રહભરી. વિનતિ કરી. શ્રીસંઘ આગ્રાની વિનતિને માન આપીને મીરટથી વિહાર કરી બકસર, હાપુડ, સિકન્દરાબાદ, બુલંદશહેર, ખુજ, અલીગઢ, સાસની, ખજોલી વગેરેમાં ધર્મ પ્રભાવના Page #282 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનન ૨૫૭ કરતાં કરતાં મંગલ વૃદ્ધિ કરતાં કરતાં પિષ શુદિ અષ્ટમી ૧૧-૧-૬પના જ આગ્રાની પાસે પહોંચી ગયા. ગુરુદેવની પ્રતિજ્ઞાનુસાર બેન્ડવાજા વિના સાદાઈથી પ્રવેશ થશે. શ્રી જવાહરલાલ લેઢા (શ્વેતાંબર જૈનના સંપાદક), લાલા કિરોડીમલજી, લાલા દીવાનચંદજી, લાલા કપૂરચંદજી આદિએ વિનયપૂર્વક પ્રાર્થના કરી કે ચાતુર્માસમાં જૈન સંમેલન આદિ આગ્રામાં થવાં જોઈએ. સ્થાનકવાસી ઉપાધ્યાય શ્રી અમરચંદજી મહારાજ પધારવાના છે. વળી દિગંબર મુનિશ્રી અહીં ઉપસ્થિત છે. તેથી આગ્રામાં ખૂબ આનંદ-ઉત્સવ થશે. બધાં ભાઈ–બહેને આ વાત સાંભળીને હર્ષિત થયાં. મકરસંક્રાતિનું નામ સંભળાવવામાં આવ્યું. આ અવસરે રઘુવીરકુમાર આદિ સંગીતજ્ઞોના સુમધુર ગાયનભજન થયાં. આગ્રામાં દિગંબર સંપ્રદાયના આચાર્યશ્રી દેશભૂષણજીને મળવાનું થયું. વ્યાખ્યાન પણ સાથે થયું. લાલા કપૂરચંદજી આદિની પ્રાર્થનાથી ગુરુદેવ બેલનગંજ પધાર્યા. અહીં મંદિરનું દ્વારા દુઘાટન થયું. પ્રતિષ્ઠાના અવસર પર મહા વદિ ૬ શુક્રવાર તા. ૨૨ જાન્યુઆરી ૧૯૬૫ના રોજ પ્રાતઃ દસ વાગ્યા ને ૧૭ મિનિટ તથા ૪૮ સેકન્ડના શુભ મુહૂર્ત શ્રી મહાવીર સ્વામીની પ્રતિમા ગાદીનશીન (પ્રતિષ્ઠાપિત) કરવામાં આવી. અન્ય ચાર પ્રતિમાઓ પણ આસપાસના ચાર ગેખમાં બિરાજમાન ૧૭ Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ જિનશાસનરત્ન કરવામાં આવી. શ્રી મહાવીર સ્વામીની પ્રતિમા મૂળનાયક રૂપે શેઠ કિરડીમલજી જોરાવરસિંહજી દુગડે પધરાવી. નીચેના ભાગમાં ચાર-પાંચ પ્રતિમાઓ તથા અનંતલબ્લિનિધાન શ્રી ગૌતમ સ્વામીની પ્રતિમા, પદ્માવતી દેવીની પ્રતિમા તથા જંગમ યુગપ્રધાન દાદા જિનદત્તસૂરીશ્વરજી મહારાજ તથા અકબરપ્રબંધક જગદગુરુ શ્રી વિજયહીરસૂરીશ્વરજી મહારાજની ચરણપાદુકાઓ જુદા જુદા સદ્ગૃહસ્થા તરફથી પધરાવવામાં આવી. પંજાબદેશે ઉદ્ધારક ન્યાયનિધિ જૈનાચાર્ય ૧૦૦૮ શ્રીમદ વિજયાનંદસૂરીશ્વરજી મહારાજની પ્રતિમા લાલ ચુનીલાલ લાભચંદજી જૈન મુન્હાનીએ પધરાવી. પંજાબ કેસરી ગુરુદેવ શ્રી વિજયવલભસૂરીશ્વરજી મહારાજની પ્રતિમા લાલા દીવાનચંદજી સૂર્યપ્રકાશજીએ પધરાવી. આ રીતે તાજમહાલની નગરીને શ્રી ગુરુ મહારાજે આધ્યાત્મિક તાજમહાલની નગરી બનાવી દીધી. આગ્રામાં ગુજરાવાલાનિવાસી લાલા ચુનીલાલજી મુન્હાની જૈન શરાફ ભક્તિપ્રધાન પુરુષ છે. તે કોઈ પણ જાતને ભેદભાવ રાખ્યા વિના પ્રત્યેક સંપ્રદાયના સાધુ, સાધ્વીઓની ભક્તિ-સેવાસુશ્રષા તન, મન, ધનથી કરવામાં તત્પર રહે છે. તેમનાં સહધર્મચારિણી ધર્મપરાયણ શ્રાવિકા છે. ગુરુદેવ પ્રત્યે તેઓની ભક્તિભાવનાનું તે પૂછવું જ શું! ગુરુદેવના હિન્દી જીવનચરિત્રના પ્રકાશનમાં આર્થિક વ્યયમાં પણ તેમણે સહયોગ આપે હતા. આ રીતે ગુરુભક્તિને પૂર્ણ લાભ લેતાં રહે છે. Page #284 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનન ૨૫૯ શ્રી શૌરીપુર તીર્થયાત્રાને સંઘ ગુરુદેવની છત્રછાયામાં નીકળે. સંઘના પ્રસ્થાનમાં ધર્મવીર મહાનુભાવ લાલા મથુરદાસ દીનાનાથ (મહેન્દ્રકુમાર), લાલા માણેકચંદ છોટાલાલ (શ્રી કપુરચંદજી), લાલા દીવાનચંદ સૂર્યપ્રકાશજી, લાલા જ્ઞાનચંદ્ર રાજેન્દ્રકુમાર, લાલા લછમનદાસ ફકીરચંદ (કડીમલજી) વગેરેએ ધર્મલાભ લીધે. યાત્રા સંઘમાં સાવીશ્રી સમતાશ્રીજી આદિ કેટલાંક સાધ્વીજીઓ હતાં. નસીરપુર, શિકહાબાદ થઈને ફિરોજાબાદ પધાર્યા. અહીં કાચની બંગડીઓના વ્યાપારી અનેક ગોડવાડી તેમ જ મારવાડી ભાઈઓ રહે છે. ગુરુદેવને પ્રવેશ આનંદપૂર્વક થયો. અહીં સંઘમાં ઘણાં વર્ષોથી મતભેદ ચાલ્યો આવતો હતો. ગુરુદેવની પ્રેમભરી સમજાવટ તથા પ્રેરણાથી સુખદ સમાધાન થયું અને ચાર શૂઈ તથા ત્રણ શૂઈનાં મંદિર જુદાં જુદાં હતાં પરંતુ હવે બને એ એક જ શિખરબંધ મંદિર બનાવરાવવાનો નિર્ણય કર્યો. શેઠ છદામીલાલજી કરોડપતિ દિગંબર જૈન છે. પરંતુ સાદગી અને વિશાળતા તથા ઉદારતાને ખજાને છે. આવા ધમનું જીવન ધન્ય હોય છે. તેમની ઉદારતાથી એક ડિગ્રી કોલેજ તેમ જ એક હોસ્પિટલ ચાલી રહેલ છે. સીધે સાદે સ્વભાવ, સંયમિત જીવન, ઉદાર જૈન ધર્મની ભાવના જઈને જિને સમાજની એકતાનાં પ્રકાશનાં કિરણે દૃષ્ટિગોચર થયાં. તેમની વિનંતિને માન આપીને તેમના દ્વારા નિર્માત મંદિર, પુસ્તકાલય, હસ્પિટલ, કીર્તિસ્તંભ આદિનું અવલોકન કર્યું. Page #285 -------------------------------------------------------------------------- ________________ २९० જિનશાસનના આવા પુણ્યરાશિ ભાગ્યવાન લક્ષ્મી સફળ કરી રહેલ છે. ટુડલા પહોંચતાં સાધમ વાત્સલ્ય થયું. ટુન્ડલામાં ઘણું ભાઈએ દર્શનાર્થે આવ્યા હતા. અહીં દિગંબર મંદિર તથા ધર્મશાળા છે. ત્યાર પછી આગ્રા પધાર્યા. શ્રી વીરવિજ્ય જુનિયર હાઈસ્કૂલને વાર્ષિક ઉત્સવ ઊજવા. તેને હાઈસ્કૂલ બનાવવાને માટે લગભગ પાંચ હજાર રૂપિયાનું ફંડ એકત્રિત થયું. લપેદ(રાજસ્થાન નિવાસી શેઠ કુંદનલાલજીએ આઠ ભાઈબહેનેને સમેતશિખર યાત્રાસંઘ કાઢ્યો હતો તે આજ અહીં પહોંચે. તે સંઘનું સુંદર સ્વાગત થયું. ફિરોજાબાદમાં પણ સુંદર સ્વાગત થયું હતું. સંઘપતિશ્રીએ ગુરુદેવનાં કરકમલેથી તીર્થમાળા પહેરીને પિતાનું અહોભાગ્ય માન્યું. હાથરસમાં ઉપાશ્રયના નિર્માણ માટે ફંડ એકત્રિત થયું. Page #286 -------------------------------------------------------------------------- ________________ ભાવો ૬૬. દિલ્હીની ભાવભરી વિનંતી ગુરુદેવ દાનપુરા, રાજઘાટના માર્ગથી મુરાદાબાદ પહોંચ્યા. ઉત્સાહપૂર્વક પ્રવેશ થયે. અહીં જડિયાલા ગુરુથી શ્રીસંઘના પ્રધાન લાલા તિલકચંદજી, લાલા રાજકુમારજી, લાલા કેવલચંદજી આદિ ૨૫-૩૦ ભાઈઓ આવ્યા હતા. તેઓએ જડિયાલા ગુરુમાં ચાતુર્માસ કરવા માટે પધારવા માટે ગુરુદેવને અત્યંત આગ્રહપૂર્વક વિનંતી કરી. અહીં શ્રી મહાવીર જયંતી ઉત્સવ ખૂબ ધામધૂમથી મનાવવામાં આવ્યા. પં. શ્રી હીરાલાલજી દુગ્ગડ તથા પ્રા. રામકુમાર જૈન M. A. નાં માર્મિક ભાષણ થયાં. જડિયાલાગુરુ, ગાજિયાબાદના શ્રીસંઘની ચાતુર્માસ માટે વિનંતિઓ થઈ. મુરાદાબાદમાં મંદિર તેમ જ ઉપાશ્રય નિર્માણ કરાવવાને માટે ગુરુમહારાજની ઉપસ્થિતિ માટે ભારે પ્રયાસ થયે. દિલ્હી ચાતુર્માસ માટે શ્રીસંઘની અત્યંત આગ્રહભરી વિનંતી હતી. આપણા લાડીલા આશુકવિ (શીઘ્રકવિ) છે. પં. શ્રી રામકુમાર જૈન M. A. એ ભાવભર્યા અને ભક્તિપૂર્ણ ભજન દ્વારા વિનંતી કરી. (તજ –મેરે મનકી ગંગા................સંગમ હોગા કિ નહિ.) ગુરુ વલ્લભ કે પટધારી, દિલ્હી મેં હૈ ઈન્તજારી છે બેલે ગુરુવર બોલે, દર્શન હોંગે કિ નહીં ! ટેક છે Page #287 -------------------------------------------------------------------------- ________________ ર ૧ નેહુ લગાયે ભક્તિ જગાયે, શીશ ઝુકામે બેઠે હૈ મનમ ંદિર મેં દીપ જલાયે, આશ લગાયે એઠે હૈ પ્યાસે ચાતક, સ્વાતી કે ક્રિન ડુાંગે કિ નહી. !! આલે ! મેં જિનશાસનરના .. દર પે ભિખારી જો કેઈ આવે, ભીખ સભી દે દેતે હૈં મેરી અરજી સુન કર ગુરુજી, દેખે કયા કુછ કહતે હૈ. ઢીલે કુછ કર્મો કે બંધન, હાંગે કિ નહી ।। મેલેા - તુમ તે સમુન્દર સંયમજલકે, હમ કયેાં પ્યાસે “રામ” ભકિત સે મેઘ ઊઠે હૈ, કયા દિલ્હી પર જમના-તટ પર મેરે મેહન ડુાંગે કિ નહી ! આ ભક્તિભાવપૂર્ણ વિનતિએ લેાકેાને મનમાહિત~મુગ્ધ કરી દીધા અને તાળીઆના ગડગડાટથી ગુરુદેવના જયનાદોથી આખાયે મડપ ગુજી ઊઠયો. તડફ્ગે ! મરસે ગે ।! આલે ! ગુરુદેવે ફરમાવ્યું, તમારી ભક્તિભાવપૂર્ણ બિન તિએ તે મારા હૃદયને ગઢિત કરી મૂકયું અને દિલ્હી તે મારે મન ઇન્દ્રપુરી જૈનપુરી બની ગઈ છે-મારું મન તે દિલ્હી દેડી આવવા અને આપણા પ્રાણપ્યારા વિશ્વવલ્લભનું સ્મૃતિ મંદિર નિર્માણુ થતું જોવા તલસી રહ્યું છે પણ જડિયાલા ગુરુની વારવારની વિનંતિને માન આપવાની + Page #288 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનન ૨૬૩ ભાવના છે છતાં દિલ્હી મારા હૃદયમાં છે–પછી તે જેવું જ્ઞાની મહારાજે જ્ઞાનમાં જોયું હશે તેમ જ થશે. અહીં કરોડપતિ શેઠ, ઓનરરી મેજિસ્ટ્રેટ શ્રી રમેશકાન્તજીની વિનંતિને માન આપીને તેમના દ્વારા સંચાલિત બાલમંદિરનું નિરીક્ષણ કર્યું. શ્રી જયવિજયજી મહારાજ(પન્યાસ)નું પ્રવચન થયું તથા ગુરુ મહારાજે માંગલિક સંભળાવ્યું. અહીંથી બુરહાનપુર, ગજરૌલા, નાનપુર, પરીક્ષિતગણું, મવાના થઈને હસ્તિનાપુર પધાર્યા. અનેક તપસ્વી ભાઈબહેનનાં અક્ષયતૃતીયાનાં પારણાં આનંદપૂર્વક થયાં. મુંબઈ, અમદાવાદ, કલકત્તા, મદ્રાસ, પટણા, પંજાબ, રાજસ્થાન વગેરે જગ્યાએથી લગભગ એક હજાર ભાઈબહેન આવ્યાં હતાં. ખૂબ આનંદમંગળનું વાતાવરણું રહ્યું. " અહીંથી કમાલ, મુજફરનગર થઈને સહરાનપુર પધાર્યા. અહીં વૃષભ જયેષ્ઠ માસની સંક્રાતિ ઊજવવામાં આવી. દિગંબર વિદ્વાન શ્રી દિગંબરદાસજીએ સમેતશિખરના ઝઘડા વિષય પર ભાષણ આપ્યું. ગુરુવરે દર્શાવ્યું કે અમારે માટે તે પ્રત્યેક જૈન મહાવીર પ્રભુનું સંતાન છે. તીર્થક્ષેત્રેના ઝઘડાઓથી અન્ય સંપ્રદાયમાં આપણું હાંસી થાય છે, WWW.jainelibrary.org Page #289 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન તીના વિવાદ પર થનાર ખર્ચ મધ્યમ વર્ગની ઉન્નતિ તેમ જ રાષ્ટ્રરક્ષાને માટે કરવામાં આવે તે સમાજની કાયાપલટ કરી શકાય. ૨૬૪ અહી થી સરસાવા, થાણુાઇપ્પર, જમનાનગર, જગાધરી, અંબાલા છાવણી થઈ ને ખાલા પધાર્યા. જૈનનગરમાં મંદિરના નિર્માણ માટે લગભગ ખાર હજાર રૂપિયાનું ફંડ આપણા ગુરુદેવ તથા મુનિશ્રી જયવિજયજી(પન્યાસ)ની પ્રેરણાથી એકત્રિત થયું. સ્થાનકવાસી પૂજ્ય શ્રી સહનલાલજી મહારાજની જયંતી પ્રસંગે તે ભાઈ એની વિનંતિથી ગુરુદેવ મહાવીર જૈન ભવન પધાર્યાં. જયંતીના કાયક્રમ ખૂબ સુંદર થયેા. ગુરુદેવે અંબાલા ત્રણ દિવસ સ્થિરતા કરી. શ્રીસ ઘની એકતા-સ ંગઠનને માટે ઉપદેશ આપતા રહ્યા. નંદપુર આદિ થઈ લુધિયાના આગમન થયુ. મંડપની શૈાભા અપૂર્વ હતી. ભક્તિભાવપૂર્ણ સ્વાગત થયું. શ્રી આત્માનંદ જૈન હાયર સેકન્ડરી સ્કૂલના છાત્રોએ અનેક સાંસ્કૃતિક કાર્યક્રમે રજૂ કર્યાં, દાદાગુરુ શ્રી વિજયાનંદસૂરીશ્વરજી મહારાજની જય'તી ખૂબ શાનપૂર્વક ઊજવવામાં આવી. મુરાદાબાદનિવાસી ૫, હુંસરાજજીએ અનેક ભક્તિભજનેાથી બધાને આકર્ષિત કર્યાં. ઉપસંહારરૂપ ગુરુદેવે દર્શાવ્યું કે ન્યાયાંભાનિધિ આચાય ભગવત ગુણેાના અમ્ભાધિ Page #290 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૨૬૫ (સમુદ્ર) હતા. તેઓશ્રીના ગુણ તે સૂર્ય-ચદ્રની જેમ પ્રત્યક્ષ પ્રકાશિત છે. આ ગુરુ ભગવંતના ગુણેનુ પૂર્ણ વર્ણન કોઈ કેમ કરી શકે! જયંતીના ઉપલક્ષમાં પૂજાએ ભણાવવામાં આવી. ગરીબને મફત ભેાજન વહેંચવામાં આવ્યું. શ્રી આત્મવલ્લભ જૈન વિદ્યાપીઠનું નિરીક્ષણ કર્યુ. લાલા માÜીશાહજી, લાલા મલદેવરાજજી આદિના પ્રયાસથી આ સંસ્થા કેટલાંયે વર્ષોથી બાળકાને ધાર્મિક શિક્ષણ આપી રહેલ છે. લાલા માર્ગીીશાહજી, લાલા બલદેવરાજી આદિ કાકર્તા ધન્યવાદને પાત્ર છે. વિદ્યાપીઠને વાર્ષિક ઉત્સવ ઊજવાયે, અહીં મિથુન(અષાડ માસ)ની સંક્રાન્તિ સંભળાવવામાં આવી. ફિલૌરા, ગુરાયા, ફૂગવાડા, જાલંધર, કરતારપુર, મલ્ટીગામ થઈને જડિયાલા પધાર્યાં. Page #291 -------------------------------------------------------------------------- ________________ ૬૭. બાલીની અપૂર્વ નવીન પ્રથા જડિયાલાગુરુમાં આપણા ચરિત્રનાયકનું ભવ્ય સ્વાગત થયું. ચાતુર્માસ માટે ગુરુદેવ પધાર્યાં છે તે જાણી સંઘના આખાલવૃદ્ધમાં આનંદની લહેર લહેરાણી. શ્રી આત્માનંદ જૈન મહાસભાની વિર્કંગ કમિટીની બેઠક થઈ. ગુરુ મહારાજ શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજની શતાબ્દી પાસે આવતી હાવાથી તે માટેની તૈયારી તથા કાર્ય ક્રમ પર વિચારવિમશ થયા. ચીનના આક્રમણના ભય હવે રહ્યો નથી, તેથી ગુરુ મહારાજે ચીનના આક્રમણને કારણે સાદાઈથી પ્રવેશ કરવાની જે પ્રતિજ્ઞા લીધી હતી તેની હવે જરૂર રહી નથી. ગુરુદેવની તપ-ત્યાગની બલિહારી છે. પણ હવે આ પ્રતિજ્ઞા રહેવી ન જોઈએ એમ ગુરુભક્તોએ વિનતી કરી તેથી ગુરુમહારાજે ફરમાવ્યું કે જો શ્રીસંઘને એવી પરિસ્થિતિ લાગતી હોય તે મને માન્ય છે. હું તે શ્રીસ ંઘ તથા રાષ્ટ્રની સેવાને માટે જ છું. સંઘને જે ચેાગ્ય લાગે તે. મને મંજૂર છે, પચરંગી તપશ્ચર્યા આનંદપૂર્વક પૂર્ણ થઈ. તેમાં સેંકડો ભાઈ-બહેનાએ લાભ લીધે Page #292 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનના ૨૬૭ સ્વતંત્રતાના દિવસે વ્યાખ્યાન માટે આમંત્રણ મળવાથી ગણિવર્ય શ્રી જનકવિજ્યજી આદિ ત્રણ મુનિ મહારાજે ભાષણ આપવા ગયા. તે ભાષણેને જનતા પર ખૂબ સુંદર પ્રભાવ પડ્યો. - સાધ્વી શ્રી પ્રિયદર્શનાજીના ભાષણને પણ સુંદર પ્રભાવ પડયો. બધા સાધુગણે પ્રદર્શિત કર્યું કે અહિંસામાં કેટલું બધું બળ છે. ગાંધીજીએ અહિંસાના બળ પર સ્વતંત્રતા મેળવી છે. જડિયાલાગુરુમાં મૂળ વેરેવાલના પણ હાલ જાલંધરનિવાસી લાલા સરદારીલાલજીની સુપુત્રી સુભાષકુમારીની દીક્ષા ખૂબ ધામધૂમથી થઈ. પુયશ્રીજીની શિષ્યા પ્રદશ્રીજી શુભ નામ જાહેર કરવામાં આવ્યું. અહીંથી યુદ્ધમાં જતા સૈનિકોને ભેજનાદિથી સંતોષી જૈન સમાજ સેવા કરતો રહ્યો. જેનેની આ ઉદારતાથી જૈન ધર્મની મહિમા ખૂબ થઈ. અહીં પર્વાધિરાજ પર્યુષણ પર્વ ખૂબ આનંદપૂર્વક ઊજવાયાં. તપશ્ચર્યા પણ ઘણી થઈ. અહીં કલ્પસૂત્ર વહે રાવવા તથા પંચજ્ઞાન પૂજાની બેલીએ ઘીને બદલે. બ્રહ્મચર્યપાલન, પ્રભુપૂજા, સામાયિક, નવકારમંત્રના જાપ આદિની પ્રતિજ્ઞા પરિણામમાં બેલીઓ થઈ. આ એક નવીન પ્રથાને શ્રીસંઘે વધાવી લીધી. બીજા સંઘે આનું અનુકરણ કરે તે ધર્મપ્રભાવના કેટલી સુંદર થઈ શકે ! આ બેલીની અપૂર્વ નવીન પ્રથા અનુકરણીય છે. Page #293 -------------------------------------------------------------------------- ________________ २१८ જિનશાસનરને લાલા વૈશાખી શાહના સુપુત્ર ધર્માત્મા લાલા મુલખરાજજી જૈનના સુપુત્ર લાલ ચરણદાસજી જૈને જીવન પર્યંત બ્રહાચર્યવ્રત પાલનની પ્રતિજ્ઞા લઈને કલ્પસૂત્ર વહેરાવ્યું. તેમના વડીલ બંધુ જ્ઞાનચંદજીએ જીવન પર્યત બ્રહમચર્ય પાળવાની પ્રતિજ્ઞા લઈને પ્રથમ જ્ઞાનપૂજન કર્યું. આ બંને ભાઈ એની પત્નીઓએ પણ આજીવન બ્રહ્મચર્યપાલનની પ્રતિજ્ઞા લીધી. ધન્ય એ યુવાની ! ધન્ય એ પ્રતિજ્ઞા ! બીજા અનેક ભાઈઓ થોડા થોડા સમયના બ્રહ્મચર્ય પાલનની પ્રતિજ્ઞાઓ સાથે અનેક બેલીએ બેલ્યા. જડિયાલાથી મેહરબાનપુરા આદિના માર્ગથી અમૃતસર પધાર્યા. અહીં વ્યાખ્યાન દ્વારા યુદ્ધ સમયના જનતાના કર્તવ્યપાલન વિષે પ્રેરણું આપવામાં આવી. આપણું ચરિત્રનાયકે ચુમોતેરમું વર્ષ પસાર કરી પંચેતેરમા વર્ષમાં પ્રવેશ કર્યો તે નિમિત્તે શ્રી સંઘના આબાલવૃદ્ધોએ આનંદ-ઉત્સવ મનાવ્યું. બહારથી અનેક સાધુ-સાધ્વીઓ તથા શ્રાવક ભક્તોના વધાઈના તારે તથા પત્રે આવી રહ્યા. યુદ્ધમાં સંલગ્ન સૈનિકોને માટે પ્રાયઃ દશ-પંદર હજાર ધાબળા ઈત્યાદિ મેકલવામાં આવ્યા. ગણિવર શ્રી જનકવિજયજી મહારાજ તથા ગુરુદેવનાં પ્રવચને બધા પર ભારે પ્રભાવ પડ્યો. જૈન-અજૈન બધા આ કાર્યમાં સમ્મિલિત થયા. ખેમકરણના નિરાધાર થયેલા ભાઈઓને અન્નાદિની સહાય કરવામાં આવી. Page #294 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનન ૨૬૯ ચાર હજાર રૂપિયાનાં વસ્ત્ર જમ્મુ-કાશમીરમાં જઈને કેમ્પોમાં વસતા નિરાશ્રિત ભાઈઓમાં વહેંચવામાં આવ્યા. જૈન ગણનાના વિષયમાં બડતનિવાસી લાલા બાબુરામજી જમાદારને અનેક પરામર્શ આપતા પત્રો લખ્યા. - ચૌલા સાહેબ, તરણતારણ આદિમાં ધર્મ જાગૃતિ તેમ જ જનજાગૃતિનું કાર્ય થયું. ગણિવર શ્રી જનકવિજયજી મહારાજે ગ્રામમાં વિચરી ઉપદેશ આપવાનું મહત્વ બધાને. સમજાવ્યું. ગુરુદેવ પાસેથી ત્રણ સાલ માટેની આજ્ઞા મેળવીને ગ્રામમાં અહિંસા સમાજ સ્થાપનાર્થ વિહાર કર્યો. ગુરુદેવે તેમને મંગળ આશીર્વાદ આપ્યા. ગ્રામ જનતામાં અહિંસાપ્રચાર ભારતવર્ષના મૂળ પાયાનું કામ છે. દેવ, ગુરુ, ધર્મના પ્રતાપથી આપણા સેવાપ્રિય ગણિવર્ય શ્રી જનકવિજયજીને પૂર્ણ સફળતા મળી. ગુરુદેવના આ આશીર્વાદનું પાથેય સાથે લઈને તેમણે વિહાર કર્યો. મુનિશ્રી જયવિજયજી મહારાજ(પન્યાસ)નું વ્યાખ્યાન વૈષ્ણવ મંદિરમાં થતું રહ્યું. લહરા ગામના ઉદ્ધારને માટે ફંડ પણ એકત્રિત થયું. ગુરુદેવે છરા શ્રીસંઘને ઉપદેશ કર્યો કે બે ભાઈઓ મુંબઈ જાય તે ત્યાં પચીસ ત્રીસ હજારનું ફંડ એકત્રિત થઈ જશે. ગુરુભક્ત શેઠ ફૂલચંદ શામજીભાઈને પત્ર Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ જિનશાસનરત્ન છે. લુધિયાણાનિવાસી લાલા કપૂરચદ્રુજી (આર. કે. એસવાલ)એ પણ કહ્યું કે લુધિયાણામાંથી દસ બાર હજાર રૂપિયાનું કુંડ થઈ શકશે. આટલા કુંડમાં ગુરુમંદિર પણ બની જશે તેમ જ પાસેની ભૂમિ ખરીદ કરીને તેનેા પણ ઉપયેગ થઈ શકશે. પરંતુ જીરા શ્રીસ ઘે આ વાત પર ધ્યાન આપ્યું નહીં. ગુરુ મહારાજના ચાતુર્માસમાં જે કાર્યો થઈ ગયું હતું, તેટલું જ કાય થયું. ગુરુમંદિર તૈયાર થતાં સ. ૨૦૨૨ પેષ શુદ્ધિ પૂર્ણિ માને દિવસે સમારેાહપૂર્વક પ્રતિષ્ટા ઉત્સવ થયા, પંજાબ, બિકાનેર આદિના અનેક ભાઈએએ આ પ્રતિષ્ઠા ઉત્સવમાં આવીને લાભ લીધેા. તપસ્વી શ્રી પ્રકાશવિજયજી મહારાજ (આચાય`) તથા મુનિ નંદનવિજયજી પધાર્યા હતા. ન્યાયામ્ભાનિધિ આચાર્ય મહારાજની પ્રતિમા જડિયાલાગુરુનિવાસી શાહ ટેકજીના પ્રપૌત્ર લાલા ચંદ્રપ્રકાશજી કે મલકુમારજીએ જયપુરમાં બનાવરાવીને મ ગાવીને તેઓએ ગુરુમંદિરમાં બિરાજમાન કરી. મંદિરનું ઉદ્ઘાટન લુધિયાનાનિવાસી સરસ્વતીબહેનની તરથી લાલા વિજયકુમાર તરસેમકુમારે ૧૧૫૧ રૂપિયા દઈ ને કર્યુ”. ગુરુમદિરનું ખાતમુહૂત સ્વ. દ્રૌપદીબહેનની તરફથી ૧૨૧૧ રૂા.ની ખેાલી મેલીને કર્યુ. શિલાન્યાસ જીરાનિવાસી લાલા ખેતુરામ સત્યપાલ જેને રૂા. ૧૨૧૧ની એટલી મેલીને કર્યાં, આ બધાં કાર્યાં Page #296 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૨૦૧ આનંદપૂર્વક થયાં. અહીં ચૈત્ર શુદ્ધિ ૧ના રાજ પ્રતિવષ મેળા ભરાય છે. અમાવાસ્યાના દિવસે જીરામાં પ્રભાતફેરી તથા ગુરુદેવના ફાટાનું જુસ નીકળે છે. બહારથી આવવાવાળા ભાઈ એના પ્રમધ જીરા શ્રીસ ઘ કરે છે. જડિયાલાગુરુ ભારતનું સીમા પ્રાન્તનું નગર માનવામાં આવે છે. લાહેારની સીમા અહીંથી લગભગ વીસપચીસ માઈલ છે. યુદ્ધની ભયંકરતાને કારણે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મુંબઈ આદિ વિભાગેાથી પ્રતિદિન તાર, પત્ર આદિ સુખશાતા જાણવા માટે આવતા રહ્યા અને આવશ્યકતા હાય તા બધી જાતની સેવા કરવા માટેની તત્પરતાના સમાચારે પણ આવતા રહેતા હતા. કલિકાલકલ્પતરુ પંજાખકેસરી મહારાજની જન્મજયંતી ખૂબ સમારેાહપૂર્ણાંક મનાવવામાં આવી. પૂજા, પ્રભાવના વગેરે શ્રેષ્ઠ રીતે થયું. રાત્રિના સભાની આયેાજના પણ થઈ. પર ંતુ ક્રમની બલિહારી કે અહી’ના શ્રી આત્માનંદ જૈન સભાના પ્રધાન લાલા તિલકચંદજીના લઘુ ભ્રાતા પ્રકાશચંદ્રજી (૩૩ વષઁની યુવાન વયે) મંડીમાં વ્યાપાર કરતા હતા. ત્યાં અચાનક વીજળીનેા કરન્ટ લાગી જવાથી તત્કાળ મૃત્યુ પામ્યા. સવત્ર શે!ક છવાઈ ગયા. સાંસાર કેવા ક્ષણિક છે ! જ્ઞાનપંચમી તેમ જ સંક્રાન્તિ આદિ ઉત્સવેા સમારાહપૂર્વક ઊજવવામાં આવ્યા. દીક્ષા તેમ જ સ ક્રાન્તિ ઉત્સવને Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ જિનશાસનરન્ટ માટે અમૃતસર શ્રીસંઘની વિનતિ હતી. પરંતુ જડિયાલામાં ભાઈ પ્રકાશચંદ્રના મૃત્યુના શેકને ધર્મ-ઉદ્યોતથી નિવારવાને માટે બન્ને કાર્યો અહીં જ થયાં. ભાદ્રપદ માસની સંક્રાન્તિ સંભળાવવામાં આવી. અહીં પર્યુષણ પર્વમાં પણ ખૂબ આનંદ ઉત્સાહ રહ્યો. અકબર પ્રતિબંધક શ્રી વિજયહીરસૂરીશ્વરજી મહારાજની જયંતી પર અપૂર્વ શેભા રહી. અહીં સાધ્વી શ્રી પુણ્યશ્રીજી, પુષ્પશ્રીજી (પ્રવર્તની), સાધ્વીશ્રી જસવંતશ્રીજી આદિ કેટલીક સાવીએાનું ચાતુર્માસ હતું. આથી શ્રાવિકા સંઘમાં પણ અપૂર્વ જાગૃતિ આવી. Page #298 -------------------------------------------------------------------------- ________________ STA ૬૮. શ્રાવક સંઘના કલ્યાણમાં અમારું કલ્યાણ જડિયાલા અમૃતસરથી માત્ર દસ માઈલ છે. હિંદુસ્તાન-પાકિસ્તાન યુદ્ધ ભારે ભયંકરતાથી થઈ રહ્યું હતું. જનતા ચિતિત રહેતી હતી. પરંતુ ગુરુ મહારાજની કૃપાથી સર્વ પ્રકારે પ્રશાંતિ રહી. રાજસ્થાન, ગુજરાત આદિ પ્રદેશથી ગુરુદેવની સુખશાતા જાણવાને માટે તારે અને પત્ર આવતા રહ્યા. તે બધા ગુરુભકતને જવાબ લખી જણાવવામાં આવતા હતા કે જ્યારે શાસનદેવ તેમ જ બન્ને મેટા ગુરુ મહારાજેની કૃપા છે ત્યાં સુધી સર્વથા સુખશાંતિ રહેશે. પાકિસ્તાની સેના ગડગડાટથી જંડિયાલા નગરના મકાનની દીવાલો અને ઉપાશ્રયની ભૂમિ ભૂકંપની જેમ હાલી ઊઠતી હતી. પ્રાયઃ વર્ષા પણ થતી રહેતી હતી. ગુરુદેવ તથા સાધુમંડળને સુરક્ષિત સ્થાન પર ચાલ્યા જવાની વિનંતિઓ ગુજરાત, રાજસ્થાન, મુંબઈ આદિથી પત્રે તેમ જ તારે દ્વારા આવતી રહેતી હતી. પરંતુ પરમ પ્રતાપી, ક્ષમાસાગર આપણું ચરિત્રનાયકની છત્રછાયામાં સમસ્ત શ્રમણ સંઘને દઢ નિશ્ચય હતો કે શ્રાવક સંઘના કલ્યાણુમાં જ અમારું કલ્યાણ છે. ૧૮ Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ જિનશાસનરત્ન કેમ નહિ? ગુરુદેવના આરાધ્ય પંજાબ કેસરી મહારાજે પણ ગુજરાંવાલાના ચાતુર્માસમાં એવી જ ધીરતાનું દર્શન કરાવ્યું હતું. તે ગુરુદેવના પટધારી તેમનું જ અનુકરણ કરવામાં પાછળ કેમ રહી જાય? આપણું ચરિત્રનાયક કહેતા રહ્યા કે ચાતુર્માસને ભંગ કરીને કદી ન જઈ શકાય. દેવગુરુ ધર્મનું શરણ છે. અમારો કેસરિયા વેશ વીરતાનું પ્રતીક છે. કર્મશત્રુઓથી લડવાવાળા બાહા શત્રુઓથી કેમ કરી જાય? અમે તે દાદા વિજયાનન્દસૂરિજીના સિપાઈ છીએ. સેનાપતિનું નામ અમર રાખીશું. ધન્ય છે ગુરુવર ! આવા ધર્યયુક્ત વિચારાથી બધાને સાંત્વના દેતા રહ્યા. અનેક વિદને વચ્ચે અહીં ચાતુર્માસ પૂર્ણ કર્યું. પટ્ટીમાં બે... આદિ ફાટવાના સમાચાર મળવાથી ક્ષમતક્ષામણું પછી બધી કાર્યવાહી સ્થગિત રહી. ગુરુ મહારાજની છત્રછાયામાં શ્રી આત્માનંદ જેન મહાસભા પંજાબે યથાશક્ય બધી વ્યવસ્થા કરી. આ રીતે પટ્ટી શ્રીસંઘને શૈર્યતા મળી. જનતાને એ દઢ વિશ્વાસ હતો કે અહિંસાની પ્રતિમૂર્તિ સમા જૈનાચાર્ય તેમ જ જન સાધુ-સાધ્વીઓની છત્રછાયાના કારણે આપણે બધા સુરક્ષિત છીએ. સત્ય છે કે “ધર્મો રક્ષતિ રક્ષિતઃ” નવપદ આરાધન–ાળી મહત્સવ આનંદપૂર્વક પૂર્ણ થશે. ઉત્સવની Page #300 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરન સમાપ્તિ પર ગુરુ મહારાજે ઉપદેશ આપ્યું કે પાકિસ્તાન તરફથી ભયંકર યુદ્ધ ખેલાઈ રહ્યું છે. સરહદ પર વસનારા ગ્રામેાના નિવાસી શ્રીસ`ઘના ભાઇઓને સુરક્ષિત સ્થાનેામાં લઈ આવવાના પ્રાધ કરવા જોઈ એ; માત્ર આપણાં સગાંસંબધીઓને નહિ; આખા સંઘની ચિંતા કરવી જોઈ એ. આ ઉપદેશ કેટલેા અંધા ઉદાર છે ! કેટલા અધા ઉપકારી છે આપણા ગુરુદેવ ! ' સંઘના કલ્યાણમાં પોતાનું કલ્યાણુ માનનાર ગુરુદેવને રાતદિવસ સંઘના ક્ષેમની જ ચિંતા રહેતી હતી. ૨૭૫ અમૃતસર પધારવાથી ક્ષત્રિય જાતિના લાલા ટેકચ'જી સરાફ્ ગુરુભક્ત બની ગયા. તેમની પ્રેરણા તથા વ્યવસ્થાથી ગણિ જનવિજયજીનું પ્રતિદિન સાવજનિક પ્રવચન થતું રહ્યું. આચાય દેવ પણ અવસર અનુસાર પ્રવચન આપતા હતા. જૈન-અજૈન બધી જનતા સમાન રૂપે લાભ લેતી હતી. આ નગરમાં મહાદેવજીની પિન્ડી જીણુ થઈ જવાથી તેના પર ફરી લેપ કરવામાં આવ્યેા. અજૈન જનતાએ ગુરુદેવને પુનઃ પ્રતિષ્ઠા માટે આગ્રહ કર્યાં, ગુરુદેવે પિંડી પર વાક્ષેપ નાખીને પેાતાની ઉદારતા દર્શાવી. પિન્ડીની પુનઃ પ્રતિઠ્ઠા સમયે કલિકાલસ જ્ઞ શ્રી હેમચંદ્રાચાય તથા પરમાત મહારાજા કુમારપાળનું દૃષ્ટાંત યાદ આવી ગયું. જૈન ધમોંમાં તે આત્મા પરમાત્મા છે. તા પરમાત્મા કાં નથી ! અમૃતસરમાં સંવેગી શ્રાવકાનાં ઘર ૨૦-૨૫ Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ જિનશાસનને માત્ર છે. પરંતુ સ્થાનકવાસી શ્રાવકની સંખ્યા વિશેષ છે. ધર્મપ્રવચનેને લાભ અને પૂર્ણ રૂપથી લેતા રહે છે. અમૃતસરમાં એક (પંજાબ) વિશેષ અનુકરણીય દશ્ય જે. અહીં સ્થાનકવાસી જૈન બંધુઓએ ભારે ઉદારતાથી હરિજનનાં દસ-બાર ઘરોને અપનાવ્યાં છે. તેઓ વ્યા ખ્યાનમાં આવે છે. બધાની સાથે મળેહળે છે. સામાયિક વગેરે પણ કરે છે. અને એક હરિજનભાઈ પુસ્તકાલયના સેક્રેટરી પણ છે. કદી કદી સાધુમહાત્મા તેઓને ત્યાં ગેચરી માટે પણ જાય છે. જૈન સમાજ માટે આ એક ગૌરવ લેવા જે અનુપમ અનુકરણીય પ્રસંગ કહેવાય. અમૃતસસ્થી ગુરુદેવ પટ્ટી પધાર્યા. બેન્ડવાજા સાથે અત્યંત ઉલાસપૂર્વક પ્રવેશ થશે. અહીં નવા મંદિરની પ્રતિષ્ઠા સં. ૨૦૨૨ ફાગણ શુદિ ત્રીજના રોજ ગુરુદેવનાં કરકમલેથી ધૂમધામથી થઈ. વિધિવિધાન કરાવવાને માટે અમદાવાદથી સંગીતવિશારદ ભાઈશ્રી ભૂરાભાઈ ફૂલચંદ આવ્યા હતા. પ્રતિષ્ઠા પછી સાંજના ગણિવર્ય શ્રી જનકવિજયજી તથા મુનિ જયન્તવિજ્યજીએ વિહાર કર્યો. આપણું ચરિત્રનાયક પટ્ટીથી વિહાર કરીને ગ્રામાનુ ગ્રામ વિચરતા જીરાનગર પધાર્યા. અહીંથી દાદા ગુરુ મહારાજના જન્મસ્થાન લહેરામાં પધાર્યા. બહારથી અનેક ભક્તગણુ “સુનતે હૈ આત્મારામકી લાખે અમર કહાનિયાં ગાતા ગાતા પહોંચી ગયા. WWW.jainelibrary.org Page #302 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત ૨૭૭ ત્રણ સાલ પહેલાં દાદા ગુરુના સ્મારક માટે આયેજના થઈ હતી. તેનું કાંઈ પણ સક્રિય કામ થયું નહોતું. ગુરુમહારાજે આ વાત બધાને યાદ કરાવી. આ કાર્ય માટે કમિટી બની. શ્રી આત્માનંદ જૈન મહાસભાના પ્રમુખ શ્રી લાલા મેઘરાજજીએ વચન આપ્યું કે આ કાર્ય જલદી પૂરું થશે. આ મીટિંગમાં શ્રી રામરતનજી કચર, શ્રી રૂપચંદજી સુરાણું આદિ કેટલાક ભાઈએ બિકાનેરથી આવ્યા હતા. કમિટીના નિર્ણય અનુસાર જીરામાં ચિત્ર શુદિ એકમના રોજ પરમ ગુરુદેવ ન્યાયનિધિ જૈનાચાર્ય ૧૦૦૮ શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી મહારાજની જન્મજયંતી ખૂબ આનંદ- ઉલ્લાસપૂર્વક ઊજવવામાં આવી. લહેરા ગામના ઉદ્ધારને માટે પણ કમિટી બનાવવામાં આવી. આ માટે જીરા શ્રીસંઘે જીરામાં ચાતુર્માસ કરવાને માટે અત્યંત આગ્રહપૂર્વક વિનંતિ કરી. ગુરુદેવે ફરમાવ્યું કે હમણાં તે વિહારને વિચાર છે. પછી તે જેવી સ્પર્શના હશે અને જ્ઞાની ભગવતે જે જ્ઞાનમાં જોયું હશે તેમ થશે. ચાતુર્માસ માટે જૈનેતર બંધુઓને પણ અત્યંત આગ્રહ હતે. અહીથી વિહાર કરી તલવંડી આદિ થઈને જગરાવાં પધાર્યા. જગરાવામાં વેતાંબર મૂર્તિપૂજક લાલા અમરનાથ ધર્મપાલજીનું એક જ ઘર છે. લાલાજીએ પૂર્ણ ભક્તિભાવ Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ જિનશાસનના પૂર્વક ધૂમધામથી નગરપ્રવેશ કરાવ્યું. સ્થાનકવાસી ભાઈએને પણ પૂર્ણ સહયોગ રહ્યો. સ્થાનકમાં પણ વ્યાખ્યાન થયું. બધા ભાગ્યશાળીઓએ લાભ લીધે. લાલાજી અમરનાથજીએ પિતાના સ્વર્ગીય પિતાની સ્મૃતિમાં શ્રી આત્મવલલભ ઔષધાલયની ઉદ્દઘાટનક્રિયા કરાવી. મહાસભાની ! વિશેષ બેઠક હોવાથી અહીં પંજાબનાં વિભિન્ન નગરથી લગભગ દોઢસો ભાઈઓ આવ્યા હતા. લાલાજીએ બધા મહેમાનની ભેજનાદિકથી પૂર્ણ સેવાભક્તિને લાભ લીધે. અહીંથી ગુરુવર રાયકેટ પધાર્યા. રાયકેટમાં સંક્રાંતિ ઉત્સવ થશે. આ પ્રસંગે દિલ્હી, લુધિયાના, જીરા, માલેરકેટલા આદિથી અનેક ભાઈઓ દર્શનાર્થે આવ્યા હતા. ચાતુર્માસ માટે પણ વિનંતીઓ થઈ રાયકેટ મ્યુનિસિપાલિટીએ ગુરુમહારાજના ઉપદેશથી તથા ધર્મલાભપ્રાપ્તિની ખુશીમાં સાલમાં છ દિવસ કતલ-. ખાનાં બંધ રાખવાને પ્રસ્તાવ પસાર કર્યો. રાયકેટ શ્રીસંઘમાં પરસ્પર મનદુઃખ હતું. ગુરુદેવની. કૃપાથી તેનું સુખદ સમાધાન થયું. જે ભાઈએ મંદિરમાં આવવાનું બંધ કર્યું હતું તે ફરી દેવદર્શનાર્થે આવવા. લાગ્યા. પ્રભુની સેવા પૂજા કરવાની શરૂઆત પણ કરી દીધી. પ્રતિદિન અગ્રવાલ ધર્મશાળાના વિશાળ સભાગૃહમાં વ્યાખ્યાન થતાં રહ્યાં. સ્થાનકવાસી ભાઈઓ, અગ્રવાલ. ભાઈએ તેમ જ અન્ય જૈનેતર ભાઈ એ મેટી સંખ્યામાં વ્યાખ્યાનનો લાભ લેતા રહ્યા. Page #304 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરન ૨૭૮ અહીંની મ્યુનિસિપાલિટીના પ્રધાન એક અગ્રવાલ ભાઈ છે. તેમના પિતા આદિ પરિવારના સભ્યો ગુરુદેવ આચાર્ય ભગવંતના ઉપદેશથી જૈન ધર્મના અનુયાયી થઈ ગયા હતા. પ્રભુપૂજા આદિ ધર્મકાર્ય કરતા રહેતા હતા. મ્યુનિસિપાલિટીના પ્રમુખ આ ધાર્મિક પિતાના સુપુત્ર છે. તેમની રુચિ પણ ધર્મકાર્યમાં પિતાના જેવી છે. તે જૈન ધર્મમાં શ્રદ્ધા ધરાવે છે. તેમણે જ ગુરુદેવની પ્રેરણાથી મ્યુનિસિપાલિટીમાં વરસમાં છ દિવસ તલખાનાં બંધ કરાવવાને પ્રસ્તાવ પાસ કરાવ્યું હતું. રાયકેટમાં સંક્રાતિ ઉત્સવ ઊજવા એજ દિવસે શ્રી આમાનંદ જૈન મહાસભાની મીટિંગ હતી. તેથી દિલ્હી, જીરા, માલેકટતા તથા પંજાબનાં બીજા શહેરમાંથી અનેક ભાઈ પધાર્યા હતા. મારકેટલા, જીરા, લુધિયાના આદિ શ્રીસંઘેએ ચાતુર્માસ માટે વિનંતી કરી. દિલ્હી, રાયકેટ શ્રીસંઘને પણ ચાતુર્માસ માટે અત્યંત આગ્રહ હતે. લાભાલાભને વિચાર કરીને જીરા ચાતુર્માસ કરવાની અનુમતિ આપવામાં આવી. પરમ ગુરુદેવ ન્યાયનિધિ શ્રીમદ્ વિજયાનંદસૂરિજી મહારાજની સ્વર્ગવાસતિથિ જેઠ શુદિ અષ્ટમીના રોજ અત્યંત ઉલાસપૂર્વક ઊજવવામાં આવી. આ દિવસે જીરાના શ્રીસંઘની ચાતુર્માસની વિનંતીની અનુમતિ જાહેર કરવામાં આવી. અહીંથી જીરા તરફ પ્રવાસ કરતાં બસિયા પધાર્યા Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ જિનશાસનન અહીં સ્થાનકવાસી પ્રધાનાચાર્ય શ્રી આનંદ ત્રાષિજી મહારાજે જગરાવાથી વિહાર કરીને રાયકેટ જતાં મધ્યમાર્ગમાં અહીં સ્થિરતા કરી હતી. ઉભય ગુરુરાજનું ભારે ભાવપૂર્વક મિલન થયું. આપણા ચરિત્રનાયક ગુરુદેવને દીક્ષા પર્યાય, આચાર્ય પદ, આયુષ્ય પિતાનાથી અધિક જાણીને તેઓશ્રીને ભારે પ્રસન્નતા થઈ. ધર્મપ્રભાવના, શાસનપ્રભાવનાનાં કાર્યોમાં વિશેષ પ્રવૃત્તિ કરવા દર્શાવ્યું. અહીંથી વિહાર કરીને આપણું ચરિત્રનાયક ફરી જગરાવા આદિ થઈને જરા પધાર્યા. સં. ૨૦૨૩નું ચાતુર્માસ જીરામાં નિશ્ચિત થયું હતું. - તે તરફ ગણિ જનકવિજયજી મહારાજ યમુનાનગર થઈને પંચકૂલા પહોંચ્યા. જૈનેન્દ્ર ગુરુકુલમાં શ્રી કૃષ્ણચંદાચાર્ય સાથે સમાજની વર્તમાન પરિસ્થિતિ પર વાર્તાલાપ થયે. તેમણે શ્રી સમુદ્રસૂરિજી મહારાજનું ઉત્તમ ચારિત્ર્ય તથા મૌનસંયમની ભારે પ્રશંસા કરી. વકતૃત્વકલા તે ક્ષણિક ભાવુક્તા જગાવે છે, પણ મૌન સાધુના સ્થાયી નિર્માણની સાધના પ્રગટાવે છે. અહીં ગુરુમહારાજ તથા શ્રી જયવિજયજી (પન્યાસ) આદિનાં પ્રવચન જીરાનગરની સનાતન ધર્મસભા, જેના સ્થાનક તેમ જ નગરના ચેક આદિમાં થતાં રહ્યાં. Page #306 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરન ૨૦૧ શ્રીમહાવીરજયંતી, શ્રી દાદા ગુરુની જયંતી તથા શ્રી હીરવિજયસૂરિ મહારાજની જયંતીએ ખૂબ ધામધૂમસમારેાહપૂર્વક ઊજવાઈ ગઈ. ચાતુર્માસ પૂર્વ તલવંડી, માગા, જગરાવાંમાં વિચરીને ધર્મોપદેશ આપતા રહ્યા. જગરાવાંમાં ધર્મોથ હૈામિચાપેથિક ઔષધાલય સ્થાપિત થયું, સન્મતિ કૉલેજ પુનઃ શરૂ થઈ. સ્થાનકવાસી સમાજમાં પણ એકતા સ્થાપન થઈ. શ્રી રૂપચંદજી મહારાજની સમાધિ મેળાને વિવાદ દૂર કરવામાં આવ્યે. ગુરુદેવે તેનું સમાધાન કરાવ્યું. રાયકેટમાં પણ ધર્મ જાગ્રતિ થઈ. અષાડ માસની સક્રાન્તિ અહીં મનાવવામાં આવી. દિલ્હી આદિ નગરાથી ભક્તગણુ ઘણી મોટી સંખ્યામાં આવ્યા હતા. Page #307 -------------------------------------------------------------------------- ________________ ૬૯. અજૈન ભક્તોના ધર્મલાભ આપણા ચરિત્રનાયક બ્રામાનુગ્રામ વિચરીને અષાડ શુદિ દશમના રાજ છરા પધાર્યાં. કારણ કે આ વ જીરાનગરમાં ચાતુર્માસ કરવાનુ` સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. જીરામાં ખૂબ ધૂમધામથી પ્રવેશ થયે. ઉપાશ્રયમાં શ્રી જયવિજયજી (પન્યાસ) મહારાજનું પ્રવચન થયું. સમય વિશેષ થઈ જવાથી ગુરુ મહારાજે માંગલિક સંભળાવ્યું. છે. બીજે દિવસે વિપાક સૂત્ર વહેારાવવાને માટે ઘીની એલીને બદલે ગરીખમાં ગરીખ ભાઈ-બહેન પણ આ લાભ લઈ શકે તે માટે નવકાર મત્રના જાપની માળાઓની સંખ્યામાં મેલીએ ખેલવામાં આવી. દસ હજાર નવકાર મત્રની માળાએની ખેાલીથી શ્રી જ્ઞાનચંદજી નવલખાનાં ધર્મ પત્ની શ્રી શાન્તિદેવીએ ધમ લાભ પ્રાપ્ત કર્યાં. ગુરુ મહારાજ દ્વારા નવીન રીતે શરૂ કરેલ બ્રહ્મચ વ્રત તથા નવકાર મંત્રના જાપની માળાઓની મેલી કેટલી લેકેાપકારી પ્રથા છે! ગરીબમાં ગરીબ ભાઈ-બહેન આ ધર્મ લાભને લાભ લઈ શકે છે. આ નવીન મેલીની પ્રથાની કલ્પના કેટલી ભાવવાહી. અને અનુપમ છે ! . Page #308 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૨૮૩. ગુરુ મહારાજે દર્શાવ્યું કે અમે તે લહરા ગામમાં લહેર જેવાને માટે અહીં ચાતુર્માસ કર્યું છે. એટલે કે દાદા ગુરુ ભગવંતનું સ્મારક શીઘ્ર નિર્માણ થવું જોઈએ. શ્રી આત્માનંદ જૈન મહાસભાના પ્રમુખ લાલા મેઘ રાજજીએ વચન આપ્યું કે આ કાર્ય જલદીમાં જલદી પૂર્ણ થશે. નિર્ણય થશે કે આ લહેરા ગામના મારક માટે સમસ્ત પંજાબમાંથી ફંડ એકત્ર કરવું. ડૉકટર લાલા હંસરાજજી સાહેબ રાધાસ્વામી અહીંની મ્યુનિસિપાલિટીના ચેરમેન છે. ગુરુ મહારાજના પ્રેરણાત્મક ઉપદેશથી તેમણે પર્યુષણના આઠે દિવસોમાં કતલખાનાં બંધ. રાખવાને પ્રસ્તાવ પાસ કરાવ્યું. વળી વચન આપ્યું કે આ ધર્મકાર્ય પ્રતિવર્ષને માટે થઈ રહેશે. અહીંના ચાતુર્માસમાં ખાસ કરીને અજૈન ભક્તોએ ખૂબ ખૂબ ધર્મલાભ લીધે. બાબુ વાસુદેવજી આહુજાનાં ધર્મપત્ની શ્રીમતી સાવિત્રીદેવી તથા શ્રી તિલકરાજજી અરોડા પિસ્ટ માસ્તર સાહેબ આદિએ અનેક અવસર પર ધાર્મિક ક્રિયાઓમાં ભાગ લીધે અને ધર્મલાભ મેળવ્યું. તથા તેમના સુપુત્ર ચિ. ભાઈ મહેશ તથા ચિ. ભાઈ નરેશ, તથા સુપુત્રી રેણુકા બધાં ધર્માનુરાગી બન્યાં. વ્યાખ્યાન સાંભળવું, એ મંદિરમાં દર્શન, વન્દન, સેવાપૂજા આદિ ધર્મકાર્ય કરવા. લાગ્યાં. ધર્માત્મા સાવિત્રીદેવીએ તે નવ લાખ મંત્રજાપ Page #309 -------------------------------------------------------------------------- ________________ :૨૯૪ જિનશાસનરન ઉપરાંત કેટલાક કલાક સુધી મૌન રહેવાના આરલ કર્યાં. કેટલીક એલીએ પણ લીધી. કેટલાક નિયમ લીધા. પ્રતિક્રમણ પણ યાદ કરી લીધું. પ્રતિદિન પ્રતિક્રમણ તેમ જ દેવદર્શન કરતાં રહ્યાં, ઉચિત અવસર પર એકાસણા આદિ તપશ્ચર્યા પણ કરતાં રહ્યાં. પૂ. આચાર્ય ગુરુદેવનું મેટુ હિન્દી જીવનચરિત્ર વાંચ્યું અને જીવનને ધન્ય બનાવ્યું. એક બીજા બહેન સત્યવતી–સુપુત્રી લાલા જીવનરામજી અરોડા તા ધર્મના રંગમાં ર'ગાઈ ગઈ. નવકાર મંત્રના જાપ, એટલી એલવી, મૌન ધારણ કરવું, કેટલાક નિયમે ધારણ કરવા આદિ ક્રિયાએ કરતી રહી. પ્રતિક્રમણયાદ કર્યું. પ્રતિક્રિન પ્રતિક્રમણ, દેવદર્શનને નિયમ લીધા. ખાલબ્રહ્મચારિણી છે. વ્યાખ્યાનમાં પ્રતિદિન નવી નવી ગડુલીએ ગાઈને સભાને મુગ્ધ કરતી રહી. અહીં બ્રાહ્મણ, ક્ષત્રિય, શીખ આદિ પચાસ લગભગ બાળકે નવકાર મંત્ર શીખ્યા. પરમ શુરુદેવ વિજયાન દસૂરિજી મહારાજના જન્મસ્થાનના ઉદ્ધાર કરાવવામાં અહીંના શ્રીસંઘને પૂર્ણ સહયાગ રહ્યો. અજૈન ભાઈ-બહેનમાં આ પ્રકારે જૈનધમ ની પ્રભાવના એ એક અનુપમ અનુકરણીય પુણ્ય કા ખની ગયું. આપણા ચરિત્રનાયક ગુરુદેવની સુધાવાણીની જાદુઈ અસરનું તથા તેઓશ્રીના ચારિત્ર્યબળનું આ મહાન ફળ હતું. આ રીતે સં. ૨૦૨૩નું ચાતુર્માસ જીરામાં આનંદપૂર્વ કે પૂર્ણ થયું. જીરામાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનનું પરમ રમણીય મંદિર છે. Page #310 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનની ૨૮૫ અહીંના ઘણા ભાઈઓ વ્યાપારધંધા અર્થે બહાર ચાલ્યા ગયા છે. આ સમયે અહીં માત્ર ૨૦ લગભગ ઘર છે, પરંતુ પ્રત્યેક ધર્મકાર્ય ખૂબ ઉત્સાહપૂર્વક થયું. વ્યાખ્યાન આદિમાં અજૈન ભાઈએ પણ બહુ મોટી સંખ્યામાં ભાગ લેતા રહ્યા. વિહારના સમયે તે અજૈનેની બહુ મોટી સંખ્યા આવી હતી. રાત્રિના નગર બહાર ચોખાની મિલમાં સ્થિરતા કરી. અહીંથી વિહાર કરીને તલવંડી થઈને કેર પહોંચ્યા. ત્યાંથી મોગા આદિ થઈને લુધિયાના પહોંચ્યા. શ્રીસંઘે ખૂબ ધામધૂમપૂર્વક પ્રવેશ કરાવ્યું. પચરંગી તપસ્યા, અક્ષયનિધિ તપસ્યા, કારાય નમઃ મંત્ર તથા નવકાર મંત્રના નવ લાખ જાપ આદિ ક્રિયાઓ ખૂબ ભાવપૂર્વક થઈ. ગુરુ મહારાજની અધ્યક્ષતામાં સમસ્ત ભારતમાં ગૌહત્યા બંધ કરવાનો પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યું અને તે પ્રસ્તાવ ભારત સરકારને મોકલવામાં આવ્યા. પર્યુષણ પર્વ સાનંદ સમાપ્ત થયાં. પંજાબ નેશનલ બેંકના મેનેજર શ્રી વાસુદેવજી તથા તેમનાં ધર્મપત્ની સાવિત્રીદેવી તથા સુપુત્રી રેણુકાદેવીએ ઉપવાસ કર્યા. લાલા ચીમનલાલ અગ્રવાલ, ભાઈ તરસેમકુમારજી અગ્રવાલ, લાલા લાભચંદજી ક્ષત્રી, લાલા બાબુરામજી સનાતનધમ, તેમનાં ધર્મપત્ની સુહાગવતી, લાલા દેશરાજજી અગ્રવાલ Page #311 -------------------------------------------------------------------------- ________________ -૨૮૬ - જિનશાસનરત્ન તથા તેમનાં ધર્મપત્ની, શ્રી પિસ્ટ માસ્તર તથા તેમનાં -ધર્મપત્ની આદિ અનેક અજન ભાઈ-બહેનોએ તપશ્ચર્યા આદિ ધર્મકાર્યમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધે. સંવત્સરી ક્ષમાપનાર્થ બહારથી અનેક ભાઈઓ આવ્યા હતા. દિલ્હીનિવાસીઓની દિલ્હી પધારવાને માટે ભાવપૂર્ણ વિનંતિ થઈ. કારણ કે દિલ્હીમાં નવીન ઉપાશ્રયનું નિર્માણ થઈ રહ્યું હતું. આગ્રાના ભાઈઓએ પણ ચાતુર્માસ માટે વિનંતિ કરી. ગૌહત્યાવિરોધી સભામાં ગુરુદેવે કહ્યું કે જે પાકિ. કસ્તાન અને અફઘાનિસ્તાન ગૌહત્યા બંધ કરી શકે છે તે ગાયને માતા કહેવાવાળા આપણે આપણું ભારતમાં ગૌહત્યા બંધ કેમ નથી કરી શકતા ? હજરતપુર ગામમાં સરકાર કતલખાનું કરી રહી છે તેના વિરોધમાં સભા થઈ. પંજાબકેસરી મહારાજની જયંતી, મકરસંક્રાતિ ઉત્સવ ખૂબ ઠાઠમાઠથી ઊજવાયા. મુરાદાબાદથી પં. હંસરાજજી તથા અશ્વિનીકુમારના આવવાથી સંગીત આદિને કાર્યક્રમ ખૂબ રસપ્રદ તથા રોચક રહ્યો. બિકાનેર, લુધિયાનાના ભાઈઓએ પોતાના નગરમાં પધારવા માટે વિનંતી કરી. માગશર શુદિ અગિયારશનો દિવસ ત્રિવેણી સંગમ બની રહ્યો. જીનેશ્વર ભગવંતના ૧૫૦ કલ્યાણ આ દિવસે થયાં. સ્થાનીય શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિ Page #312 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૨૮૭ ઠાને પણ દિવસ હતે. પ્રતિષ્ઠાને પણ આજ ૭૫ વર્ષ પૂરાં થતાં હતાં. પૂજય ગુરુદેવ શ્રી સમુદ્રસૂરિજી મહારાજને જન્મદિવસ પણ હતું. ગુરુદેવ ૭૫ વર્ષ પૂર્ણ કરી ૭૬મા. વર્ષમાં પ્રવેશ કરી રહ્યા હતા. આ ત્રિવેણ પર્વને ઉત્સવ ખૂબ ધૂમધામથી ઊજવા. જૈનેતર સમાજના કાર્યકર્તાઓની તરફથી ગુરુમહારાજને શ્રદ્ધાંજલિ અર્પણ થઈ. ઉત્તરપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, મુંબઈ આદિથી વધાઈના અગણિત સંદેશ આવી રહ્યા. વિહારને સમયે ગુરુરાજે ફરમાવ્યું “જૈનધર્મ વિશ્વધર્મ છે. જે અજૈન ભાઈએ ધર્મપ્રેમી બન્યા છે તેને સંભાળજે. તેઓની સાથે ભાઈ (સ્વામીભાઈ) જે -વ્યવહાર રાખશે.” Page #313 -------------------------------------------------------------------------- ________________ M. ૭૦. પંજાબની આજન્મ સેવાભાવના કોટ, તલવંડી, મેગા, જગરાવાંમાં ધર્મજાગૃતિ કરતાં કરતાં લુધિયાના પધાર્યા. અભૂતપૂર્વ પ્રવેશ તથા સ્વાગત થયું. અહીં તપસ્વી વયોવૃદ્ધ મુનિ શિવવિજ્યજી, મુનિ વસંતવિજયજી, મુનિ પદ્મવિજયજી મહારાજનું ચાતુર્માસ હતું. વયેવૃદ્ધ તપસ્વી શિવવિજયજી મહારાજે વૃદ્ધાવસ્થાને કારણે તથા અસ્વસ્થતાને કારણે બેત્રણ ચાતુર્માસમાં અહી જ સ્થિરતા કરી હતી. સંક્રાતિ ઉત્સવ, બાલમંદિરને વાર્ષિક ઉત્સવ, સિદ્ધચક્ર પૂજન આદિ મહોત્સવોએ આ નગરની શેભા ચારગણી વધારી દીધી હતી. જીવદયાનું ફંડ એકત્રિત થયું. તપસ્વીશ્રી પ્રકાશવિજયજી (આચાર્ય મહારાજે લુધિયાના શ્રીસંઘને એકતાને સંદેશ આપે. સંકતિ ઉત્સવ ઊજવાયો. બિકાનેર શ્રીસંઘે બિકાનેર પધારવાની વિનંતી કરી. શ્રી આત્માનંદ જૈન મહાસભા પંજાબના પ્રધાન લાલા મેઘરાજજીએ કહ્યું કે આપણે વર્તમાન ગુરુવર આચાર્યશ્રી સમુદ્રસૂરિજી મહારાજ આત્મવલ્લભ ગુરુવરોના પ્રતિરૂપ છે. તેઓ બિકાનેર, ગુજરાત, રાજસ્થાન, મુંબઈ ગમે ત્યાં પધારે પણ પંજાબ તે તેઓશ્રીને આજ્ઞાકારી છે અને Page #314 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરન ૨૮૯ હંમેશા રહેશે. ગુરુદેવે ફરમાવ્યું કે, ભાગ્યશાળીએ ! હું તે મેટા મહારાજ ગુરુદેવને આજ્ઞાકારી પૂજારી છું. પંજાબ તે મને પ્રાણથી પ્યાર છે. પંજાબની સેવા આજન્મ કરતો રહું એવી તમન્ના છે. હું ગુજરાત, રાજસ્થાન, મુંબઈ ગમે ત્યાં હઈશ પણ પંજાબના મારા પ્રાણપ્યારા ગુરુભક્તોને કદી કદી નહિ ભૂલું. નન્દનપુર, ગેવિંદગઢ, સરહિન્દ, વસન્તપુરા થઈને અંબાલા પધાર્યા. શાનદાર પ્રવેશ થા. ગુરુજીએ કહ્યુંસંગઠિત થઈને રહેશે. આ યુગમાં સંગઠન એ જ બળ છે. મહાવીર જયંતી ત્રણે સંપ્રદાયેએ મળી એક સાથે ઊજવી. ભારે આનંદ રહ્યો. ગુરુ મહારાજ જ્યાં પધારે છે ત્યાં આનંદની વર્ષા થઈ રહે છે. અંબાલા શ્રીસંઘને ઉપદેશ આપ્યું કે ગુરુ મહારાજની વિદ્યાવાટિકાઓ લીલમલીલી હરીભરી રાખશે. તે માટેની વિધવિધ પ્રવૃત્તિઓ કરતા રહેશે. આ માટે પ્રમાદ ન કરશે. આ વિદ્યાવાટિકાઓ જૈન સમાજનું ભૂષણ છે. આવતી કાલના સમાજના ઘડવૈયાઓ અને ચારિત્ર્યશીલ નાગરિકના ઘડતરનું કામ આ સંસ્થાએ કરવાનું છે. જૈન નગર, શાહબાદ, ખાનપુર, પીપલી, રાયપુર, નીલ ખેડી, પાનીપત, કરનાલ, મધુવન, ઘરડા, સંભાલખા થઈને ગુરુવર દિલ્હી પાસે કુન્ડલી ગામ પધાર્યા. દિલહીથી ઘણે ભાઈઓ સ્વાગતાર્થ આવ્યા હતા. અહીં સંક્રાન્તિ ઉત્સવ મનાવ્યો. ૧૯ Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૦. જિનશાસનરત્ન અહીં રાજસ્થાન, ગુજરાત, પંજાબ આદિથી ભાઈઓ દર્શનાર્થે આવ્યા હતા. અહીથી વિહાર કરી અલીપુર (દિલ્હી) પધાર્યા. નગર નિગમ વિદ્યાલયમાં સ્થિરતા કરી. આદર્શનગર પણ પાસે જ છે. ત્યાંથી બધા ભાઈઓ દર્શનાર્થે આવ્યા હતા. આદનગરના ભક્ત શ્રાવકેનાં ઘરેને પાવન કરતાં કરતાં મેડલ ટાઉન(દિલહીના ભક્તોની તૃષા શાંત કરતાં કરતાં ગુરુદેવ રૂપનગર પધાર્યા. શ્રીસંઘે બેન્ડવાજા આદિથી ખૂબ શાનદાર પ્રવેશ કરાવ્યું. શ્રી શાન્તિનાથ ભગવાનનાં દર્શન કરી શ્રી આત્મવલ્લભ ઉપાશ્રયમાં પધાર્યા. મુંબઈનિવાસી પરમ ગુરુભક્ત શેઠ શ્રી ફૂલચંદભાઈ શામજીનાં શુભ કરકમલેથી ઉપાશ્રયનું ઉદ્ઘાટન થયું. રાત્રિમાં સ્વાગતસભા થઈ. શ્રી સિદ્ધચક્ર મહાપૂજનાદિ વિધિવિધાન ભલી પ્રકાર થયાં. ત્રણ દિવસ સાધમ વાત્સલ્ય થયું. આ ત્રણે દિવસમાં લગભગ આઠ નવ હજાર ભાઈઓએ ભજનને લાભ લીધે. ગુરુ મહારાજે જ્યારે પ્રવેશ કર્યો ત્યારે અહિંસા પ્રચારક વિશ્વ ધર્મ સંમેલનના પ્રેરક મુનિશ્રી સુશીલકુમારજીએ ચરિત્રનાયક ગુરુદેવ સાથે જમ્મુમાં થયેલ મિલનને અનુભવ સંભળાવ્યું અને કહ્યું કે હવે સંપ્રદાયને મેહ રાખ્યા વિના બધા જૈનેએ એક થઈ જવું જરૂરી છે. Page #316 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનન ૨૯૧ જનસંઘ સંસદના મુખ્ય સંચાલક શ્રી કંવરલાલજી ગુપ્તજીએ ગુરુ મહારાજનું સ્વાગત તેમ જ અભિનંદન કર્યું. તેમણે કહ્યું કે, ઋષિમુનિ તે આ દેશનું ગૌરવ છે. તેઓની સેવા માનવમાત્રને તારવાવાળી છે. દિલ્હીનું સૌભાગ્ય છે કે આપશ્રી અહીં પધાર્યા છે. અતિથિવિશેષના રૂપમાં દિલ્હી કરપરેશનના મેયર શ્રી હંસરાજજી ગુપ્ત પધાર્યા હતા. તેમણે જૈન મુનિઓના ત્યાગમય જીવનની ભૂરિ ભૂરિ પ્રશંસા કરી. આ અવસરે સિદ્ધચક્રપૂજનનાં વિધિવિધાન કરાવવાને માટે અમદાવાદનિવાસી શ્રી ચિનુભાઈ લલ્લુભાઈ આવ્યા નહતા. તેમને અભિનંદન પત્ર અર્પણ કરવામાં આવ્યું. આચાર્ય મહારાજે ચાતુર્માસ દિલ્હીમાં કરવા સંમતિ દર્શાવી. દિલ્હીના શ્રીસંઘના આબાલવૃદ્ધમાં હર્ષ અને આનંદની લહેર લહેરા | ત્યાગમય જી Page #317 -------------------------------------------------------------------------- ________________ નૂતન મંદિરને શિલાન્યાસ ૭૧. જમ્મુ નૂતન ઉપાશ્રયનાં ઉદ્ઘાટન આદિ કાય પૂર્ણ કરાવી ગુરુદેવ ચાતુર્માસ માટે બિકાનેર પધારવાના હતા. વિહારની તૈયારી પણ થઈ હતી. કારણ કે વર્ષોથી બિકાનેરના શ્રીસંઘની વિનતિએ થઈ રહી હતી. પર ંતુ સ્પના બળવાન છે, કેદિલ્હી શ્રીસ'ધના સદભાગ્યથી દિલ્હી શ્રીસ‘ઘની પ્રાર્થના. સ્વીકારવામાં આવી. દિલ્હીનાં ભાગ્ય કેમ ન જાગે ? એ સૂતેલી કિસ્મતને જગાવવાને માટે ગુરુરાજ ૧૦૦૮ વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજનું ચાતુર્માસ દિલ્હીમાં થયું. જે શુદ્ધિ અષ્ટમીના રે!જદાદા ગુરુ ન્યાયાÈાનિધિ મહારાજની સ્વર્ગારેહુદ્યુતિથિ ખૂબ ધૂમધામથી ઊજવવામાં આવી. દિલ્હી રાજધાની છે. બધાં રાજ્યેાના શ્રાવકગણુ કાયવશ અહી આવતા રહે છે. ગુરુ મહારાજના ચાતુર્માસના કારણે દિલ્હી ધર્માંની પણ રાજધાની અની રહી હતી. શ્રી અમીચંદજી, ચીમનલાલ ઍન્ડ પાર્ટીનાં ભજન, લાલા શાન્તિસ્વરૂપજી તથા લાલા રતનચંદજીનાં સક્રાન્તિ ભજન, સાધ્વી શ્રી પ્રિયદર્શનાજીનાં પ્રવચન, પ્રેાફેસર રામકુમારજી M. Aનું વ્યાખ્યાન, www.jainelibrary:org Page #318 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૨૯૩ તેમના સુપુત્ર ભાઈ અભયકુમારનાં ભજન, મુનિરાજ જ વિજયજી (પન્યાસ) આદિ અન્ય સાધુ-સાધ્વીઓનાં જ્ઞાનમય પ્રવચનેા, બહારથી આવવાવાળા ભાઈ એની વિધવિધ વિનતિ તથા ભક્તિભાવભર્યા ભજના ઉત્સવામાં નવા પ્રાણ જગાવી જતા હતા. દિલ્હીની રોનક દિલ્હીને ચાગ્ય જ હતી. સંગીતવિશારદ ગુરુભક્ત શ્રી ઘનશ્યામજીનાં ભક્તિભર્યો' ભજનેાની રેશનકમાં ચાર ચાંદ લાગી જતા હતા. છેવટે ગુરુમહારાજે ફરમાવ્યું કે વીરક્ષેત્ર મહુવાના પ્રસિદ્ધ વક્તા શ્રી વીરચંદ રાઘવજી ગાંધી જેવા વિદ્વાનેાની આજે ભારે જરૂર છે. દિલ્હીમાં એક બૃહદ્ જ્ઞાનભંડારની સ્થાપના થવી જોઈએ. સંક્રાન્તિ ઉત્સવ પણ અત્યંત સમારેહપૂર્વક ઊજવાયે. કાશ્મીરની રાજધાની જમ્મુ તવીમાં ગુરુદેવ આચા ભગવાન શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજના સદુપદેશથી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનું મ ંદિર નિર્માણ થયું હતું. પરંતુ એ વખતની પરિસ્થિતિ અનુસાર શિખરબધ મંદિર થઈ શકયુ નહતું, પરંતુ વર્તમાન સમયમાં કાઈ મુશ્કેલી નહાવાને કારણે ત્યાંના શ્રીસંઘની ભાવના જાગી કે આ નગરની શાન અનુસાર શિખરબંધ મંદિર થવું જોઈએ. આ ભાવના લઈને ત્યાંના શ્રીસંઘના પ્રમુખ લાલા હરવ શલાલજી આદિ શ્રીસંઘના આગેવાન સજ્જના સ. Page #319 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરન ૨૦૨૦માં હેાશિયારપુર ચાતુર્માસમાં આપણા ચરિત્રનાયક ગુરુદેવનાં ચરણામાં પહોંચ્યા. તેઓએ સંઘની શુભ ભાવના દર્શાવી. ૨૯૪ ગુરુવરે ફરમાવ્યું: તમારા સૌની ભાવના અતિશ્રેષ્ઠ છે. દેવ, ગુરુ, ધર્મના પ્રતાપે તમારી ભાવના સફળ થશે. આ દિવસેામાં શ્રી આત્માનંદ જૈન સભા મુંબઈના માનમંત્રી ગુરુભક્ત ભાઈ શ્રી રસિકલાલ નાથાલાલ કારા ગુરુદર્શનાર્થે હેશિયારપુર આવ્યા હતા. પ્રસગાનુસાર જમ્મુ તવીના મંદિરને વિષે વાર્તાલાપ થયા. ગુરુ આદેશ શિરોધાય કરીને તે જમ્મુ-કાશ્મીર ગયા. ત્યાંથી પાછા આવીને ગુરુદેવને જણાવ્યું કે આ કા સભા દ્વારા પ્રયત્ન કરીને કરાવી દેવાશે. જમ્મુનિવાસી લાલા રતનચંદજીએ એવી પ્રતિજ્ઞા લીધી કે જ્યાં સુધી જમ્મુમાં શિખરબંધ મંદિર ન અને ત્યાં સુધી દૂધને ત્યાગ રહેશે. મંદિરને વિશાળ કરવાને માટે બાજુની જમીન વેચાતી લેવા વિચાર કર્યા પરન્તુ વિશેષ કીમત આપવા છતાં તે જમીન મળી શકી નહિ. એટલે જૂના મંદિરની જગ્યાએ જ નવીન શિખરબંધ મંદિર કરવાના નિણૅય કરવામાં આવ્યે. પાછળથી એ જગ્યા પશુ મળી ગઈ. આ મંદિરને શિલાન્યાસ કરવાને માટે નાગૌર(રાજસ્થાન )નિવાસી હાલ મદ્રાસનિવાસી દાનવારિધિ શે Page #320 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૨૯૫ માણેકચંદજી ખેતાલા શુભ ભાવના સાથે પધાર્યા. સાથે મુંબઈથી શ્રી આત્માનંદ જૈન સભાના સુચાગ્ય કાર્ય કર્તા શેઠ પટલાલ ભીખાભાઇ, શેઠ જેશીંગલાલ લલ્લુભાઈ, શેઠ જગજીવન શિવલાલ, શેઠશ્રી કાંતિલાલ સી. પરીખ, શ્રી રસિકલાલ ઝવેરી તથા શ્રી રસિકલાલ નાથાલાલ કેરા આદિ લગભગ સાઠ ભાઈ એ જમ્મુ પધાર્યાં. દાનવારિધિ શેઠ માણેકચંદજી ખેતાલાનાં કરકમલેાથી શિલાન્યાસ કરવામાં આવ્યેા. આ અવસર પર શેઠજીએ રૂા. ૧૭,૦૦૦) મંદિરના નિર્માણ અર્થે ભેટ કર્યો. જમ્મુ મંદિરના શિલાન્યાસ કરવાની ખુશીમાં મૂર્તિપૂજક તથા સ્થાનકવાસી બને સંઘેનું સાધી વાત્સલ્ય થયું. સ્થાનકવાસી ભાઈ એ.એ પૂર્ણ પ્રેમપૂર્વક સહયેાગ પ્રદર્શિત કર્યાં. શેઠ માણેકચંદજી ખેતાલા પાછા ફરતાં ગુરુદેવના દર્શનાથે દિલ્હી પધાર્યાં હતા. તે અવસર પર મુંબઈનિવાસી શેઠ પેપટલાલ ભીખાભાઈ, લાલા કુંજલાલજી, શેઠ જેશીંગલાલ લલ્લુભાઈ, શેઠ જગજીવન શિવલાલ, શ્રી રસિક ઝવેરી, શ્રી જશવ ́તલાલ મહેતા, શ્રી રસિકભાઈ કેારા વગેરે અનેક સમાજહિતેષી પધાર્યા હતા. આ સમાગમ ખૂબ આનંદપ્રિય રહ્યો. શેઠ માણેકચંદજી ખેતાલાજીની દાનવીરતાની સત્ર ભુરિભૂરિ પ્રશંસા થઈ. મુંબઈ જતાં દન માટે આવેલ મુંબઈના આગેવાને એ મુંબઈ પધારવાની વિનંતી કરી. શેઠ માણેકચંદજી ખેતાલાએ મદ્રાસ પધારવાની વિન'તી કરી. Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ જિનશાસનન બિકાનેરથી કલકત્તા જતાં ધર્માત્મા સુશ્રાવિકા તારામતીબહેન અહીં દર્શનાર્થે આવ્યાં. આ શ્રી તારામતીબહેન કરોડપતિ છે. સ્થાનકવાસી ઘરમાં લગ્ન થયાં, પરંતુ સંઘપતિ શેઠ હરખચંદજી કાંકરિયા આદિ બધે પરિવાર ઉદાર છે. શ્રી તારાબહેનને ક્રિયાકાંડ તેમ જ દાનાદિ માટે પૂર્ણ સ્વતંત્રતા છે. પોતાના કલકત્તાના વિશાળ ભવ્ય મકાનમાં જિનમંદિર નિર્માણ કર્યું છે. પાલીતાણામાં ભેજનાલય ચાલે છે તે પૂ. સાધુ-સાધવી વગેરે માટે ખૂબ જ લાભદાયી થઈ પડ્યું છે. તેની બધી વ્યવસ્થા સેવામૂર્તિ શ્રી કનકબહેન કરી રહેલ છે. વિશાળ ધર્મશાળા બનાવી છે. ગરીબની સહાયતા માટે સર્વદા તત્પર રહે છે. ધન્ય છે એવી સેવાપ્રિય ઘર્મનિષ્ઠ ઉદારચરિતા શ્રાવિકાને. તેમણે વ્યાખ્યાન વાચસ્પતિ ૧૦૦૮ આચાર્ય દેવ શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં પાલીતાણ માટે સંઘ કાઢ્યો હતો. સંઘપતિ હરિશ્ચન્દ્ર કાંકરિયા પણ દાનવીર છે. ઉદારતાથી લાભ લેતા રહે છે. પાલીતાણામાં તેમના દાનથી પ્રતિદિન ભેજનશાળા ચાલે છે. શ્રીમાન શેઠ કસ્તૂરભાઈ લાલભાઈ દર્શનાર્થે પધાર્યા. કાંગડા મંદિરના દર્શનાર્થે પંજાબ ગયા અને એ પ્રાચીન તીર્થનાં દર્શન કરી જીવન ધન્ય કર્યું. આ એક પ્રાચીન તીર્થ છે. સીમાન્ત રહેલું આ એક તીર્થ સંઘનું ગૌરવ છે. આ પ્રાચીન તીર્થની સારસંભાળ કરવી એ સંઘની પ્રત્યેક વ્યક્તિનું કર્તવ્ય છે. Page #322 -------------------------------------------------------------------------- ________________ કરતા ૭૨. ક્ષમાપનાનું અદ્ભુત દશ્ય દિલહીમાં ચાતુર્માસને કારણે ભક્તજનોમાં આનંદની લહેર લહેરાણ. આબાલવૃદ્ધ આ ચાતુર્માસમાં ગુરુદેવનાં પ્રવચનો લાભ લીધે. પરમહંતુ મહારાજા કુમારપાળ પ્રતિબંધક કલિકાલસર્વજ્ઞ શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય ભગવંત વિરચિત ગશાસ્ત્રની વાંચના માટે આગ્રાનિવાસી શ્રી પૂર્ણચંદજીએ રૂ. ૧૧૧)ની બેલી બેલીને ગુરુદેવને વહેવરાવ્યું. આચાર્યશ્રીજીની આજ્ઞાથી મુનિશ્રી પદ્મવિજયજીએ વાંચનાને પ્રારંભ કર્યો. ચાતુર્માસમાં મુનિશ્રી પદ્મવિજયજી વ્યાખ્યાન વાંચતા રહ્યા. પંચરંગી તપશ્ચર્યા થઈ. પંચરંગી તપસ્યા કરનાર બહેનનાં પારણાં લાલા રતનચંદ રિખવદાસના ઘરે થયાં નવ લાખ નવકાર મંત્રમાં ઘણાં ભાઈ–બહેને જોડયાં. - સંક્રાન્તિ ઉત્સવ ખૂબ હર્ષપૂર્વક ઊજવાયે. ગુરુવારે ન્યાયાંનિધિ મહારાજ રચિત ગ્રંથ તથા મહાસભા પંજાબ દ્વારા પ્રકાશિત ગ્રંથને સ્વાધ્યાય કરવા માટે પ્રેરણાત્મક પ્રવચન કર્યું. પર્યુષણ પર્વમાં તપશ્ચર્યાએ, પ્રભાવના, સાધમી વાત્સલ્ય, પૂજા, જાપ આદિ ખૂબ ઉલાસપૂર્વક થયાં. બહા Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ જિનશાસનના રથી સંગીતકાર પણ આવ્યા. લાલા રતનચંદ રિખવદાસજી જૈને ગુરુદેવની ભક્તિ સ્મારકરૂપે રૂા. ૩૧,૦૦૦) એકત્રીસ હજાર ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ રૂપે આપવા માટે દાનરૂપમાં આપવા ઉદારતા દર્શાવી. તેમણે ગુરુભક્તિ તથા લક્ષ્મીના સદુઉપગનું સાચું પ્રમાણ દર્શાવ્યું–જીવન ધન્ય બનાવ્યું. સંવત્સરીના દિવસે શ્રી બારસાસૂત્ર લાલા દીનાનાથ દેવરાજજીએ ૨૦૧ મણની બેલીથી વહોરાવ્યું. સેવાભાવી મુનિશ્રી શાંતિવિજયજીએ વાંચી સંભળાવ્યું. અને ગુરુદેવે પાટ પર પધારી ક્ષમતક્ષામણુ કર્યા. શ્રીસંઘે પણ ક્ષમતક્ષામણુ કર્યા. કિનારી બજારથી શ્રીસંઘ ખમતખામણને માટે આવે અને કિનારી બજાર પધારવાની વિનંતી કરી. અકબરપ્રતિબંધક જગદ્ગુરુશ્રી વિજયહીરસૂરીશ્વરજી મહારાજની જયંતી સમારેહપૂર્વક ઊજવવામાં આવી. ક્ષમાપના ઉત્સવનું દૃશ્ય અનુપમ હતું. બહારથી લગભગ ૫૦૦ ભાઈએ પધાર્યા હતા. અનેક ભાઈઓએ ભાષણ. કર્યું છે. શ્રી પૃથ્વીરાજજી M. A. તથા છે. શ્રી રામકુમારજી M. A. નાં માનનીય ભાષણ થયાં. સાધ્વીશ્રી પ્રિયદર્શનાજીનું ભાષણ સારગર્ભિત હતું. જૈન ભારત મહામંડળ તરફથી ક્ષમાપનાદિન ધામધૂમથી મનાવવામાં આવ્યું. શ્રી આત્માનંદ જૈન મહાસભામાં અધિક સક્રિયતા લાવવાને માટે ખાસ ખાસ મહાનુભાવની એક સભા બેલા-- Page #324 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૨૯૯ વવામાં આવી. બધાએ સભાની ઉન્નતિને માટે પિતાપિતાના. વિચારો દર્શાવ્યા. વિચારોને સાર એ હતું કે મહાસભાનું કાર્યાલય દિલ્હીમાં લેવું જોઈએ. કારણ કે દિલ્હી આખા ભારતનું કેન્દ્ર છે. અહીંથી બધી પ્રવૃત્તિઓ સુચારુરૂપે સંચાલિત થઈ શકે તેમ છે. દિલ્હી શ્રીસંઘે પૂર્ણ વિચાર કરવા વિશ્વાસ દર્શાવ્યું. અજ્ઞાનતિમિરતરણી પંજાબ કેસરી આચાર્ય મહારાજની. સ્વર્ગારોહણતિથિ આનંદપૂર્વક ઊજવવામાં આવી. ગાયન-- ભાષણ, પ્રવચને દ્વારા પૂજ્ય ગુરુદેવની અભ્યર્થના કરવામાં આવી. શ્રી ચીમનલાલની પાર્ટીએ ભક્તિભજનો દ્વારા તથા છે. રામકુમાર જૈન M. A. નાં ભાષણેએ સુંદર પ્રભાવ પાડ્યો. ગુરુમહિમા દિવ્યરૂપે પ્રતિપાદિત થઈ. લુધિયાનાની બાલિકા વિમલાદેવીનાં ભાવભર્યો ભક્તિભજન પર પ્રસન્ન . થઈને અનેક ઈનામ જાહેર થયાં. લાલા નાનચંદજીની નાની સુપુત્રીના ભાષણથી પ્રસન્ન થઈને તેમને પણ ઈનામ આપવામાં આવ્યું. નવપદજીની ઓળી આનંદપૂર્વક પૂર્ણ થઈ. વિધિ. શ્રી પં. હીરાલાલજી શાસ્ત્રીએ કરાવી. આ ઉત્સવ પછી. કારતક સંકાન્તિ સંભળાવવાને સુંદર ઉત્સવ ઊજવવામાં આવે. પાર્શ્વનાથ વિદ્યાલય–વારાણસીના મંત્રી લાલા હરજસરાય દર્શનાર્થે પધાર્યા. ત્યાંનાં પ્રકાશિત છ પુસ્તકે તેમણે Page #325 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ગુરુદેવને ભેટ કર્યા. એક્તાને સુંદર વાર્તાલાપ થયો. મુંબઈ સ્વયંસેવક મંડળને ૬૦૦ ભાઈ-બહેનને યાત્રા સંઘ આવ્યા. દિલ્હી શ્રીસંઘે તે યાત્રાસંઘનું ભાવભર્યું સ્વાગત કર્યું. એ અવસર પર મુંડારા(રાજસ્થાન)થી શ્રી બનાજીના - સંઘપતિત્વમાં ૭૦૦ યાત્રીઓને સંઘ આળે. આનંદમંગળ છવાઈ રહ્યો. દિલ્હી શ્રીસંઘે પૂર્ણ સેવાનો લાભ લીધો. ભીનમાલ(રાજસ્થાન)થી પણ ૭૦૦ યાત્રિકોને સંઘ આવ્યા. દિલ્હીનો દરબાર આપણું ચરિત્રનાયક ધર્માચાર્ય ગુરુદેવની છત્રછાયામાં ધર્માથીઓથી અનુપમ શેભી રહ્યો. પંજાબકેસરી ગુરુદેવને જન્મદિન અતિ ભક્તિભાવપૂર્વક ઊજવાયે. જોતિષાચાર્ય પં. રામચંદ્રજી શર્મા, B. રામકુમાર જૈન MLAનાં ભાષણે તથા તેમના સુપુત્રનાં ભાવભર્યા ભક્તિભજને પ્રભાવશાળી રહ્યાં. શ્રી જયવિજયજી (પન્યાસ) મહારાજ, શ્રી પદ્મવિજયજી મહારાજ તથા અન્ય કેટલાક ભાઈઓએ પિતાના . વિચાર પ્રદર્શિત કરી ભક્તિપુષ્પ અર્પણ કર્યા. લુધિયાના નિવાસી શ્રી શાન્તિદેવીએ જૈન ધર્મ પર સુંદર ભાષણ આપ્યું. છેવટે પૂજ્ય ગુરુવારે ફરમાવ્યું કે પંજાબ કેસરી ગુરુદેવની સાચી ભક્તિ તેઓશ્રીનાં કાર્યોને જીવંત રાખવા તથા તેઓશ્રીના ઉપદેશનો અમલ કરવામાં છે. પછીથી ગુરુદેવે માંગલિક સંભળાવ્યું. બીજે દિવસે ગુરુદેવે ત્રણ વર્ષ પછી આવતી ગુરુ ભગવંતની શતાબ્દીને માટે આજથી તિયારી કરવા પ્રેરણાત્મક આદેશ આપ્યા. : WWW.jainelibrary:org Page #326 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન જૈનભૂષણ સ્થાનકવાસી મુનિરત્ન શ્રી પ્રેમચંદજી મહારાજ ગુરુવરને મળવા પધાર્યાં. ખૂબ હવિવલ ભાવપૂર્ણાંક હૃદય*ગમ મિલન થયું. રામભરતમિલાપની સ્મૃતિ તાજી થઈ ગઈ. કાર્તકી પૂર્ણિમાના દિવસે વિહાર થયા. અનેક ગુરુ. ભક્તોનાં ઘરે પાવન કર્યાં. ૩૦૧. લાલા રામલાલજી શ્રીસંધના પ્રધાનની દિલ્હીની કાઠી . પર પધાર્યાં. ચાતુર્માસની પુનરાવૃત્તિ અહી` થઈ. પ્રભાવના, ભક્તિ આદિ કાય થયાં. શ્રી સિદ્ધાચલતી ને મહિમા તેમ જ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજના વિષય ઉપર ગુરુરાજે સુંદર પ્રરૂપણા કરી. આ પછી એકમના દિવસે વિશાળ જુલૂસની સાથે કિનારી ખાર શ્રી આત્મવલ્લભ પ્રેમ ધમ શાળામાં પધાર્યા. મુનિ જયવિજયજીએ (પન્યાસ) સ ંક્ષિપ્ત ભાષણ કર્યું. મુનિ સુશીલકુમારજીની અધ્યક્ષતામાં વિરાટ શાકાહાર · સ ંમેલન થઈ રહ્યું હતું ત્યાં ગુરુદેવ પધાર્યાં. આ સંમેલનને કાર્યક્રમ ઘણા સુંદર હતા. ગુરુદેવે દર્શાવ્યું : જીવ વિના માંસની ઉપલબ્ધિ નથી, અન્ય જીવના શરીરથી આપણા શરીરનું પાષણ કરવું એ - ક્યાં સુધી ન્યાયક ગણાય ! માંસ પેટમાં હાય તે પૂજા–નમાજ આદિ બધી ક્રિયાઓ વ્યથ છે. બાહ્યશુદ્ધિની સમાન અન્તરશુદ્ધિ પણ જરૂરી છે. પાઠ્ય પુસ્તકામાં Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ જિનશાસનરત્ન માંસ-ઈંડાં આદિના ભક્ષણની પ્રેરણ દેવાવાળા બધા પાઠ પાઠ્ય પુસ્તકોમાંથી કાઢી નાખવા માટે ખૂબ જોરશોરથી આંદોલન થવું જોઈએ. કિનારી બજાર શહેરના મધ્ય ભાગમાં હવાથી દર્શનાર્થીઓને ધસારે અટૂટ રહો. માગશર વદિ એકાદશીના રોજ શાહદરાના માર્ગથી બતિ તરફ વિહાર કર્યો. એકડા, સિસૌના થઈને માગશર શુદિ એકમના રોજ બડત પધાર્યા. દિવ્ય સંદેશ પ્રાણીમાત્ર તરફ મૈત્રીભાવ રાખ એ જેનધર્મને મુખ્ય ઉદ્દેશ છે, તેથી તો જૈનધર્મ વિશ્વધર્મ થઈ શકે છે. વિજ્ઞાનને પ્રજા પ્રજા અને રાષ્ટ્ર રાષ્ટ્રના કલ્યાણ માટે કામે લગાડીએ, વૈરવૃત્તિ, શોષણનીતિ, સત્તાશાહી, રંગભેદ અને સામ્રાજયલાલસા તમામ રાષ્ટ્રોમાંથી નાબૂદ થશે ત્યારે જ વિશ્વશાંતિ તેમ જ આત્મશાંતિને દિવ્ય સંદેશ જગતના ખૂણે ખૂણે પહોંચશે. આ ભગીરથ કાર્ય આપણા ભારતે જ કરવાનું છે અને તે માટે કટિબદ્ધ રહેવું પડશે. – વલ્લભસુધાવાણી Page #328 -------------------------------------------------------------------------- ________________ , ૭૩. બડભાગી કુટુંબને ભવ્ય ત્યાગ મથેણ વંદામિ” ભાઈ ચીમનલાલે વંદણ કરી. “ધર્મલાભ !” ગુરુદેવે ધર્મલાભ આપે. ' “કૃપાસિંધુ! આપ જાણે છે કે આપનાં સુધાભર્યા અમૃતવચને અમારા હૃદયમાં કેતરાઈ ગયાં છે. આ સંસારની માયા-મેહ છોડવા બધાં તલસી રહ્યાં છે-અબ મોહે તારે!” ભાઈ ચીમનલાલે દીક્ષાની ભાવના દર્શાવી. ભાગ્યશાળી! તમારી ભાવના તે જવલંત છે અને તમે, તમારાં ધર્માત્મા ધર્મપત્ની રાજરાની અને તમારા સુપુત્રો અનિલ, સુનીલ, પ્રવીણ પણ સંયમને માર્ગે વિચારવા ઈચ્છે છે તે જાણીને તે ભારે હર્ષ થાય છે. તમારા બડભાગી કુટુંબનો ત્યાગ તે અવિરલ, ભવ્ય અને અનુપમ છે.’ ગુરુદેવે ત્યાગની પ્રશંસા કરી. પ્રભે! આપની પ્રેરણા પ્રમાણે અમે તીર્થાધિરાજ શત્રુંજયની યાત્રા ખૂબ આનંદથી કરી આવ્યાં. ત્યાં રાષભદેવ દાદાની અલૌકિક ચમત્કારી મૂર્તિનાં દર્શન કરી અમે પાવન થયાં. એ તીર્થાધિરાજ દાદાની સમક્ષ અમે દીક્ષા માટે Page #329 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનના ૩૦૪ ભાવના ભાવી અને પ્રતિજ્ઞા કરી હવે વિલંબ ન કરે-ન. કરો.” ભાઈ ચીમનલાલે ગદ્ગદ કંઠે પ્રાર્થના કરી. ભાગ્યશાળી! જહા સુખમ, તમારી ભાવના પૂર્ણ થશે.” ગુરુદેવે સંમતિ દર્શાવી. - “ગુરુદેવ! અમદાવાદ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજ્યનંદનસૂરીશ્વરને વંદન કરીને તેમની પાસેથી દીક્ષાનું મુહર્ત પણ લઈ આવ્યાં છીએ. તે ગુરુદેવે માગશર : શુદિ દશમનું મુહૂર્ત ઉત્તમ આપ્યું છે તે આ મુહુ જ અમને દીક્ષિત કરો.” ચીમનભાઈની આગ્રહભરી વિનંતીથી ગુરુદેવ માગશર શુદિ એકમના બૌત પધાર્યા હતા. ખૂબ ધામધૂમપૂર્વક પ્રવેશ થયે અને ભાઈ ચીમનલાલે દીક્ષાની ભાવના દર્શાવી. મુહૂર્ત પણ શુદિ દશમનું હતું. સમય શેડો હતો. આખા કુટુંબની દીક્ષા માટે સંઘને ખૂબ તૈયારી કરવાની હતી પણ સદ્ભાગ્યે શ્રીસંઘે આવા બડભાગી. કુટુંબની દીક્ષાને લાભ લેવા નિર્ણય કર્યો અને તૈયારી. કરી લીધી. આ બડભાગી કુટુંબની ત્યાગભાવનાના સમાચાર બડતમાં વીજળીવેગે પ્રસરી ગયા. આખા ગામના આનંદને પાર નહોતે. દીક્ષાનો વરઘોડો જેવા આખું ગામ ઊમટી પડયું હતું અને ભૂરિ ભૂરિ પ્રશંસા કરતું હતું. આ બડભાગી કુટુંબની દીક્ષાને સમારોહ બડતના ઇતિહાસમાં અભૂતપૂર્વ બની ગયે. વિધવિધાનપૂર્વક દીક્ષા આપવામાં Page #330 -------------------------------------------------------------------------- ________________ પૂ. આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજ મહા તપસ્વી મુનિરત્નશી અનેકાન્તવિજયજી મહારાજ. તેમનાં પુત્રરત્નો બાલમુનિવર્યોશ્રી જયાનંદવિજયજી, શ્રી ધર્મધુરંધરવિજયજી • શ્રી નિત્યાનંદવિજયજી Page #331 -------------------------------------------------------------------------- ________________ છે ને પૂ. આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરિજી મ. તથા શિષ્ય-પ્રશિષ્ય પરિવાર ? ) Page #332 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનન ૩૦૫ આવી. હજારો ભાઈ–બહેને દીક્ષિતને વધાવી રહ્યાં. નવદીક્ષિતે તે સાધુવેશ પહેરીને ધર્મધ્વજ ચરવળે લઈને નાચી ઊઠ્યાં. જ્યારે તેમના ત્રણે બાળકોએ દીક્ષાનાં વા પરિધાન કર્યા ત્યારે તે એ ત્રિપુટીર દેવકુંવરો જેવા શોભી રહ્યાં હતાં. ભાઈ ચીમનલાલનું નામ શ્રી અનેકાન્તવિયે રાખવામાં આવ્યું. ત્રણે પુત્રોનાં નામ કમશઃ જયાનંદવિજયજી, ધર્મ ધુરંધરવિજયજી તથા નિત્યાનંદવિજયજી રાખવામાં આવ્યાં. રાજરાનીનું દીક્ષાનું નામ સાથી અમિતગુણ રાખવામાં આવ્યું. સભા જયનાદોથી ગુંજી ઉઠી. ગુરુદેવે શ્રી અનેકાન્તવિજયજીને પોતાના શિષ્ય જાહેર કર્યા. મુનિ યાનંદવિજયજી તથા મુનિ નિત્યાનંદ વિજયજી મહારાજને મુનિ અનેકાન્તવિજયના શિષ્ય જાહેર કર્યા. મુનિ ધર્મ ધુરંધરવિજયને મુનિશ્રી પદમવિજયજી મહારાજના શિષ્ય જાહેર કર્યા. સાધ્વીશ્રી અમિતગુણાશ્રીજીને સાધ્વી શ્રી પ્રભાશ્રીજી મહારાજનાં શિષ્યા સાધ્વીશ્રી સુભદ્રાશ્રીજી મહારાજના શિષ્ય જાહેર કર્યા. દીક્ષા મહોત્સવના પ્રસંગે આ નવદીક્ષિતેનાં બધાં કુટુંબીઓ આદિ પંજાબથી આવ્યા હતા. દિલ્હીથી લાલા નરપતરાય બૈરાતીલાલ આદિ આવ્યાં હતાં. આ નવદીક્ષિતની વડી દીક્ષા પણ બડીતમાં થઈ. સં. ૨૦૨૪ મહા વદિ ૬ તા. ૨૧–૧૬૯ રવિવારના બડતનગરને આ સૌભાગ્ય પ્રાપ્ત થયું. Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ જિનશાસનરને બડતમાં મૌન એકાદશીને ઉત્સવ ભવ્યરૂપે ઊજવાશે. આ ઉપરાંત બાલ સાધુઓનાં દર્શન કરવા માટે ભક્તોની ભીડ જામી રહી. મૌન એકાદશીના મંગળ દિવસે આપણું ચરિત્રનાયકે ૭૬ વર્ષ પૂર્ણ કરી ૭૭ મા વર્ષમાં પ્રવેશ કર્યો. આ પ્રસંગે લગભગ ૪૦ શ્રીસંઘ તરફથી વધાઈ એ પ્રાપ્ત થઈ. લાલા શ્રી જગદરદાસ આદિએ હસ્તિનાપુર પધારવાની પ્રાર્થના કરી. અચાનક પ્રખર તપસ્વી શ્રી પ્રકાશ વિજયજી મહારાજ (આચાર્ય) પણ આવી પહોંચ્યા. માલૂમ પડ્યું કે ઉગ્ર વિહાર કરીને ગુરુરાજને હસ્તિનાપુર પધારવાની વિનંતિ કરવા આવ્યા હતા. વેતાંબર જૈન મહાસભા ઉત્તરપ્રદેશનું વાર્ષિક અધિવેશન તેમ જ સમાજઉન્નતિના અનેક કાર્યક્રમોની રોજનાઓ તૈયાર કરવાની છે. આથી ગુરુદેવનું હસ્તિનાપુર પધારવું અનિવાર્ય બની ગયું. 1 ખિવાઈ, રોહટા, મીરટના માર્ગે થઈને મહા વદ એકાદશીના હસ્તિનાપુર પધાર્યા. બાલાશ્રમના વિદ્યાર્થીઓ, અધ્યાપકે, દિગંબર જૈન ગુરુકુળ પરિવાર તેમ જ આવેલા શ્રાવકે વગેરેએ સુંદર સ્વાગત કર્યું. ગવર્નમેન્ટ ઈન્ટર કૉલેજના છાત્રોને માંસભક્ષણાદિ ન કરવા ઉપદેશ આપે. શ્રી વેતાંબર જૈન મહાસભા-ઉત્તરપ્રદેશનું વાર્ષિક અધિવેશન આનંદપૂર્વક પૂર્ણ થયું. ગુરુ મહારાજને અભિનંદન પત્ર સમર્પિત કરવામાં આવ્યું. ગુરુ મહારાજે દર્શાવ્યું કે આ મહાસભા પંજાબ Page #334 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરન મહાસભાની મહેન છે અને બહેન બનીને રહે-શાક અનીને નહિ, તે। મહા આનંદ રહેશે; સમાજની ઉન્નતિ પણ થશે. પ્રખર તપસ્વી શ્રી પ્રકાશવિજયજી(આચાય)એ કહ્યું કે ગુરુદેવની કૃપાથી અહીં વૃદ્ધાશ્રમ આદિ નિર્માણ કરવા ભાવના છે. ૩૦૦ અરે, હું તેા અહી જૈન યુનિવર્સિટીનું સ્વપ્ન જોઈ રહ્યો છું. હસ્તિનાપુરથી મવાના, મીટ થઈને ફરી અડૌત પધાર્યા. નાના સાધુએની વડી દીક્ષા થઈ. સાધ્વી અમિતગુણાશ્રીની પણ વડી દીક્ષા થઈ. મંદિર પર ધ્વજા ચઢાવવામાં આવી. મંદિરનું મુખ્ય દ્વાર બનાવવા માટે ફંડ એકત્રિત થયું. ખડૌતમાં વ્યાખ્યાન હંમેશા સ્થાનકમાં થતાં રહ્યાં. મુનિ જયવિજયજી (પન્યાસ) મહારાજનાં વ્યાખ્યાનાને ખૂબ સારા પ્રભાવ પડયો. અહી એ સક્રાન્તિએ ઊજવાઈ ગઈ. સ્થાનકવાસી વિદ્વાન મુનિશ્રી નેમીચંદ્રજી મહારાજનાં સુદર પ્રવચન પણ થતાં રહ્યાં. શ્રી નેમિચંદ્રજી મહારાને શાંત તેમ જ પ્રેમયુક્ત સ્વભાવ તથા સોંપ્રદાયરહિત ઉદાર ભાવનાએ પ્રશસનીય છે. પાખકેસરી ગુરુદેવનાં પ્રવનાના “વલ્લભપ્રવચન’ Page #335 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરન નામનેા ગ્રંથ તેમણે ભાવપૂર્વક સૌંપાદન કર્યાં છે, હસ્તિનાપુરમાં પણ તેમનાં પ્રવચન થતાં રહ્યાં. ૩૦૮ અહીથી ગુરુરાજ બાગપત, ખાલગઢ થઈને સેાનીપત પધાર્યા. અહીં બહારથી (દિલ્હી આદિથી) અનેક ભાઈ એ આવ્યા હતા. પ્રવેશમાં ઐન્ડવાજા' આદિની શોભા પ્રશંસનીય હતી. સ્થાનકવાસી મુનિશ્રી ખુશાલચંદ્રેજી મહારાજ તથા શ્રી વિજયમુનિ મહારાજ તથા શ્રી નેમિચંદ્રજી મહારાજ લગભગ એક માઈલ સુધી સામે આવ્યા હતા. તેઓ પ્રવેશે।ત્સવમાં સાથે રહ્યા હતા. કેવી ઉદારતા ! કેવા પ્રેમભાવ! અહીં ખડૌનિવાસી લાલા નકશેારજીનું એક જ ઘર મૂર્તિપૂજક છે. શ્રી રામચંદ્ર સિંઘલ પણ ખૂબ ભક્તિવાન વ્યક્તિ છે. સ્થાનકવાસી ભાઈઓનાં ઘણાં ઘર છે. વિશાલ સ્થાનક છે. તેમાં ગુરુદેવે સ્થિરતા કરી. દિગંબર જૈન મંદિર તથા દિગંબર ભાઈ એની સંખ્યા પણ ઘણી છે. પ્રવેશે।ત્સવમાં બધાના સહયાગ હતા. ' પ્રવેશે!ત્સવ પછી અનેક ભક્તિભર્યા ભજના થયાં. પ્રે, રામકુમારે [M, A] ખાલમુનિએ પ્રત્યે ઘણા ભક્તિભાવ દર્શાવ્યેા. । સ્થાનકવાસી મુનિશ્રી ખુશાલચ`દજી, મુનિશ્રી નેમિચંદ્રજી તથા મુનિશ્રી જયવિજયજી (પન્યાસ) મહારાજનાં પ્રવચન થયાં. Page #336 -------------------------------------------------------------------------- ________________ ૩૦. જિનશાસનરત્ન બીજે દિવસે સોંક્રાન્તિ હાવાથી પજાખ, દિલ્હી, બિકાનેર, આગ્રા આદિથી ઘણા ભાઈઓ આવ્યા હતા. દિગ ંબર મંદિરના ખુલ્લા ચેાકમાં સ'ક્રાન્તિના કાર્યક્રમ થયા. બહારથી આવેલા ભાઈ એની સેવાભક્તિ ભલીભાંતિ થઈ. માતાપુત્રના મિલાપ આપણા જૈનધમ કેવે! મહાન છે. ભગવાન વીર પરમાત્માના આપણે સતાના. તમારુ કેવુ' ઉચ્ચ અને ખાનદાન પ્રખ્યાત કુટુંબ ! તેમાં માતાપુત્રની મીઠી સગાઈ. તેમાં આ કલેશ તમને શે।ભે? હું.... તે માની જ ન શકો, અને કયા ભવને કાજ ? ધર હેાય તે મતભેદ થાય. ચાલે!, હવે થયું તે થયું. આજે તમે બધું ભૂલી જાએ. પંજાબથી તમારા શહેરમાં આવેલ આ ગુરુની આજ્ઞા પ્રમાણે સમાધાન કરી અને ધમની ઉન્નતિ કરે, સુખી થાએ. આ અમૃતવાણીની ચમત્કારિક અસર થઈ. માતાપુત્રની આંખેામાંથી અશ્રુએ દડી પડયાં. પુત્રે માતાના ચરણમાં પોતાનુ મુસ્તક મૂકી દીધું. માતાએ અશ્રુઓથી પુત્રનું મસ્તક પવિત્ર કર્યું. વલ્લભસુધાવાણી Page #337 -------------------------------------------------------------------------- ________________ ૭૪. ભાગ્યશાળી ગુરુદેવ સંક્રાતિ પછી ગુરુદેવ સંભાલખા, પાનીપત, મદલેડા, જીન્દ, હાસી, હિસારમાં ધર્મ પ્રચાર કરતાં કરતાં સિરસા પધાર્યા, સિરસામાં દર્શનાર્થે એક તિષી આવ્યા. આપણું ચરિત્રનાયક ગુરુદેવના ડાબા અને જમણુ પગના તળિયામાં જઈને કહેવા લાગ્યા કે, “ગુરુદેવ ! આપના પગમાં દક્ષિણાવત શંખનું ચિહ્ન છે. આપને જમણું હાથમાં તિલનું ચિહ્ન છે અને નેત્ર પર મસાનું ચિહ્ન છે. આ ચિહ્નો જોતાં આપ બહુ મોટા ભાગ્યશાળી છે. આવાં ચિહ્નો માત્ર મહાન ભાગ્યશાળીઓને જ હોય છે. આપ જ્યાં જ્યાં પધારશે, ત્યાં ત્યાં લીલાલહેર થશે અને ખૂબ જાહોજલાલી થશે.” આપણે જોઈએ છીએ કે આ ભવિષ્ય બરાબર સાચું પડી રહ્યું છે. તેઓ ભાગ્યશાળી તો છે. પણ જ્યાં જ્યાં પદાર્પણ કરે છે ત્યાં આનંદમંગળ રહે છે અને અનેક ધર્મપ્રભાવના-શાસનપ્રભાવના, સમાજકલ્યાણ અને સંગઠનનાં કામે થતાં જ રહે છે. આપણે એ પણ જોઈએ છીએ કે આજ ૮૨-૮૩ વર્ષની ઉંમરે પણ ગ્રામનુગ્રામના વિહાર કરીને ગામેગામ શહેરે, શહેરે શહેર ધર્મનાં અજવાળાં પાથરી રહ્યા છે. હજારોનાં જીવન પરિવર્તન કરી રહ્યા છે અને શાસનને Page #338 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૩૧૧ જયજયકાર કરી ગુરુદેવના સદેશને ગાજતા કરી રહ્યા છે. સિરસામાં મુનિશ્રી જયવિજયજી (પન્યાસ) મહારાજના ગૃહસ્થાવસ્થાના મોટાભાઈ લાલા સરહદીલાલજી અતિ ધર્માત્મા તથા ગૃહસ્થાવસ્થાના બનેવી લાલા નેમિચંદ્રજી સરળ આત્મા રહે છે. અહીં સ્થાનકવાસી તથા તેરાપથીએનાં ઘણાં ઘર છે. અધાએ સંગઠિતરૂપે બૅન્ડવાજા સહિત નગરપ્રવેશ કરાવ્ચે. સ્થાનકમાં સ્થિરતા કરી, અધા શ્રાવકામાં એટલે બધા પ્રેમભાવ હતા કે જરા પણ ભિન્નતા લાગતી નહેાતી. અહી. ચાર પાંચ દિવસની સ્થિરતા થઈ. બધા ભાગ્યશાળી વ્યાખ્યાનના લાભ લેતા હતા. છેલ્લા દિવસે તેરાપથી ભાઈ એની વિનંતીથી તેરાપંથી ભવનમાં વ્યાખ્યાન થયું. અહી એ મંદિર છે. એક શ્રીસ ઘનુ તથા ખીજું' યતિજી મહારાજનું. અહીં સંકાન્તિના અવસર પર પંજાબ, દિલ્હી, બિકાનેર આદિથી ઘણા ભાઈ એ આવ્યા હતા. બધા ભાઈઓની બધી જાતની ભક્તિ સરહદીલાલજી આદિએ કરી હતી. મુનિ જયવિજયજી (પંન્યાસ) મહારાજના ગૃહસ્થાવસ્થાના પુત્ર શ્રી ચંદ્રમોહન તથા શ્રી વ્રજમાહન પણ આવ્યા હતા. એ બન્ને ભાઈ એ ચડીંગઢમાં અભ્યાસ કરી રહેલ છે. ભાઈ ચદ્રમેાહનનું ભાષણ સુંદર હતું. બધા શ્રોતાએ Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ જિનશાસનરન ખૂબ પ્રસન્ન થયા. અહીંથી વિહાર કરીને ગુરુદેવ છ માઈલ પર મોંગલાગામ પધાર્યા. અહીં રાત્રિમાં વ્યાખ્યાન થઈ રહ્યું હતું એટલામાં રાનીયાં ગામથી એક બસ આવી પહેાંચી. રાનીયાંના ભાઈએએ ભક્તિભાવપૂ`ક પેાતાને ગામ પધારવા આગ્રહ કર્યાં. આ અધા સ્થાનકવાસી ભાઈ એ હતા આ ગામ પણ વિહાર માથી જુદું હતું. પરંતુ આ ભાઈઓની ભક્તિપૂણ વિન'તીની ઉપેક્ષા કરવી એ અતિ ઘણું કઠણ હતું. આવા પુણ્ય અવસર મળે તે રાનીયાંના ભાઈ એ તેને લાભ લેવા કેમ ચૂકે ? છેવટે આપણા ચરિત્રનાયક સયમના રાજા ગુરુવરને રાનીયાંવાળા ભાઈએ લઈ ગયા. આ હષ માં ઇન્દ્ર મહારાજ એવા તે આનદમગ્ન થઈ ગયા કે વર્ષોનું સ્વાગતજળ વરસાવી દીધું. જળથલ એકાકાર થઈ ગયું. પરંતુ ગુરુદેવના પુણ્યપ્રભાવે વર્ષા થૈડા સમય માટે અધ થઈ ગઈ અને ગુરુદેવ શ્રમણ પરિવાર સહિત રાનીયાં પહાંચી ગયા. બધા ભાઈ આએ મળીને સુંદર સ્વાગત કર્યું. અહીં એ દિવસ સ્થિરતા કરી. વ્યાખ્યાન સ્થાનકમાં થયું અને સુંદર પ્રભાવ પડયો. અહીંના ભાઈ એના કહેવાથી માલૂમ પડયું કે અહીં યતિજી મહારાજનું શિખરખ ંધી મંદિર હતું. તેમના Page #340 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનન ૩૧૩ મૃત્યુ પછી પૂજા કરવાવાળા તથા સારસંભાળ કરવાવાળા કોઈ ન રહ્યા. છેવટે મંદિર પડી ગયું અને તે જગ્યામાં ઉપાશ્રય સ્થાનક બનાવવામાં આવ્યું છે. પ્રતિમા ધાતુની હતી તે હવે કાળી પડી ગઈ છે. ઉપદેશના પ્રભાવથી તેને સાફ કરવામાં આવી તથા પૂજાપાઠ બને દિવસમાં થતા રહ્યા. ગુરુદેવની સુધાભરી વાણીના પ્રભાવથી બધા ભાઈએ મંદિર બનાવવા તૈયાર થઈ ગયા. એક ભાઈએ તે કાર્યને માટે પિતાની દુકાનની જગ્યા આપવા ઉદારતા દર્શાવી. અહીંથી વિહાર કરી અનેક ગ્રામમાં ધર્મપ્રચાર કરતા કરતા સૂરતગઢ પહોંચ્યા. અહીં મંદિર, ઉપાશ્રય તથા ૧૦-૧૨ ઘર જેનેનાં છે. બધા શ્રાવકે ખૂબ શ્રદ્ધાળુ તથા ભક્તિભાવવાળા છે. નગરપ્રવેશ ખૂબ ઉત્સાહપૂર્વક થયે. વ્યાખ્યાન આદિને માટે વિશાળ મંડપ શેભી રહ્યો હતે. ચૈત્ર શુદિ ૧ના રોજ પરમ ગુરુદેવ ન્યાયનિધિ આચાર્ય શ્રીમદ્ વિજયાનંદજીનો જન્મદિવસ ધામધૂમથી ઊજવવામાં આવ્યું. ચિત્ર મહિનાની ઓળીની આરાધના અહીં થઈ. નવે દિવસ મહેસવ રહ્યો. ચૈત્ર શુદિ તેરશના દિવસે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને જન્મ કલ્યાણક મહત્સવ ઉત્સાહપૂર્વક ઊજવાયે. રથયાત્રાનું જુલુસ ખૂબ મને હારી તથા પ્રભાવશાળી હતું. આ પ્રસંગે શ્રી પાર્શ્વનાથ જૈન વિદ્યાલય વરકાણની ભજનમંડળીને બોલાવવામાં આવી હતી. ત્યાંના ગૃહપતિની અધ્યક્ષતામાં ભજનમંડળીએ વ્યાખ્યાનમંડપના વ્યાખ્યાનમાં Page #341 -------------------------------------------------------------------------- ________________ ' ૩૧૪ જિનશાસનરત્ન તેમ જ જુલૂસમાં મહાન શેાભા વધારી હતી. એ મડળીની ભક્તિથી પ્રસન્ન થઈને છાત્રાને સારાં ઇનામ આપવામાં આવ્યાં હતાં. સંક્રાન્તિ ઉત્સવ અહીં ઊજવાયા. પંજાખ, દિલ્હી, આગ્રા, બિકાનેર આદિથી ઘણા ભાઈ એ આવ્યા હતા. બધાની સેવાભક્તિ સ્થાનિક શ્રીસદ્દે બહુ સારી રીતે કરી હતી. સૂરતગઢની જનતા પર વ્યાખ્યાનાના ઉત્તમ પ્રભાવ પડયો. તેએાની શ્રદ્ધા ધમ માં દૃઢ થઈ. ગંગાનગર, ખિકાનેર આદિથી શ્રી રામરતન કેચર, શ્રી પ્રસન્નચંદજી કેાચર તથા અનેક મહાનુભાવ આવ્યા હતા. વરકાણા મંડળીના સંગીતઅભિનયે તથા મુનિશ્રી જયવિજયજી (પ`ન્યાસ) તથા મુનિશ્રી પદ્મવિજયજી તથા ત્રણે ખાળ મુનિરાજોનાં પ્રવચનાએ ધ સલિલની વર્ષા કરી દીધી. ઍડ્વોકેટ શ્રી રામચંદ્રજીનું વ્યાખ્યાન થયું. ચૈત્ર દે પૂર્ણિમાના રોજ અહી. સંક્રાન્તિ ઉત્સવ ઊજવાયા. બિકાનેર, અ ંબાલા, પામ, આગ્રા, દિલ્હી આદિ નગરેથી ઘણા ભાઈ એ આવ્યા હતા. ખૂબ સારી શાભા રહી. જનતા પર ધર્મ પ્રભાવનાના ખૂબ સુંદર પ્રભાવ પડયો. ત્યાર પછી ગુરુદેવ શ્રામાનુગ્રામ વિચરતા ગ’ગાનગરની પાસે પધાર્યા.. www.jainelibrary:org Page #342 -------------------------------------------------------------------------- ________________ છRI: ૭૫. ગંગાનગરમાં પ્રતિષ્ઠા મહોત્સવ ગંગાનગર બિકાનેરનું ઉપનગર ગણાય છે. અહી શેઠ સિદ્ધકરણજી સૂરજમલજી વૈદે શ્રી જિનમંદિર નિર્માણ કર્યું છે. તેમાં બિરાજમાન કરવા માટે સાણંદ–ગૂજરાતથી ત્રણ પ્રભુપ્રતિમાઓ મંગાવી હતી. સંગવશ એ ત્રણે પ્રભુપ્રતિમાઓ તથા ગુરુમહારાજના પ્રવેશનું જુલુસ એક જ સમયે નીકળ્યું. અપાર ભવ્યતાનું દશ્ય હતું. સ્થાનકવાસી તથા તેરાપંથી ભાઈઓએ પણ અદ્ભુત પ્રેમ દર્શા. આ પ્રેમભાવને જોઈને હૃદય ગદગદ થઈ ગયું. ગુરુદેવે પૂ. આચાર્ય તુલસીજી તથા તેમના શિષ્યની વિદ્વત્તાની ભૂરિ ભૂરિ પ્રશંસા કરી. મુંબઈમાં પંજાબ કેસરી ગુરુદેવની સુખશાતા પૂછવા તેઓશ્રી પધાર્યા હતા. - સાધ્વી શીલવતીજીની સુખશાતા પણ પૂછીને પ્રેમનું દષ્ટાંત રજૂ કર્યું હતું. તેઓશ્રીએ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને સારી રીતે * જાણે છે. ગંગાનગરમાં અનેક રાજ્ય કર્મચારીઓ દર્શનાર્થે આવ્યા. અહીં ત્રણે સંપ્રદાયમાં અદભુત પ્રેમ છે તે જાણી : Page #343 -------------------------------------------------------------------------- ________________ . ૩૧૬ જિનશાસનરત્ન આપણા ચરિત્રનાયકને ખૂબ હર્ષ થયે. ત્રણે સંપ્રદાયેએ મળીને અભિનંદન પત્ર સમર્પિત કર્યું. ત્રણે સંપ્રદાય તરફથી નિર્માણ કરેલ વિશાળ જનભાવન છે. પ્રતિષ્ઠાના શુભ પ્રસંગ પર બિકાનેર-પંજાબ આદિનાં સેંકડો નરનારીઓએ લાભ લીધે. | મારકેટલા, પંજાબ શ્રી આત્માનંદ જૈનલની ભજનમંડળી સ્કૂલના પ્રમુખ લાલા દિલારામ જ્ઞાનચંદજી અગ્રવાલ જૈનના નેતૃત્વમાં આવીને પ્રતિષ્ઠા મહોત્સવની શેભા વધારી દીધી. સભાઓમાં તથા રથયાત્રાના જુલૂસમાં ભજનમંડળીનાં ભક્તિભાવભર્યા ભજનો જોઈને ત્યાંની જૈન-અજૈન જનતાએ જૈન ધર્મની ખૂબ પ્રશંસા કરી. જૈન સાધુઓના ત્યાગથી જનેતરે પ્રભાવિત થયા. સદૈવ જૈન ભવનના વિશાળ ભવનમાં ગુરુદેવ તથા અન્ય મુનિ મહારાજે તેમ જ તેરાપંથી સાધુ મહારાજે એક સાથે બેસીને વ્યાખ્યાન આપતા હતા. બિકાનેરનિવાસી શેઠ સિદ્ધકરણજી સૂરજમલજી વૈદ દ્વારા નિર્માણિત શિખરબંધી દહેરાસરની ખૂબ ધામધૂમપૂર્વક પ્રતિષ્ઠા થઈ. સનાતની ભાઈઓ, આર્ય સમાજ ભાઈએ વગેરે બધા વર્ગની જનતા ગુરુમહારાજના શાંત સંયમમય સ્વભાવથી ખૂબ આકર્ષિત થયાં. અનેક સભાઓ થઈ. વિદ્વા Page #344 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરન નેનાં ભાષણાથી સ્વર્ગીય વાતાવરણુ બની ગયું. બધાએ ગુરુમહારાજના દીર્ધાયુની પ્રાર્થના કરી. શ્રી ગંગાનગરમાં આનદપૂર્વક પ્રતિષ્ઠાકાય સોપ્ત કરીને ફરી ગુરુદેવ સુરતગઢ પધાર્યાં. બીજી સંક્રાન્તિ પણ અહી થઈ. પંજાબ, બિકાનેર આદિથી આવેલ ભાઈ એની ભાજન આદિની ભક્તિ એક તેરાપથી ભાઈએ ભક્તિભાવપૂર્ણાંક ઉલ્લાસથી કરી. અહીથી વિહાર કરી ગ્રામાનુગ્રામ વિચરતા લૂણુકરણસર આવ્યા. અહીં વીરપ્રભુનુ મંદિર છે. પરંતુ પૂજા કરવાવાળા એક પણ જૈન નથી. ખધા તેરાપંથી ભાઈ આ છે, પરંતુ પ્રેમી છે. ૩૧૫ બિકાનેર આદિથી પધારવાવાળાં બધાં ભાઈબહેનેાની ભક્તિ તેરાપ`થી શ્રી જેઠમલજીના પરિવારે કરી અને તેમના તરફથી તેમના જ મકાનમાં ખૂબ આનંદઉત્સવપૂર્વક પૂજા ભણાવવામાં આવી. અહીં પહેલાં બધા મંદિરમાી હતા. લૂણુકરણ પછી સ્થાન સ્થાન પર બિકાનેરનાં ભાઈબહેન દશનાર્થે આવતાં રહ્યાં. લૂણુકરણસર પધારવાથી અત્યંત આનદપૂર્વક પ્રવેશ થયા. મિકાનેરની પાસે પહોંચીને આપણા ચરિત્રનાયક ગુરુદેવે બધા સાધુ-મુનિરાજોને હિતકર ઉપદેશ આપ્યા, “સયમધારી મુનિવરેા ! સાવધાન ! બિકાનેરમાં જાગૃતિને શખ અજાવવાને છે. મધી રીતે સાવધાન થઈને ક્રમર કસી લ્યે. Page #345 -------------------------------------------------------------------------- ________________ --૩૧૮ જિનશાસનન જ્ઞાન, ધ્યાન, અધ્યયનમાં મસ્ત રહીને ધર્મનાં અજવાળાં પાથરી આપણું પ્રાણપ્યારા ગુરુદેવ તથા જૈનશાસનને જયજયકાર કરવામાં ખૂબ ઉદ્યમવંત રહેશે. અહીં આપણે નવનવાં પ્રસ્થાન કરી જાગૃતિનાં પૂર રેલાવી બિકાનેરની -ભૂમિને ધર્મભૂમિ બનાવવાની છે.” Page #346 -------------------------------------------------------------------------- ________________ ીિ ૭૬ બિકાનેરમાં શાસન પ્રભાવના ગુરુભક્ત શેઠ સેહનલાલજી કર્ણાવટના અતિ આગ્રહથી તેમની સહન કેડી પર જેઠ સુદિ બીજના રોજ સ્થિરતા કરી. ત્રીજને દિવસે શેઠશ્રી ભૈરદાનજી શેઠિયાની કેડી પર પધાર્યા. અહીં દર્શનાર્થે ઘણાં ભાઈ–બહેને આવ્યાં હતાં. શેઠિયાજીના સુપુત્ર શ્રી જગરાજજીએ ગુરુવારના ગુણોનું વર્ણન કર્યું. શ્રીમતી છે. લલિતાદેવીનું પણ ભાવવાહી ભાષણ થયું. જેઠ શુદિ ચોથના દિવસે શેઠ ભૈરેદાનજી શેડિયાની કેડીથી તપાગચ્છ દાદાવાડીમાં આવ્યા. અહીં આ બે દિવસ ભારે રોનક રહી. કોચર મંડળીએ. ધૂમધામથી પૂજા ભણાવી અને સાધર્મિક વાત્સલ્ય કર્યું. દાદાવાડીમાં ભગવાનનું મંદિર તથા ગુરુમંદિર પણ છે. સ્થિરતા કરવાને માટે બે વિશાળ હોલ પણ છે. ગુરુમંદિરમાં કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી મહારાજ તથા જગદ્ગુરુ આચાર્યદેવ અકબરપ્રતિબંધક શ્રી હીરસૂરીશ્વરજી મહારાજ તેમ જ પંજાબદેશદ્ધારક ન્યાયનિધિ શ્રી વિજયાનંદ સૂરીશ્વરજી મહારાજ તથા પંજાબકેસરી શ્રીમદ્ વિજયવલલભસૂરીશ્વરજી મહારાજની પ્રતિમાઓ છે. Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ જિનશાસનના બિકાનેરના ભાઈઓની ભક્તિ અપૂર્વ છે. ભક્તિના સગપણે બિકાનેરના ભાઈ એ પિતાને પંજાબના સંબંધી માને છે, ગુરુદેવને સ્વાગત પ્રવેશ અહીં અપૂર્વ રીતે થશે. જુલમના રૂપમાં ગુરુદેવે લાભૂજના કટલાથી પ્રસ્થાન કરીને કેટગેટથી નગરપ્રવેશ કર્યો. મધ્યમાર્ગમાં સ્વાગતાથે અનેક દરવાજા ઊભા કરવામાં આવ્યા હતા. કેરગેટ, નવા કૂવા, રામપુરિયા મહોલ્લા, આસાનિનો ચૌક, સરાફ બજાર વગેરે ભવ્ય અને અંદુભુત રીતે સુશોભિત કરવામાં આવેલ. રગડીને ચેક, કઠારીઓનો મહેલ, વેગાણી મહેલ્લે થઈને કચરોના ચોકમાં પહોંચ્યા. કેચરના ચોકમાં ગુરુમહારાજનું નાગરિક અભિનંદન થયું. ભારતીય કાન્તિદલની રાજસ્થાન શાખાના મહામંત્રી શ્રી દૌલતરામ સારણું, બિકાનેર નગર પરિષદના ભૂતપૂર્વ અધ્યક્ષ તથા દેહાત જિલ્લા કે ગ્રેસ કમિટીના અધ્યક્ષશ્રી દ્વારકાપ્રસાદ પુરહિત, બિકાનેરના યુવક નેતા શ્રી હીરાલાલ આચાર્ય, બિકાનેર નગર વિકાસ કચેરીના ભૂતપૂર્વ અધ્યક્ષ શ્રી રાવતમલ કચર, મહારાજશ્રીના અનન્ય ભક્ત સેવામૂર્તિશ્રી રામરતન કેચર તથા ગુરુદેવના વિશિષ્ટ ભક્ત શ્રી પ્રસન્નચંદજી કચર, શ્રી ભંવરલાલજી કેચર આદિ મહાનુભાવોએ ભાવભીનું અભિનંદન કરતાં નગરમાં એક વિશાળ ધર્મશાળા નિર્માણને સંકલ્પ કર્યો. Page #348 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૩૨ આપણું ચરિત્રનાયક ગુરુવરને એ ઉપદેશ હતું કે આ ધર્મશાળા, ક્રિયાકાંડ જુદા જુદા હોવા છતાં આખા સમાજની હશે. દિલ્હી સરાફા બજારના પ્રમુખ વ્યાપારી બિકાનેરનિવાસી શ્રી ભવરલાલજી કોચરે આ ધર્મશાળાના નિર્માણ માટે અગિયાર હજાર રૂપિયા આપવા ઘોષણા કરી. બિકાનેરમાં વીસ વર્ષ પછી ગુરુમહારાજ દ્વારા સંક્રાંતિ ઉત્સવ ઊજવવામાં આવ્યું. સંક્રાન્તિ ઉત્સવના સંજક શ્રી મૂલચંદજી ગેલેછા હતા. ગુરુમહારાજે ફરમાવ્યું કે સંક્રાતિને સંક્રાન્તિ (સુખ પ્રસાર કરવાવાળે ઉત્સવ)નું પર્વ ગણવું જોઈએ. આથી એક માસ સુધી આત્મબળ મળી રહે છે. જીવનનું આ મનોહર પર્વ છે. ગુરુદેવે આ પર્વનું નિર્માણ બહુ જ વિચારપૂર્વક કર્યું હતું, જેથી ગુરુ અને તેના ભકતને પરિચય-સંબંધ-ભક્તિભાવ–પ્રેમભાવ-ધર્મભાવ દિવસે દિવસે વૃદ્ધિ પામતે રહે અને આપણને જાણીને ભારે હર્ષ થશે કે આ સંક્રાતિ ઉત્સવ માટે ગમે ત્યાંથી પણ પંજાબી ભક્તો આવતા રહે છે અને સંક્રાતિમાં પ્રેરણાનાં પીયૂષ પીતા રહે છે. શ્રી રામરતન કેચશે એવી આશા વ્યકત કરી કે ધર્મશાળાને માટે રામપરિયાની કેટલી અમને મળી જશે. બિકાનેરની સંક્રાન્તિઓમાં પંજાબ, દિલહી, રાજસ્થાન, ગુજરાતથી અઢીત્રણ હજાર ભાઈઓ આવતા રહ્યા. બિકા ૨૧ Page #349 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૩૨૨ નેર શ્રીસ થે બધા મહેમાનનું ભાવપૂર્વક આતિથ્ય કર્યુ. એક વખત શ્રી કુમ્ભારામજી આય પણ આવ્યા હતા. પ્રખર તપસાધક શ્રી એકાન્તવિજયજી મહારાજે બિકાનેરમાં એકાવન ઉપવાસની દીર્ઘ તપશ્ચર્યા કરી ને આ બિકાનેરને–જૈનનગરીને પવિત્ર કરી દીધી. તપશ્ચર્યા પૂણ્ થવાના સમયે ખિકાનેરનિવાસી આબાલવૃદ્ધના ઉલ્લાસને પાર નહાતા. તપ, દાન, પ્રભુપૂજાથી બિકાનેર સ્વર્ગ ભૂમિ ખની ગઈ હતી. એકાવન દિવસ પર્યંત મૌન ધારણ કરી દીઘ તપશ્ચર્યા કરવી એ માનવજીવનની કેટલી મેાટી સાધના છે. મન્થેણ વંદ્યામિ'' બિકાનેરના આગેવાનાએ વાંદણા કરી. ધર્મ લાભ” આચાય શ્રીએ ધમ લાલ આખ્યા. કૃપાસિંધુ ! અમારા બિકાનેર નગરમાં પ્રખર તપસ્વી મુનિપુંગવશ્રી અનેકાન્તવિજયજીએ ૫૧ ઉપવાસની ઉગ્ર તપશ્ચર્યા કરી છે તા એ પ્રસ ંગે અમારે શુ કરવું જોઈએ ?” પ્રસન્નચંદ્રજી કોચરે પૂછ્યું. ભાગ્યશાળીએ ! તપશ્ચર્યાથી તમારી ભૂમિ પવિત્ર અની ગઈ. અઠ્ઠાઈ મહાત્સવ તા તમે કરશે! પણ આ નિમિત્તે તમે એવું કાંઈ કરેા જેથી આ તપશ્ચર્યા, તપસ્વી અને ખિકાનેર યાદગાર બની જાય. સારુ એવું ફંડ કર Page #350 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનન ૩૨૩ વામાં આવે અને એ ફંડનો ઉપયોગ સ્વામી ભાઈ એના સમુત્કર્ષ માટે વાપરવામાં આવે તે કેવું સારું!” આચાર્યશ્રીએ માર્ગદર્શન આપ્યું. પૂ. ગુરુદેવની પ્રેરણાથી બધાના આશ્ચર્ય વચ્ચે જેતજેતામાં રૂપિયા સાઠ હજારનું ફંડ સાધર્મિક ભાઈઓના ઉત્કર્ષ માટે થઈ ગયું. આ ફંડથી કેટલાયે મધ્યમ વર્ગના આપણુ જ સ્વામી ભાઈઓને લાભ કર્યો. આ ફંડ એક આશીર્વાદરૂપ થઈ પડ્યું. ગુરુદેવે ફરમાવ્યું કે તપશ્ચર્યા નિમિત્ત તમે જે આનંદ, ઉત્સાહ અને પ્રેમથી મોટું ફંડ કર્યું તે માટે તમને ધન્યવાદ ઘટે છે. સ્વામી ભાઈઓના સમુત્કર્ષ અને કલ્યાણમાં સમાજની શોભા છે. જે સમાજ પ્રાણવાન અને શક્તિશાળી કરે હોય તે કરોડરજજુ સમાન મધ્યમ વર્ગને સમુદ્ધાર કરવો જોઈએ. આમ થાય તે સમાજની કાયાપલટ થાય. બિકાનેરના ચાતુર્માસ પહેલાં રાજસ્થાનમાં અનાવૃષ્ટિ અને દુષ્કાળની ભીષણ પરિસ્થિતિ છવાઈ ગઈ હતી. ગુરુદેવની પ્રેરણાથી વિજયવલ્લભ રિલીફ સોસાયટીની સ્થાપના થઈ. પ્રારંભમાં વીસ હજાર રૂપિયાથી તેને પ્રારંભ થયો. શ્રી સમુદ્રગુરુને ઉપદેશ હતું કે રાજસ્થાનમાં આજ દુષ્કાળની ભીષણ પરિસ્થિતિ છવાઈ છે. મનુષ્ય અન્નવસ્ત્ર Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩ર૪ જિનશાસનરનો વિના અને પશુધન ઘાસચારાના અભાવે મૃત્યુના મુખમાં જઈ રહ્યાં છે. આ સમયે સાચા ધમ અને સાચી સેવા છે. જ છે કે આપણા વસ્ત્રમાંથી થોડાં વસ્ત્રા અને આપણા લેાજનમાંથી થેડુ ભેાજન અને સકમાઈમાંથી ઘેાડો ભાગ દઈને પ્રાણીમાત્રના જીવનની રક્ષા કરવી જોઇએ. આ ઉદૂંગાર એક સંત હૃદયના હતા. આ સુધાભર્યાં પ્રેરક વચનેએ જાદુ કર્યુ. રિલીફ્ સાસાયટીએ આ દુષ્કાળનિવારણ માટે સેવાના યજ્ઞ આરંભ્યે અને રિલીફ્ સેાસાયટીએ જે સેવા કરી તે અવણુ નીય છે. આના મુખ્ય કાર્યોં કર્તા સેવામૂર્તિ ગુરુભક્ત શ્રી રામરતન કેચર છે. પયુ ષણ. પમાં તપસ્યા, દાન, દયા, બ્રહ્મચર્યપાલન, પ્રતિજ્ઞા, નમસ્કાર, મ ંત્રજાપ, શાન્તિપાઠ, સામાયિક, પ્રતિક્રમણુ, આદિનું ભવ્ય વાતાવરણુ પસરી રહ્યું. અકાલપીડિતા પ્રત્યે પ્રતિદિન દયાભાવ પ્રદર્શિત કરવામાં આવતા હતા. સહાયતા મળતી રહી. માનવતાની મૈત્રીભાવનાનું દિવ્ય દર્શન પ્રગટ થયું. વૃષ્ટિના અભાવે અધા ગરમીમાં સંતપ્ત હતા. પરંતુ ધમ ભાવનામાં વિશેષ ઉત્સાહ હતા. એક દિવસ તપસ્યાની સમાપ્તિને દિવસે. ખૂખ વર્ષા થઈ. માનવ અને પશુપખીઓને પણ રાહત મળી. દીર્ઘ તપસ્વી શ્રી અનેકાન્તવિજયજીએ તેા તપના વિક્રમ કર્યાં ગણી શકાય પણ અત્યંત શાકની વાત છે. કે આજ એ દીઘ તપસ્વી આપણી વચ્ચે નથી, તપની Page #352 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરન ૩૨૫ અગ્નિમાં કાયા કંચન બનાવીને તેને ભસ્મ રૂપમાં પિરવત ન કરી દીધું. દાદાગુરુ ન્યાયાંભનિધિ મહારાજની સ્વર્ગારહણતિથિ, ખતર ગચ્છના શૃંગારદાદા જિનદત્તસૂરિજી તથા પંજાબકેસરી મહારાજની જન્મ એવ` સ્વર્ગારાહદ્યુતિથિએ તથા અકબરપ્રમેધક શ્રી વિજયહીરસૂરીશ્વરજી મહારાજની જયંતી આદિ મહાસમા૨ેઢુપૂર્વક ઊજવાઈ. ગુરુદેવ ભારતીય સ ંસ્કૃતિના વિભૂતિ છે. તે ભારતીય સંસ્કૃતિની જનની સૌંસ્કૃત ભાષાના પ્યાર કેમ ન કરે? તેમની છત્રછાયામાં તેમ જ રાષ્ટ્રપતિ પુરસ્કાર પુરસ્કૃત વિદ્વન્દ્વય શ્રી વિદ્યાધર શાસ્ત્રીની અધ્યક્ષતામાં સંસ્કૃત સમેલન મળ્યું સસ્કૃત ભાષા તેમ જ ભારતીય સસ્કૃતિના ઉત્કષમાં જન સાહિત્યને શું ફાળા છે, તે અનેક વિદ્વાનેાનાં ભાષણા દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું. આ સમેલનમાં પ્રતિષ્ઠિત નાગરિક, કવિ, કલાકાર તથા વિદ્વાનેા પધાર્યા હતા. અતિવિશેષના રૂપમાં શિક્ષણશાસ્ત્રી શ્રી રતનલાલજી વાધીચ પધાર્યા હતા. આ સંમેલનનું સ'ચાલન શ્રી અમ્બિકાદત્ત શાસ્ત્રી તેમ જ પ. ભૈરવરતન બ્યાસ સુંદર રીતે કરી રહ્યા હતા તેથી ઉત્સવની શે।ભામાં વૃદ્ધિ થઈ હતી. રથયાત્રાનું જુલૂસ સં. ૨૦૦૫માં આચાય ભગવાન ૧૦૦૮ શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજના ચાતુર્માસમાં Page #353 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ બિકાનેરમાં નીકળ્યુ' હતું. તે વખતે બિકાનેરમાં ૧૩-૧૪ ગવાડાંના વિવાદને કારણે કેટલાંક વર્ષોથી રથયાત્રા જુલૂમ અંધ હતું. આચાર્ય ભગવંતે વિવાદ શાન્ત કરીને સંઘમાં સ'ગઠન કરાવ્યું હતું. તે વર્ષે કારતક શુદ્ઘિ ખીજના આચાર્ય ભગવાનના જન્મદિવસે ખૂબ ધામધૂમપૂવ ક રથયાત્રા નીકળી હતી. એ વખતની શૈાભા અનુપમ હતી. બિકાનેરના આખાલવૃદ્ધમાં તે વખતે આનંદની લહેર લહેરાણી હતી.. ત્યારથી ખિકાનેરમાં પ્રેમપૂર્વીક દરેક કારતક પૂર્ણિમાના રાજ રથયાત્રા ખૂબ ધૂમધામથી નીકળે છે. ૩૨૬ ઉપધાનતપ તથા ગણિપદવી તથા પન્યાસપદવી મહાત્સવ-ઉપધાનતપ માળારાપણું વગેરે ખૂબ ઉત્સાહપૂર્વક થયાં. ઉપધાનતપ આત્મકલ્યાણનું સાધન ખની ગયું. આ પ્રસ ંગે ચેાગેાહન કરવાવાળા મુનિ સુરેન્દ્રવિજયજી, તપસ્વી મુનિશ્રી પ્રકાશવિજયજી, તપસ્વી મુનિ ખલવ વિજયજી તથા મુનિ જયવિજયજી અને મુનિ ન્યાયવિજયજીને ગણિપદવીથી વિભૂષિત કરવામાં આવ્યા. પૂજ્ય ગુરુદેવની છત્રછાયામાં શ્રી રામરતન કેચર, શ્રી અનુપચંદજી કેોચર ગ્માદિના પ્રયત્નથી શાકાહાર સ`મેલન મળ્યું. મુનિશ્રી જયવિજયજી (પન્યાસે) મહારાજે માંસાહારના વિરોધમાં સુંદર વિચારે દર્શાવ્યા. મુનિશ્રી જિતેન્દ્રવિજયજી, શ્રી કેવલચંદજી જૈન, શ્રી અભયકુમાર ચૈાધેય વગેરેએ પણ શાકાહારવિષયક સુંદર વિચારે દર્શાવ્યા. Page #354 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરન ૩૨૭ સંમેલનના સભાપતિ શ્રી અગરચંદજી નાહટાએ પ પેતાના ભાષણમાં શાકાહારના વિશેષ પ્રચાર માટે તથા માંસાહારના ત્યાગ અને તેનાં દૂષા માટે અવિરત પ્રચાર અને પ્રયત્ન કરવાની વ્યાવશ્યકતા પર ભાર આપ્ચા. શ્રી જૈન શ્વેતાંબર મહાસભાની સ્થાપના સ', ૨૦૦૫માં પંજાબકેસરી ગુરુ મહારાજના ચાતુર્માંસ દરમ્યાન થઈ હતી. ત્યારે બધા ઉપાશ્રયાની સંગઠનાત્મક એક સભાને આપણા ગુરુદેવે પ્રેરણા આપી હતી. તેમના ચરણસેવક ગુરુજીએ ઉચિત અવસર સમજી મુનિ સુરેન્દ્રવિજયજી, મુનિ પ્રકાશવિજયજીની આંતરિક ઇચ્છા જાણીને એ સભાની સ્થાપનાની યાદ તાજી કરાવી. તે પ્રમાણે ગુરુદેવની સલાહુ સૂચના અનુસાર વિધાન અનાવવામાં આવ્યું અને ૧૯ પદાધિકારીએાના નેતૃત્વમાં આ સભાનું કાર્ય ફરી પ્રારંભ થઈ ગયું. બિકાનેરમાં શ્રી શ્વેતાંબર જૈન મહાસભાની સ્થાપના આપ ગુરુવના ઉપદેશથી સમારેહપૂર્વક થઈ. આ મહુ!સભા કેાઈ એક ગચ્છ કે સંપ્રદાયની નહિ પણ બધા ગચ્છની છે. આ મહાસભાના ઉદ્દેશ એ રહેશે કે બિકાનેરમાં તથા બિકાનેર જિલ્લામાં જ્યાં જ્યાં મદિર છે તે બધાની સારસંભાળ કરવી. તેની સુંદર વ્યવસ્થા કરવી. જીર્ણોદ્ધાર કરાવવે. દરેક મંદિરની આશતના મટાડવી. Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ જિનશાસનન આ શ્રી વેતાંબર જૈન મહાસભાના પદાધિકારી નીચે પ્રમાણે નિયુક્ત કરવામાં આવ્યા? શ્રી શિવચંદજી ઝાબક પ્રધાન શ્રી ગોવર્ધનદાસજી વૈદ ઉપપ્રધાન શ્રી ગુલાબચંદજી કોચર શ્રી રામકિશનજી કેચર મંત્રી શ્રી ધનરાજજી નાહટા ઉપમંત્રી શ્રી કેસરીચંદજી શેઠિયા કેષાધ્યક્ષ આ રીતે બિકાનેરમાં સંગઠનનું એક મહાન રચનામક કાર્ય થયું. જીવનદાતા વૃક્ષો વૃક્ષો પરોપકારનું જીવંત પ્રતીક છે. જગતના જીવોની સેવામાં પરોવાઈ જનારાં અને પ્રાણ આપનારાં વૃક્ષ પાસેથી પ્રેરણાનાં પીયૂષ મળતાં રહે છે. ટાઢ-તડકે સહન કરે છે. પોતાનાં બારે બાર અંગે મૂળ-અંકુર-પાન-પુષ્પ-ફળ-છાયા-છાલ-લાકડાં-ગંધ-રસકાલસા–રાખ દ્વારા બીજાની સેવા એ વૃક્ષનો ધર્મ છે. હજારેને શીતળ છાંયડે આપે છે. અમૃતફળ આપી નવું જીવન આપે છે. મેધરાજને નેતરી ધરતી લીલીમલીલી કરી મૂકે છે અને વૃક્ષરાજ તો હજારોની જીવનદાત્રી છે. એવું જ જ્ઞાનવૃક્ષનું જીવન સેવાકાર્ય છે. મહુવાકર Page #356 -------------------------------------------------------------------------- ________________ ૭૭. મુંબઈનાં ભાગ્ય જાગ્યાં આચાય ભગવંત પંજાખકેસરી શ્રીમદ્ વિજયવલ્લભસૂરિ ગુરુદેવની શતાબ્દી આવી રહી હતી. આપણા ચરિત્રનાયક આચાય શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજ ષિકાનેર ચાતુર્માંસ હતા. શતાબ્દીના સ્થળને નિણૅય કરવાને હતા. પંજાખી ગુરુભકતાની ભાવના હતી કે અમારા પ્રાણુપ્યારા ગુરુ ભગવંતને શતાબ્દી સમારેાહુ પજાખમાં ઊજવાય. દેશદેશના લેાકેાના દર્શનને લાભ મળે શતાબ્દી સમારાહ એવા તા ભવ્ય અને શાનદાર રીતે ઊજવવાની પંજાખી ગુરુભકતાની ભાવના હતી કે એ સમારેહ જૈન જગતમાં યાદગાર બની રહે. શતાબ્દીના સ્થળના નિય કરવા માટે મુંબઈથી શ્રી ફૂલચંદભાઈ શામજી, શ્રી ઋષભ દાસજી રાંકા, શ્રી પેોપટલાલ ભીખાભાઈ, શ્રી પન્નાલાલભાઈ, શ્રી જેશીંગલાલ લલ્લુભાઈ, શ્રી રતિલાલ મગનલાલ, શ્રી લક્ષ્મીચંદ દુલ ભજી, શ્રી રસિકલાલ કેારા તથા શ્રી રસિકલાલ ઝવેરીનું એક ડેપ્યુટેશન બિકાનેર આવી પહેાંચ્યું. પંજાબથી પણ આત્માનંદ જૈન મહાસભાના પ્રમુખ તથા ીજા આગેવાને પણ આવ્યા હતા. પંજાબના આગેવાનોએ પ્રાથના કરી કે ગુરુદેવ પંજાબના રાહબર અને પંજામના સમુદ્ધારક હતા. પંજાબ Page #357 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનના તેમને પ્રાણથી પ્રિય હતા અને વર્ષો સુધી પંજાબની સેવા કરી તેમણે પંજાબને ધર્મભાવનાથી પ્લાવિત કર્યો હતે. આત્માનંદ જૈન મહાસભા (પંજાબ) શતાબ્દી સમારોહની બધી જવાબદારી લેવા તૈયાર છે. પંજાબનાં ગામેગામ ને શહેરે શહેર આ સમારોહમાં પિતાની શ્રદ્ધાંજલિ આપવા તૈયાર છે. કૃપાળુ! અમારી પંજાબ શ્રીસંઘની નમ્ર પ્રાર્થના છે કે શતાબ્દી સમારોહને લાભ અમને મળવું જોઈએ. અમે હજારે ગુરુભકતનું સ્વાગત કરવા તત્પર છીએ. મુંબઈના આગેવાનોએ વિનંતિ કરતા જણાવ્યું કે પંજાબની ગુરુભક્તિ તે અનુપમ છે અને ગુરુદેવ પંજાબના પ્રાણપ્યારા હતા. પણ મુંબઈ શહેર ગુરુદેવનું ત્રાણું છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલય સંસ્થા એ ગુરુદેવનું વિદ્યાધામ તીર્થધામ છે. ગુરુદેવનું સમાધિમંદિર મુંબઈમાં છે. મુંબઈમાં ગુરુદેવના હજારે સૌરાષ્ટ્રવાસી–ગુજરાતી–મહારાષ્ટ્રી–પંજાબી–રાજસ્થાની ગુરુભક્તો છે. મુંબઈમાં શતાબદી સમિતિ રચાશે. મુંબઈ દેશદેશના ગુરુભક્તોનું ભાવભર્યું સ્વાગત કરશે અને ભક્તિ કરશે. ગુરુદેવના અંગ્રેજી-હિન્દી-ગુજરાતી જીવનચરિત્રની પણ ચેજના છે. સમિતિ સમારોહ ખૂબ શાનદાર રીતે ઊજવશે. આ પ્રસંગે ગુરુદેવના શિષ્ય, પ્રશિષ્ય, પૂ. સાદવજીએ પધારશે અને ધર્મનાં અજવાળાં પથરાશે. એક વિદ્યાર્થી શિક્ષણ ટ્રસ્ટની પણ રોજના છે. મુંબઈના મધ્યમાં ક્રોસ મેદાનમાં વલભનગર રચાશે અને ત્રણ દિવસને. Page #358 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરન ૩૩૧. સમારોહ યાદગાર બની રહેશે. પંજાબી ગુરુભક્તોની અનુપમ ભક્તિનાં મુંબઈને દર્શન થશે. મુંબઈ આ શતાબ્દી સમારોહ પિતાને આંગણે ઊજવવા થનગની રહ્યું છે. આ સમારોહથી ગુરુદેવની યશગાથા હિંદભરમાં ગવાશે. આ બધી દષ્ટિનો વિચાર કરી પંજાબી ભાઈઓની સંમતિ મેળવી પૂ. આચાર્યશ્રીએ શતાબ્દી સમારોહ મુંબઈમાં ઊજવવા પિતાનો નિર્ણય જાહેર કર્યો. મુંબઈના આગેવાનો ખૂબ ખૂબ રાજી થયા. મુંબઈનાં ભાગ્ય જાગ્યાં. આ નિર્ણય પછી ગુરુદેવે શિ-પ્રશિષ્ય-સાધ્વીજીઓ વગેરેને મુંબઈ તરફ વિહાર કરવા આદેશ આખ્યો. આગમપ્રભાકર મુનિ પુણ્યવિજયજી, મહાન ચિંતક જનકવિજયજી આદિએ મુંબઈ તરફ પ્રયાણ કર્યું. જ્ઞાનવૃક્ષ હજારેને જીવનનું પાથેય આપે છે. ઉચ્ચ સંસ્કારસેવાભાવના કાર્યકુશળતા-કુટુંબપ્રેમ-સમાજકલ્યાણના મનોરથ અને નવનવા પ્રસ્થાન માટેની ઝંખના જગાડી જાય છે. શિક્ષણસંસ્થાઓ જ્ઞાન આપનારી પરબ છે. એ પરબને દાનઝરણુથી પલ્લવિત રાખીએ તો તેમાંથી રન નીપજાવી શકાય. – મહુવાકર WWW.jainelibrary.org Page #359 -------------------------------------------------------------------------- ________________ ૭૮. એકતાનું અભૂતપૂર્વદર્શીન એક દિવસ ગુરુદેવ પેાતાના શ્રમણસમુદાય સહિત તપાગચ્છ દાદાવાડીમાં પ્રભુદર્શન તથા ગુરુમંદિરનાં દર્શન કરીને પાછા ઉપાશ્રય આવતા હતા ત્યારે અનાયાસ તેરાપથી સાધુ શ્રી રાજકરણજી માર્ગમાં મળ્યા. વાર્તાલાપમાં તેમણે જણાવ્યું કે આપના ગુરુદેવ તથા અમારા ગુરુદેવને જન્મદિવસ એક જ દિવસે કારતક શુદ્ધિ ખીજના આવે છે. આ અતિ ભવ્ય અવસર છે. બન્ને મહાપુરુષાના જન્મદિન એક સાથે ઊજવવામાં આવે તે અતિ શ્રેષ્ઠ ગણાય. ગુરુદેવે ઉદારભાવે દર્શાવ્યું કે આ તે મહા હર્ષોંની વાત છે. આવા શુભ પ્રસંગ જીવનમાં કી કદી આવે છે. અન્ને સપ્રદાયના ગણમાન્ય આગેવાને આપસમાં બેસીને વિચાર કરી લે. સાધુઓના આત્મા તે અનેક દ્વીપકાના પ્રકાશરૂપ બની રહે છે. ત્યારે શેઠ પ્રસન્નચંદજી કાચર, શ્રી રામરતનજી કેચર, શ્રી અનુપચંદ્વજી કૈચર આદિ આગેવાને એ પરસ્પર વિચારવિમશ કર્યાં. નિ ય થયા કે આ વર્ષે કારતક શુદ્ધિ ખીજના રાજ રામપુરિયાની કેાઠીના વિશાળ ચોકમાં માંડપ રચાવી તેમાં આ શુભ દિનને ઉત્સવ ઊજવવામાં આવે. Page #360 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરન ૩૨૩૩ આ નિયથી ખન્ને સપ્રદાયેામાં આનંદ આનંદ. થઈ રહ્યો. તૈરાપથી સ`પ્રદાયની તરફથી મુનિશ્રી રાજકરણુજી મહારાજ તેમ જ એકબે ભાઈઓએ ભાષણા કર્યાં. આપણા કેટલાક મુનિરાજો તથા ભાઈઓનાં ભાષણે પણ થયાં. ભજનમંડળીએના મનેાહારી ભક્તિભના થયાં. ખરતરગચ્છીય સાધ્વી સજ્જનશ્રીજીનું ચાતુર્માસ બિકાનેરમાં હતું. તેઓ દરેક પ્રસંગે આવીને લાભ લેતા હતા. પ્રવચન આદિ દ્વારા જનતાને ધમ ધ આપતાં હતાં. આ જય'તી મહાત્સવ પર આચાર્ય ભગવાનના વિષયમાં બહુ જ મનનીય અને પ્રેરણાત્મક પ્રવચન કર્યું. પન્યાસ સુરેન્દ્રવિજયજી (ઉપાધ્યાય), ૫. શ્રી પ્રકાશવિજયજી (આચાર્ય), મુનિ જયવિજયજી (પન્યાસ), મુનિ પદ્મવિજયજીનાં પણ સુંદર પ્રવચન થયાં. આચાર્ય ભગવાનના જન્મદિનના સ્મારક રૂપમાં શ્રીં વિજયવલ્લભ સેાસાયટીની સ્થાપના થઈ. તેના મુખ્ય કાર્યકર્તા શ્રી રામરતન કેચર છે. તેમણે શ્રી અનૂપચંદજી કેચર આદિ સહયાગીઓની સાથે બિકાનેર, જેસલમેર આદિ નગરી તેમ જ પાસેનાં ગ્રામમાં ફ્રીને અન્ન, વસ્ત્ર, ઔષધાદિ દ્વારા પીડિત લેાકેાની સહાયતા કરી હતી. આ કાર્યમાં શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ તથા શ્રી મહાવીર સભાએ પાતાના અનુપમ સાથ આપ્યુંા હતા. Page #361 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન છેવટે આપણા ચરિત્રનાયક ગુરુદેવે પૂજ્ય પંજાબકેસરી મહાપુરુષના પ્રભાવને દર્શાવતા સમસ્ત ભક્તોને પ્રેરક ઉદૃએધન કર્યું હતું. ગુરુદેવે આચાય ભગવાનનાં કાર્યો તથા શ્રીમાન આચાય તુલસીજીના અણુવ્રત આંદોલન પર પ્રકાશ પાડીને અને મહાપુરુષના ઉપકારાને શ્રદ્ધાંજલિ આપી. ૩૩૪ વ્યાખ્યાન પછી બધા સાધુગણુ જ્યાં બન્ને મહાપુરુષોના ફૉટા બિરાજમાન કર્યા હતા ત્યાં ગયા. બન્ને પક્ષીના શ્રાવક ભાઈએ પણ હાજર હતા. ગુરુદેવે ફાટાની તરફ સ ંકેત કરીને કહ્યું કે આ ફેટાને શું કરીશું ? શું તે કેવળ શાહી કે કાગળ માત્ર છે? આ ફૈટને આપણે આચાર્ય તુલસીજીનું પ્રતીક અને બીજા ફાટાને વિજયવલ્લભસૂરિજીનું પ્રતીક સમજીશું ? આપણા હૃદયમાં અને પ્રેરણા આપતા રહેશે. શ્રી રાજકરણજી મહારાજે કહ્યું કે આપણે અહીં સુધી તેા પહોંચી ગયા છીએ, અમારા હૃદયમાં મન્નેનું સ્થાન ઘણુ ઊંચું છે. અને ખન્ને મહાત્માએ સમાજના કલ્યાણદાતા છે. અહીં ગુંરુદેવની સાથે મુનિશ્રી જયવિજયજી (પન્યાસ), મુનિશ્રી વસન્તવિજયજી, મુનિશ્રી શાન્તિવિજયજી, મુનિશ્રી પદ્મવિજયજી, મુનિશ્રી નયચંદ્રવિજયજી, મુનિશ્રી અનેકાન્તવિજયજી, મુનિશ્રી જયાન દવિજયજી, મુનિશ્રી ધમ ર ધરવિજયજી, મુનિશ્રી નિત્યાનંદવિજયજી આદિ દિલ્હીથી વિહાર કરી પધાર્યાં હતા. Page #362 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૩૩૫ ગણિશ્રી પ્રકાશવિજયજી (આચાર્ય), શ્રી નંદનવિજયજી -જેસલમેરની યાત્રા કરીને પંજાબની તરફથી વિહાર કરીને અહીં આવીને મળ્યા. ગેડવાડથી વિહાર કરીને તપસ્વી બલવંતવિજયજી (પન્યાસ), શ્રી ન્યાયવિજયજી (પન્યાસ), શ્રી જિતેન્દ્ર વિજયજી, શ્રી સુધર્માવિજયજી મહારાજ અહીં આવી મળ્યા. બધાને પ્રવેશ એક સાથે થયા. ખ્યાવરથી વિહાર કરીને મુનિશ્રી સુરેન્દ્રવિજયજી (ઉપાધ્યાય), મુનિશ્રી યશોધર્મવિજયજી મહારાજ પણ અહીં આવી ગયા હતા. આ રીતે આ ચાતુર્માસમાં અઢાર મુનિરાજે બિકાનેરમાં બિરાજમાન હતા. સાધ્વી પ્રવીણશ્રીજી, ચિંતામણિશ્રીજી, ચિદાનંદશ્રીજી, ચિત્તરંજનશ્રીજી, વિચારશ્રીજી, તરુણશ્રીજી આદિ ત્રીસ સાવીઓ પણ અહીં હતાં. તપસ્વી મુનિશ્રી બલવંતવિજયજી(પન્યાસ)ના ગૃહસ્થાવસ્થાનાં માતાં સાધ્વીશ્રી ચિંતામણિ શ્રીજીને સ્વર્ગવાસ થવા નિમિત્તે અાઈ મહત્સવ થયે હતે. આદ્રનક્ષત્રમાં ગણિશ્રી પ્રકાશવિજયજી (આચાર્ય) મહારાજને સૂપડાંગ તથા ઠાણાંગ સૂત્રના અને મુનિ શાન્તિવિજયજીને ઉત્તરાધ્યન સૂત્રને દુલહન કરાવ્યાં. ત્યાર પછી મુનિ સુરેન્દ્રવિજયજી, મુનિ પ્રકાશવિજયજી, શ્રી બલવંતવિજયજી, શ્રી જયવિજયજી, શ્રી ન્યાયવિજયજી, એ પાંચ મુનિરાજને ભગવતી સૂત્રના જેગ(ગ)માં પ્રવેશ : Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ જિનશાસનરત્ન કરાવ્યું હતું. મુનિશ્રી વસન્તવિજયજી, મુનિશ્રી શાંતિવિજયજી મહારાજને આચારાંગ સૂત્રના જેગમાં પ્રવેશ કરાવ્યો. એ ત્રણેના ઉત્તરાધ્યન સૂત્રના જોગ પૂરા થઈ જવાથી આચારાંગ સૂત્રના જોગ કરાવાયા. કેટલીક સાધ્વીઓને પણ ઉત્તરાધ્યન, આચારાંગના ગ કરાવાયા. ભગવતી સૂત્રના જોગ કરવાવાળાઓને સં. ૨૦૨૫ પિષ વદિ ચોથના રોજ મહત્સવ પૂર્વક કચરોના વિશાળ ચેકમાં હજારે માનવમેદની વચ્ચે ગણિપદવીથી વિભૂષિત કરવામાં આવ્યા. ' આ ચાતુર્માસમાં બે ઉજમણું, અઠ્ઠાઈ મહેત્સવ તથા શાન્તિસ્નાત્ર ઉજવાયા. તપશ્ચર્યા નિમિત્ત પણ અઠ્ઠાઈ મહોત્સ તથા પૂજા વગેરે થતાં રહ્યાં. શ્રી મહાવીર સ્વામીના મંદિરમાં અઠ્ઠાઈ મહોત્સવ થશે. કેટલીક પ્રાચીન ધાતુની પ્રતિમાભંડારમાં હતી તેને બહાર કઢાવીને અભિષેક કરાવવામાં આવ્યું. શાન્તિસ્નાત્ર ભણાવવામાં આવ્યું. આ ચાતુર્માસ બિકાનેરમાં ધર્મપૂર્ણ વાતાવરણ અને આનંદઉલ્લાસમાં પૂર્ણ થયું. Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩ ૭૮. પ્રેરણામૂર્તિ ઉપાધ્યાય ચાતુર્માસ પૂર્ણ થયે. પિષ વદિ અષ્ટમીના વિહાર કરી જૈન કોલેજના પ્રમુખશ્રી રાવતમલજી કેચર આદિની વિનંતિને માન આપીને આપણું ચરિત્રનાયક સ્વાગતપૂર્વક જૈન કૅલેજ પધાર્યા. ગણમાન્ય સજજને તથા હજારે શ્રાવક ભાઈ એ આવ્યા હતા. પ્રમુખ રાવતમલજી કેચર તથા કૅલેજના પ્રિન્સિપાલ તથા પ્રાધ્યાપક આદિએ કોલેજની પ્રગતિ તથા નવીન ભુવનના નિર્માણવિષયક ભાષણ આપ્યું. મુનિ સુરેન્દ્રવિજયજી (ઉપાધ્યાય), ગણિશ્રી પ્રકાશવિજયજી (આચાર્ય), ગણિશ્રી જયવિજયજી (પન્યાસ) આદિનાં પ્રવચન થયાં. ઉપસંહાર કરતાં ગુરુદેવે ફરમાવ્યું કે આ કોલેજ અમારા કર્મવીર, ધર્મવીર, પ્રેરણામૂતિ ગુરુદેવ ઉપાધ્યાયશ્રી સેહનવિજયજીના ઉપકારનું પ્રતીક છે. અમારા ગુરુદેવ ઉપાધ્યાયજીનું ચાતુર્માસ ૧૯૭૬ માં બિકાનેરમાં હતું. (આપણું ચરિત્રનાયક તથા તેમના ગુરુભાઈ શ્રી સાગરવિજયજી પણ હતા.) તે વખતે જૈન પાઠશાળાની ઉન્નતિને માટે પર્યુષણમાં તેમને ઉપદેશ થયે હતો. એ વખતે ગુરુદેવે જણાવ્યું હતું કે બિકાનેર જેવી નગરી જ્યાં ૨૨ Page #365 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરન કરાડપતિઓ ને લખપતિએ વસે છે ત્યાં પાઠશાળાની તા ઉન્નતિ થશે પણ એકાદ જૈન કૅલેજ થાય તેા હજારે। માળાના આશીર્વાદ મળશે. મધ્યમ વર્ગનાં કુટુ એનાં બાળકા જ્ઞાન મેળવી ધર્મ માં સ્થિર થશે તથા સમાજનું કલ્યાણ થશે. આ સુધાભર્યાં વચનેાની જાદુઈ અસર થઈ. એ વખતે શેઠ સુમેરમલજી સુરાણા, શેઠ જીવ'તમલજી રામપુરિયા, શેઠ લક્ષ્મીચંદ કાચર આ ત્રણે દાનવીરાએ એકવીસ એકવીસ હજાર રૂપિયા દાન દેવાની ઘેાષણા કરી. અન્ય દાનવીરોના સહયાગથી તે વખતે લાખ દોઢ લાખનું ફંડ થઈ ગયું અને ફળસ્વરૂપ કૉલેજની સ્થાપના થઈ. ૩૩૮ સંવત ૨૦૦૫ માં આ નગરીમાં આપણા પરમ ગુરુદેવ આચાય ભગવાનશ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજનું ચાતુર્માસ હતું. એ વખતે ગુરુદેવે કૉલેજના વિકાસ માટે પ્રેરણા આપી હતી. આપણા ચરિત્રનાયકે આગળ ખેલતાં જણાવ્યું કે હવે તે કોલેજમાં બાળકોની સ ંખ્યા અધિક થઈ હાવાથી કૉલેજને માટે વિશાળ મકાનની જરૂર છે. આ બિકાનેર તેા ખડભોગી ધર્મ ભૂમિ છે. અહી કરોડપતિઓ-લક્ષાધિપતિએ છે. તેમાં ધાર્મિક ભાવના પણ છે અને સમાજકલ્યાણનાં કાર્યાં પણ કરે છે, તે આપ આગેવાને જરૂર પ્રયત્ન કરેા. કાઈ ને કાઈ ભાગ્યશાળી મળી આવશે. વિદ્યાદાન તે માટું દાન ને પુણ્ય Page #366 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરન કાય છે. દેવ-ગુરુ, ધર્મોના પસા૨ે તમને અવશ્ય સફળતા મળશે. ગુરુદેવના આશીર્વાદ તમારી સાથે જ છે. અહીથી વિહાર કરી આપણા ચરિત્રનાયક ખરતર ગચ્છ દાદાવાડી પધાર્યા. અહી' સ્થિરતા હૈાવાથી કોચર મંડળીએ દાદાસાહેબની પૂજા ભણાવી. અપેારના કોલેજના પ્રમુખશ્રી રાવતમલજી કાચર પાસેથી સમાચાર મળ્યા કે આપશ્રીની અને તેમની વચ્ચે વાતચીત થયા પછી તેમણે રૂા. ૫૧૦૦૦] એકાવન હજાર કાલેજના મકાનને માટે તથા રૂા. ૫૦૦૦ પૌષધશાળાને આપવા ઉદારતા દર્શાવી છે. આથી અમારે ઉત્સાહ વધી ગયા છે. આપશ્રી ગુરુદેવની કૃપાથી અમારી ભાવના જરૂર સફળ થશે. પેષ વિદે નામના રાજ અહી'થી વિહાર કરી પાયચંદ ગચ્છની દાદાવાડીમાં સ્થિરતા કરી. અહી મંદિર તેમ જ ઉપાશ્રય છે. અહી વ્યાખ્યાન થયું તથા કેચર મંડળીની તરફથી પૂજા-પ્રભાવના થયાં. ૩૩૯ પેાષ વિક્રે દશમીના પાર્શ્વનાથ ભગવાનના જન્મ -કલ્યાણકના પાવન દિવસે ગંગાનગરમાં પદાર્પણ કર્યું. સ્થાનીય સ્કૂલના વિશાળ પ્રાંગણમાં સુંદર મંડપ રચાશૈા હતા. અહીં સ’ક્રાન્તિના ઉત્સવ થયા. બહારથી અનેક ભાઈ એ આવ્યા હતા. તે સિવાય બિકાનેર તથા આ નગરના તેરાપંથી, સ્થાનકવાસી ભાઈ એએ પણ મેાટી સંખ્યામાં લાભ લીધેા. લગભગ છ હુંજાર શ્રદ્ધાળુ આવ્યા હતા, પાંચ Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ જિનશાસનરા ગણિવરે તથા ખરતરગચ્છીય સાધ્વીશ્રી સજજનશ્રીજીનાં ધાર્મિક પ્રવચન થયાં. ગુરુદેવે ઉપસંહાર કરતાં પ્રભુ પાર્શ્વનાથ ભગવાનના જન્મકલ્યાણક દિવસનું મહત્વ પ્રતિપાદિત કર્યું. સંક્રાન્તિનું નામ સંભળાવી માંગલિક સંભળાવ્યું. અહીંથી વિહાર કરી ભીમાસર પધાર્યા. અહીં પાર્શ્વનાથ ભગવાનનું વિશાળ મંદિર તથા ઉપાશ્રય છે. હજારો ભાઈ–બહેને અહીં સુધી પહોંચાડવા આવ્યાં. અહીં ઝાંસીના (બિકાનેરનિવાસી) શ્રીમાન શેઠ મિલાપચંદજીનાં. વિધવા ધર્મપત્ની ધર્માત્મા ઉદાર સેવાપ્રિય શ્રી કનકબહેનની તરફથી પૂજા તથા સાધર્મિક વાત્સલ્ય થયું. હજારે ભાઈઓએ લાભ લીધે. સ્થાનકવાસી તેરાપંથી ભાઈઓએ પણ. લાભ લીધે. બિકાનેરનું ચાતુર્માસ માનવતાનું સંદેશવાહક, એકતાની દિવ્ય ઘોષણાપ્રેરક, તપસ્યાનું આલેકિત પ્રભાત, રચનાત્મક કાર્યનું ઘાતક તથા ભક્તિના પુનિત શંખનાદસમું યાદગાર બની ગયું. Page #368 -------------------------------------------------------------------------- ________________ શ ૭૯ મુંબઈના પંથે પ્રયાણ પંજાબ કેસરી યુગદ્રષ્ટા સમયજ્ઞ કલિકાલક૯પતરુ ગુરુદેવ શ્રી વિજયવલ્લભસૂરિજીની શતાબદીનું આયેાજન થઈ રહ્યું હતું. બિકાનેરથી મુંબઈના પંથે પ્રયાણ કર્યું. આ મેહમયી નગરી પિતાની વૈભવશાલિતાથી પ્રત્યેક માનવીને મોહાંધ બનાવી દે છે, જે વ્યાપારનું મોટું કેન્દ્ર, સમુદ્રને કિનારે, વિદેશી વ્યાપાર માટેનું બંદર, બધા પ્રદેશ અને - બધા દેશેની વ્યક્તિઓનું સંગમસ્થાન, સૌરાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાનના જૈનેને ધર્મદુર્ગ, ધનકુબેરેનું કીડાસ્થળ તેમ જ ભૌતિકતા અને આધ્યાત્મિકતા બનેનું સમન્વયદ્વાર ગણાય છે. આપણું ચરિત્રનાયકે એ મેહમયી નગરીને મોક્ષમયી બનાવવાની ભાવનાથી બિકાનેરથી મુંબઈને પંથે પ્રયાણ આ યુગના જ્ઞાનચારિત્ર્યના મહારથી, આત્મગુરુ પટ્ટધર શ્રી વલ્લભ ગુરુવારે પિતાની અંતિમ યોગસમાધિથી મુંબઈને તીર્થધામ બનાવી દીધું છે. મુંબઈ અને આતમગુરુની જન્મભૂમિ લહેરા પૂર્વ અને પશ્ચિમનાં ભારતનાં બે તીર્થો બની ગયાં છે. Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ જિનશાસનરત્ન ચોપાટીના સમુદ્રની લહેર। હવે લહેરા ગામ સુધી લહેરાતી રહેશે. પંજાખકેસરી ગુરુદેવ મુંબઈ અને પંજાબને અમર સબંધ જોડી ગયા છે. આ સંબંધને સદા નિભાવવેા પડશે. મુંબઈના વીરા! ગુરુદેવની શતાબ્દીને ઉસાહ ભારતીય ઇતિહાસના એક અધ્યાય ખની જાય એવા અદમ્ય ઉત્સાહ દર્શાવશે ને ? શ્રી મહાવીર જૈન વિદ્યાલય અને ગુરુસમાધિ એ એ ગુરુવલ્લભનાં પ્રેમભર્યો પ્રતીક મુંબઈને પવિત્રતાને સદેશ આપી રહ્યાં છે, એટલે ખન્ને બાજુએથી ક વીરતાનું કર્તવ્ય બજાવશે. જમણી ભુજા ધવીરતાની હાય અને ડાખી ભુજા ક્રમ વીરતાની હાય, હવે તે ત્યાં સમુદ્ર પણ એ છે. ચેપાટી વાળા સમુદ્ર અને ધ પરિપાટીવાળા ગુરુસમુદ્ર. બન્નેના તરંગાથી અભિસિંચિત થઈ ને કમ વીરે ! મેહમયી નગરીને ધમ મયી બનાવી દેશેા. પછી તા તે મેાક્ષમયી સ્વયં અની જશે. આવે! કવીરા ! કલાકારે, ભક્તિના રસિયા !! ચાલે, મેહમયી નગરીથી આપણે બધા માહિત થઈને ગુરુશતાબ્દીની ધૂનમાં ખીજુ` બધું ભૂલી જઈએ. મુંખઈ, વધુ માન, વલ્લભ કેવળ ત્રણ શબ્દ જ યાદ રહે. ગુરુસમુદ્ર જુએ કે દિવાળી પછી એક બીજી નવી દિવાળી આવી રહી છે. Page #370 -------------------------------------------------------------------------- ________________ : 4 Eલ ૮૦. મરુધર રત્નની ધર્મસમૃદ્ધિ Nilesh * આપણા ચરિત્રનાયક ગુરુદેવ રાજસ્થાન મેવાડ પ્રદેશ, સિરોહી આદિને પાવન કરતાં કરતાં મારવાડ-ગોડવાડની ભૂમિમાં પધાર્યા. ભક્તચાતક દીર્ઘકાળથી પ્યાસા હતા. તેઓની તૃષા શાંત થઈ અને જીવનદર્શન પ્રાપ્ત થયું. જાલોર, પાલી, સિરોહી મંડળ તેમ જ અન્ય મંડળના ભાગ્ય જગાવતાં જગાવતાં, ધર્મને શંખ બજાવતાં બજાવતાં ગુરુવર વિહાર કરતા રહ્યા. છેવટે ચાતુર્માસ લુણાવામાં નિશ્ચિત થયું. આ લાવણ્ય ભૂમિનાં લાખ લાખ ભાગ્ય જાગ્યાં. પુણ્યના સિન્દુરની લાલિમા ગેડવાડમાં સર્વત્ર છવાઈ ગઈ લીલા લહેરથી લુણાવાનું ઉપવન લહરી ઊઠયું. ભક્તોનાં હૃદયકમળ અજ્ઞાન-તિમિર-તરણી ગુરુદેવના પ્રતિનિધિની દેદીપ્યમાન પ્રભાથી ખીલી ઊઠયાં. વર્ષાઋતુએ ઋતુરાજની સજાવટ શેભાવી દીધી. દિશાએ જયઘોષથી ગુંજિત થઈ ગઈ તે ગુંજનની પ્રતિસ્પર્ધા કરવાને માટે પૃથ્વી પર મયુર કેકારવ કરવા લાગ્યા. Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ જિનશાસનર ગગનમાં ઊમટેલાં વાદળા ગભીર ધ્વનિથી ગાજી ઊઠયાં. માના શ્રી સમુદ્રસૂરિમહારાજના સદેશ પવન દૂત બનીને પ્રસારિત કરી રહ્યો છે. આ રીતે લુણાવા લાલિત્યની નિધિ અની રહ્યું હતું. કેમ ન અને ? જે ભૂમિને કલિકાલકલ્પતરુ ગુરુદેવની કૃપા પ્રાપ્ત થઈ હાય, જે ભૂમિને અનન્ય ગુરુભક્ત શ્રી લલિતગુરુના પરિશ્રમજળથી મરુભૂમિને મધુભૂમિ વિદ્યાભૂમિ બનાવી દીધી છે, એ ભૂમિ પર સમતાસમુદ્રથી ઊઠવાવાળા પુષ્કરાવત મેઘ કેમ ન વરસી રહે ? પાખકેસરી ગુરુદેવે પેાતાની કૃપાથી શ્રી લલિતગુરુને આ પ્રદેશને ઉદ્ધાર કરવાના આદેશ આપ્યા હતા. પંજાખની જેમ જ આ પ્રદેશ પર ગુરુદેવને અપાર પ્રેમ હતે. વરકાણા તેમ જ ફાલના સસ્થાઆ સિવાય, અનેક પાઠશાળાએ, ઉપાશ્રય, મદિર આદિ અહીં નિર્માણ કરાવ્યાં છે. પરમ ગુરુભક્ત શ્રી ગુલાબચંદજી ઢઢ્ઢાએ અનેક પ્રયત્ન દ્વારા આ ભૂમિને ગૌરવશાળી બનાવી હતી. એથી મુંબઈના મધ્યભાગમાં પેાતાની પ્રિય ભૂમિને પુન: પેાતાના ચરણસ્પર્શીથી પાવન કરવાનું આપણા ચરિત્રનાયક કેમ ભૂલી શકે ? લસ્વરૂપ લુણાવા ચાતુર્માસ થયું. વ્યાખ્યાનવાચસ્પતિ, મુનિભૂષણુશ્રી વલ્લભદત્તવિજયજી મહારાજ અનેક Page #372 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરન ૩૪૫ વર્ષોથી આ પ્રદેશને ધર્મ સમૃદ્ધ બનાવવાને માટે કટિબદ્ધ રહ્યા છે. ગુરુમહારાજની કૃપાથી તેઓશ્રીએ ઘર ઘર અલખ જગાડયો છે. એ માટે તે તેઓશ્રી મરુધરરત્નના પદથી વિભૂષિત થયા છે. આ પ્રદેશમાં વલ્લભવિહાર, વલ્લભવિહાર જ્ઞાનભંડાર, સાંડેરાવના શ્રી શાન્તિનાથ ભગવાનના મંદિરના જીર્ણોદ્ધાર, વલ્લભકીતિ સ્તંભ, સાંડેરાવમાં નૂતન ઉપાશ્રય નિર્માણુ, નાડોલમાં શ્રી માનદેવ સૂરિજ્ઞાન મંદિરની સ્થાપના, ખાલી સભા ભવન, સાદડી આત્મવલ્લભ હોલ, આનાગ્રામ ઉપાશ્રય, નાદાના મંદિરના છીદ્ધાર, કાયાગ્રામમાં ધર્મશાલા નિર્માણુ, ખારાપાલમાં ધમ શાળા, સવિના પાર્શ્વનાથ મંદિરના જીર્ણોદ્ધાર, પરસાદ ધમ શાળાનું નિર્માણ આદિ ધાર્મિક કાર્ય શ્રી વલ્લભદત્તવિજયજી મહા રાજનાં કીતિ વિધાયક કાર્યો છે. આ સિવાય વિસ્મૃતિના ગ'માં લુપ્ત શ્રી કપિલપુર મંદિરના ઉદ્ધારના શ્રીગણેશ પણ તેએશ્રીની પ્રેરણાથી થયેલ છે. ફાલનાને વલ્લભકીતિ સ્ત ંભ તા મરુભૂમિનું અનુપમ શાભાસ્પદ સ્મૃતિમંદિર છે. ભક્તવું! શું આપ જાણેા છે! કે મરુધર રત્નમુનિશ્રીની આ બધી સાધના અને સિદ્ધિઓને શકિતસ્રોત કાં છે? તેઓશ્રીએ આપણા ચરિત્રનાયક ગુરુરાજના નામથી સાચીઉપસંપદા ગ્રહણ કરી છે. તેએ અતિસ્પષ્ટવકતા Page #373 -------------------------------------------------------------------------- ________________ ३४६ જિનશાસન રતન છે પણ એટલા જ આદર્શ ગુરુભક્ત તેમ જ ગુરુના આદેશ પાલક છે. અહીં શ્રીવિયજી (પન્યાસ) મહારાજ પણ સંઘમાં એકતા આદિ આભ્યન્તરિક ઉનતિના ઉપાય કરતા રહે છે. બીજા બધા સાધુઓ સેવાભાવથી પ્રેરિત થઈને આ બધા ધર્મ પ્રભાવનાનાં કાર્યોને સમભાગી છે. આપણું ચરિત્રનાયકને વરદ હસ્ત બધા શિષ્ય, પ્રશિષ્ય તેમ જ સર્વશ્રીસંઘ પર છે. એટલે તે બધાએ મળીને દાદાગુરુ તેમ જ પંજાબકેસરી ગુરુરાજનાં પુણ્યક્ષેત્રને રૂડી રીતે સંભાળી લીધાં છે. સમભાવી શ્રી જનકવિજયજી મહારાજે ગ્રામિણ. ક્ષેત્રોની સંભાળની જવાબદારી ઉપાડી લીધી છે. આ બધી ગુલશનની ક્યારીઓના સિંચનાર્થ શ્રી સમુદ્રગુરુનું ગોડવાડમાં ચાતુર્માસ અનિવાર્ય હતું. ફાલના પરગણાની સંસ્થારૂપી વેલીઓ સિંચનાર્થ અત્યંત ઉત્સુક હતી. કઈ જ્ઞાન–સ્વાતિ નક્ષત્રનું બિંદુ મળે અને મૌક્તિક બની જાય. ફલસ્વરૂપ ગુરુદેવનું ચાતુર્માસ લુણાવામાં થયું. આ ચાતુર્માસની ધર્મપ્રભાવનાની વિશેષ માહિતી તે નથી પણ સંક્ષેપમાં આ ચાતુર્માસની કેટલીક વિશેષતાઓ. નિમ્નલિખિત છે. Page #374 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરતન ૩૪૭ વલ્લભ કીર્તિસ્તંભ તથા ફાલના કોલેજના પ્રાંગણમાં નિર્માણ થયેલ મંદિર આદિની પ્રતિષ્ઠાઓ વગેરે કાર્યો થયાં. દાદાગુરુ, પંજાબ કેસરી ગુરુદેવ, કાલિકાલસર્વજ્ઞશ્રી હેમચંદ્રાર્યજી મહારાજ તથા અકબરપ્રતિબંધક જગદ્ગુરુ દેવા શ્રી હીરવિજયસૂરીશ્વરજીની જયંતીએ મેટા સમારંભપૂર્વક ઊજવવામાં આવી. આચાર્યશ્રીના આદેશથી જુદાજુદા સાધુઓ જુદાં જુદાં ગ્રામ તથા નગરોમાં ચાતુર્માસ માટે ગયા હતા. તેમ જ ઉચિત અવસરેમાં ઉપદેશાદિ નિમિત્ત વિહાર કરતા રહ્યા. અહીં સંક્રાન્તિ પર્વ ખૂબ ભક્તિપૂર્વક ઊજવાયું. વકાણ ભજનમંડળી તે ભક્તિભજનથી ઉત્સવની શોભા વધારી રહી હતી. સંક્રાતિ ઉત્સવ પર બિકાનેર, પંજાબ, દિલ્હી, આગ્રાથી ભાઈઓ અધિક સંખ્યામાં આવ્યા હતા. કારણ કે તેઓને મારવાડની પંચતીર્થની યાત્રાને પુણ્ય અવસર પણ અનાયાસે પ્રાપ્ત થઈ જતો હતે. Page #375 -------------------------------------------------------------------------- ________________ 5) ૮૧. મરુભમિ - મણિમય બની ગઈ અહીં પર્યુષણ પર્વ અત્યંત ઉલ્લાસપૂર્વક થયાં. પ્રત્યેક પ્રસંગ પર સાચા ગુરુભક્ત શ્રી સંતરાજજી ભણસાળીજી, પ્રે. શ્રી. જવાહરચંદજી પાટણ, શ્રી મગરાજ *(ચંદ્ર) આદિ ભક્તો ઉત્સવ માં આવીને ઉત્સવોને સર્વ શ્રેષ્ઠ બનાવી જતા. આ અવસર પર બાલીનિવાસીશ્રી ભીમરાજને ભૂલી -જવાય તે કૃતજ્ઞતા ગણાય. તે વરાણા સંસ્થાના ભૂતપૂર્વ છાત્ર, લલિત ગુરુના પ્રિયતર ગુણાનુવાદક અને વર્તમાન પટ્ટધર ગુરુદેવ તથા તેમના શિષ્ય મરુધરરત્નના વિશેષ કૃપાપાત્ર છે. અન્ય શ્રમણગણ પર પણ તેમની કૃપાદષ્ટિ છે. સમાજના કેઈ પણ ધાર્મિક ઉત્સવમાં તેમનો યાચિત ફાળો હોય છે. સંગીત અને કાવ્યરચના તેમને સ્વાભાવિક ગુણ છે. આ ઉપરાંત સાદડી નવયુવક મંડળનું કાર્ય તથા તેમને સહકાર હમેશાં પ્રશંસનીય રહ્યો છે. શ્રી ફૂલચંદજી બાફણા તેમ જ શ્રી વિમલચંદજી આ મંડળના પ્રાણપ્રેરક છે. પર્યુષણમાં પ્રત્યેક મુનિરાજ તથા શ્રાવક-શ્રાવિકાઓએ યથાશક્તિ તપસ્યા કરી. પણ દીર્ઘ તપસ્વી મુનિશ્રી અનેકાન્ત Page #376 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનન ૩૪૯ વિજયજીએ તે ૬૧ દિવસની મહાન તપસ્યા કરીને વિક્રમ કર્યો. આથી નગરીનું ધાર્મિક વાતાવરણ વિશેષ સુગંધિત. બની ગયું હતું. ભાદરવા વદ બીજ તા. ૨૭-૯-૬૯ના રોજ તપસ્વીજીનું પારણું થયું. પારણાનું સૌભાગ્ય ૫૦૦૧ની બેલી બેલીને. શેઠ કાન્તિલાલજી એનાજીને પ્રાપ્ત થયું. શ્રી નાગચંદ્રવિજયજી મહારાજે પણ ૨૧ ઉપવાસ કર્યા હતા. બીજાં સાધુ–સાવીએની એાળી આદિ તપશ્ચર્યા પ્રશંસનીય હતી. ત્રણ બાળ મુનિઓનાં સાંસારિક માતાની તથા તપમૂતિ મુનિશ્રી અનેકાંતવિજયજીનાં સંસારી ધર્મપત્ની, સાવીશ્રી અમિતગુણાશ્રીજીએ પણ ૧૬ ઉપવાસ કર્યા હતા. ત્રણ પંચરંગીતપ, પાંચ સિદ્ધિતપ, અનેક અઠ્ઠાઈએ, છઠ, અઠમ આદિ તપશ્ચર્યા ઘણું ઘણું થઈ હતી. આઠ. પ્રમુખ સ્થાન પર આપણું ગુરુમહારાજના સાધુઓના ચાતુર્માસ હતા. લુણાવા, મુન્ડારા, બાલી, ફાલના, શિવગંજ, શિરોહી, લાટારા આદિમાં ધર્મનાદ ગુંજી રહ્યો હતે. શ્રી અનેકાન્તવિજય મહારાજની સફળ તપશ્ચર્યાના ઉપલક્ષમાં અનેક પૂજાઓ, તથા સુઅવસર પર આચાર્ય શ્રી વિજયજમ્મસૂરિજી શિષ્યો સાથે પધાર્યા હતા. વરઘેડા નીકળ્યા હતા. તપસ્વીઓના પારણામાં શાહ કેશરમલજી ઉમાજી, શાહ રતનચંદ કસ્તુરજી હેમાજી, શ્રી ભાવૃતમલ, રિકબાજી, શ્રી એટરમલ ભાગચંદજી, શ્રી મેંતીલાલ ગુલાબચંદજી આદિએ પણ ધર્મલાભ લીધે હતે. પ્રાયઃ Page #377 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરન ગોડવાડના ૬૦ માઈલના વિસ્તારમાં અનેક પુણ્યકા થયાં. વિઘાવાડીની વિદ્યાર્થિનીએ પણ ઉત્સવ વગેરેમાં હ પૂર્વક ભાગ લેતી હતી. રાની, સેાજત, ખીમેલ, બીજોવા આદિ બધી જગ્યાએએ અનેક ધમ પ્રભાવના અને ઉપકારનાં કાર્યો થયાં. ૩૫૦ કેટલીયે જગ્યાએ નવયુવક મંડળ તથા પાઠશાળાએ આદિ સ્થાપિત થયાં. સાધમી વાત્સલ્ય પણ થયાં. આખી મરુભૂમિ જાણે ધાર્માિંક મણિમય ભૂમિ બની ગઈ હતી. પૂજ્ય ગુરુદેવ પંજાબકેસરીના પ્રતાપ તથા વત માન પટ્ટધર ગુરુદેવને પુણ્ય પ્રભાવ પણ એવા જ છે. ચારિત્ર્યમણિ, તમે ધન્ય છે. મરુધરરત્ન, વ્યાખ્યાનવાચસ્પતિ શ્રી વલ્લભદત્તવિજયજીને સન્માનપત્ર સમર્પિત કરવામાં આવ્યું. માનપત્રના ઉત્તરમાં તેમણે કહ્યું કે, હું તે હુકમના દાસ છું. ધર્માંધનના અભિલાષી છું. કલિકાલકલ્પતરુ ગુરુરાજનાં પ્રવચનેાના સગ્રહ ‘વલૢભપ્રવચન' નામના ગ્રંથની ઉદ્ઘાટનવિધિ થઈ. વીજાપુરનિવાસી શેઠ ચ'દુલાલ ખુશાલચંદ વાળા અનન્ય ગુરુભક્ત શ્રી ઉમેદમલજીએ ૧૧૦૧ની મેલીથી વાસક્ષેપ-જ્ઞાનપૂજન કરીને ગ્રંથનું ઉર્દૂઘાટન કર્યુ હતુ. . અષ્ટોત્તરી સ્નાત્ર આદિના વિધિવિધાનને માટે શેઠ રમણલાલભાઈ આદિ આવ્યા હતા. Page #378 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૩૫૧ સંવત્સરીના પર્વ પર અંબાલાયાત્રીસંઘ આ હતો. સેક્રેટરી શ્રી રિષભદાસજીએ ગુરુ મહારાજ તથા સર્વ શ્રમણ સંઘની ક્ષમાપના કરી. યાત્રીસંઘે વલ્લભ કીતિસ્તંભને માટે રૂ. ૧૦૦૦) તથા સાધારણ ખાતામાં રૂા. ૧૦૧) આપ્યા. લુણાવામાં આપણું ૭૬ વર્ષ જૂની શ્રી જૈન વેતાંબર કૅન્ફરન્સના પ્રમુખ પ્રથમ સેવક શ્રી હીરાલાલ શાહ તથા બીજા સભ્ય વંદનાર્થે આવ્યા. શતાબ્દી સમારંભ વિષે જનાને વિચારવિનિમય થશે. ગુરુદેવે કૉન્ફરન્સને આશીર્વાદ આપ્યા. પ્રમુખશ્રી વગેરેનાં પ્રવચન થયાં અને કેટલાક સ્કલર વિદ્યાર્થીના દાનદાતાએ મળી આવ્યા. આ રીતે લુણવા લાવણ્યવતી નગરીની ધર્મ પ્રભાવનાથી મરુ. ભૂમિ મણિમય બની ગઈ. Page #379 -------------------------------------------------------------------------- ________________ , કે છે ૮૨. પ્રેરક પ્રસંગો સિરોહીમાં કેઈ કારણસર શ્રીસંઘમાં બે પક્ષ પડી ગયા હતા. પ્રખર તપસ્વી શ્રી પ્રકાશવિજયજી મહારાજે (આચાર્ય) એકતાને માટે અનશનવ્રત લીધું હતું. છેવટે બિકાનેરનિવાસી ગુરુભક્ત શ્રી રામરતનજી કચર, લુણાવાનિવાસી મુન્નાલાલજી, બિજાપુરનિવાસી ગુરુભક્ત શ્રી ઉમેદમલજી, સાદડીનિવાસી શ્રી શેષમલજી, મુંડારાનિવાસી શ્રી તારાચંદજી ભંડારી, બાલીનિવાસી શ્રી અગરચંદજી, ખુડાલાનિવાસી શ્રી પૃથ્વીરાજજી, શિવગંજનિવાસી શ્રી પુખરાજજી આ આઠ મહાનુભાવોના ડેપ્યુટેશનના પ્રયત્નથી તથા જયપુર નિવાસી શ્રી હીરાચંદજી વૈદના પ્રયત્નથી સફળતા મળી. એકતા થવાથી સંઘના આબાલવૃદ્ધમાં આનંદમંગળની વૃદ્ધિ થઈ. તપસ્વી શ્રી પ્રકાશવિજયજી( આચાર્ય)એ પારણું કર્યા. સંઘમાં આનંદની લહેર લહેરાણી. આ ડેપ્યુટેશન પૂ. આચાર્યશ્રીની પ્રેરણાથી ગયું હતું અને તેમના આશીર્વાદથી સફળતા મળી હતી. લુણવા વ્યાખ્યાન હોલ પર નામાંકિત તખ્તી લગાડવામાં સંઘમાં કાંઈ મતભેદ હતે. ગુરુદેવે તે માટે સમાધાન તથા શાંતિને પ્રયત્ન કર્યો. Page #380 -------------------------------------------------------------------------- ________________ જિનશાસન વપર પંજાબ કેસરી ગુરુદેવની પંદરમી નિર્વાણતિથિ ખૂબ આનંદ-ઉલ્લાસપૂર્વક ઊજવવામાં આવી. દિલ્હીથી શ્રી રામલાલજી આદિ સપરિવાર આવ્યા હતા. બીજા પ્રસંગોએ પણ નકેદરનિવાસી લાલા કુન્દનલાલજી, ધારાસભાના સદસ્ય શ્રી રતનચંદજી તથા સંક્રાન્તિ અવસરે ગુજરાતી, પંજાબી, બિકાનેરી ભાઈઓને માટે સમૂહ ભક્તિલાભ પ્રાપ્ત કરતો રહ્યો. દુષ્કાળની પરિસ્થિતિ હેવાથી હરિજન ભાઈઓએ ગુરુદેવને પશુઓ અને મનુષ્યને પીવા માટે પંપ લગાડી દેવા માટે પ્રાર્થના કરી. શ્રીસંઘના ભાઈઓએ ગુરુદેવની પ્રેરણાથી ઉચિત પ્રબંધ કરી આપે. આહારને મંદિરમાંથી કેટલીક મૂર્તિઓ આદિની ચેરી થઈ જવાથી રાજસ્થાનના મુખ્યમંત્રી તથા અધિકારીઓને શીઘ્ર કાર્યવાહી કરવાને માટે પ્રસ્તાવની નકલ તથા તાર અને પત્રાદિ મેકલવામાં આવ્યા. સં. ૨૦૨૬ આ સુદિ ૬ થી આસો સુદિ પૂનમ સુધી (તા.૧૭-૧૦-૬૯ થી ૨૫–૧૦–૬૯ સુધી) નવપદજીની એળીનું ઉઘાપન અપૂર્વ ભવ્યતાથી પૂર્ણ થયું. બે ભાગ્યશાળીઓએ આ કાર્યની પૂર્ણતાને માટે સાત સાત હજાર રૂપિયાનું દાન આપ્યું. એળીની તપસ્યાના પારણાને માટે અચલચંદજી ભબુતમલજીએ દસ હજાર જમા કરાવ્યા, જેના વ્યાજમાંથી દર વર્ષે તેમના તરફથી તપસ્વીઓને પારણાં કરાવવામાં આવે. WWW.jainelibrary.org Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ જિનશાસનન - પ્રવેશના સમયે આપેલ વચન અનુસાર શ્રી ધરમચંદજી અમીચંદજી સરપંચ તથા શેઠ એટરમલજી ભૂરમલજીએ પ્રાથમિક (સરકારી) કન્યાશાળાના મકાનનું ખાતમુહૂર્ત (૨૪–૧૦-૬૯) કર્યું. કાર્તક વદિ ૩ તા. ૨૯-૧૦-૬૯ ના ગુડા બાલેતરાથી શેઠ ચંદનમલજી તથા શ્રી હેમરાજજી બન્ને ભાઈઓ સહિત સાઠ શ્રાવક ભાઈઓને એક ભક્તિસંઘ દર્શનાર્થે આજે. પાંચમના દિવસે સેવાડીથી સરદારમલજી કોઠારી તથા સાતમના દિવસે લાલા રતનચંદજી, ઓમપ્રકાશજી દિલ્હીથી તીર્થયાત્રા જતાં મધ્યમાં દર્શનાર્થે આવ્યા હતા. ગુરુદેવે મંગળ આશીર્વાદ આપ્યા, ધર્મચર્ચા થતી રહી. રાતા મહાવીરજીમાં સિદ્ધચક પટનું શુભ મુહૂર્ત નિશ્ચિત થયું. કાર્તિક માસની સંક્રાન્તિ પર કાયાગ્રામની ધર્મશાળા નિમિત્ત ફંડ એકત્રિત થયું. શ્રી ભણશાલીએ વરકાણું વિદ્યાલયના નવનિર્મિત હલના ઉદ્ઘાટન માટે પ્રાર્થના કરી, શ્રી ભણશાલીજી લગભગ ૪૦ વર્ષથી વરકાણા વિદ્યાલયની અનુપમ સેવા કરીને પિતાના જીવનને ધન્ય બનાવી ગયા. તેમની સેવાની યાદ ગેડવાડ કેમ ભૂલી શકે ? લુણાવા શ્રીસંઘ સાથે ખમતખામણું કરીને સં. ૨૦૨૬ માગશર વદિ એકમ તા. ૨૪-૧૧-૬૯ ના રોજ સવાડી તરફ વિહાર કર્યો. સૂરિપદ પૂજાના નિમિત્તે આચાર્ય શ્રીમદ્ વિજયજમ્ભ સૂરીશ્વરજી મહારાજના આગ્રહ તથા શ્રીસંઘના આગ્રહથી અહીં ચોથ સુધી સ્થિરતા થઈ. Page #382 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરન પછીથી રાતા મહાવીરમાં સિદ્ધચક્ર પટ તથા પંજાબકેસરી મહારાજની મૂર્તિની સ્થાપના કરવામાં આવી, ખિજાપુર થઈ ને પેરવા પધાર્યા. અહી` સંપ્રતિ રાજાના સમયનું શ્રી ચંદ્રપ્રભુ ભગવાનનું પ્રાચીન મંદિર છે. પેરવાથી માગશર વિદ ૧૪ સામવાર તા. ૮-૧૨-૬૯ના ફાલના પધાર્યાં. અહી` શ્રી ઉમેદ કોલેજના ક્રુમ્પાઉન્ડમાં સવા લાખ રૂપિયાના ખર્ચોથી સંઘવી મુકુન્દલાલજી, શ્રી સરદારમલજી કાઠારી તથા શેઠ પુખરાજ દોશી તથા શેઠ હીરાલાલજીએ મનેરમ મંદિર નિર્માણ કરાવ્યું હતું. આ આ મંદિરની અંજનશલાકા, પ્રતિષ્ઠા મહેાત્સવ નિમિત્ત કુ’ભસ્થાપન, નવગ્રહ પૂજન આદિ વિધિવિધાન થયાં. પેઢીનું ઉદૂઘાટન કરવાને માટે શેઠ કેસરીમલજી પેાતાના સુપુત્ર ચંપાલાલજી સાથે પધાર્યાં હતા. મરુધરરત્ન મુનિ વલ્લભદત્તવિજયજીને વ્યાખ્યાન વાચસ્પતિ' તથા તેમના શિષ્ય મહિમાવિજયજીને પ‘ડિતરત્ન'ની પદવીથી વિભૂષિત કરવામાં આવ્યા. ફાલના કૉલેજની સહાયતા માટે સારું ફંડ પણુ એકત્રિત થયું. ૩૫૫ ખિજાપુર નિવાસી શ્રી કુન્દનમલજીની દીક્ષા. ધામધૂમપૂક થઈ. તેમને વિજયનું નામ આપવામાં આવ્યું અને મુનિશ્રી પદ્મવિજયજીના શિષ્ય જાહેર કર્યો. વલ્લભકીર્તિસ્થંભનું ઉદ્ઘાટન માગશર સુદિ સાતમ મંગળવાર તા. ૧૫-૧૨-૬૯ના રાજ વડાદરાનિવાસી શેઠ કેસરીમલજી ચંપાલાલજીના કરકમળાથી થયું. શેઠ કેશરીમલજીએ રૂા. Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ જિનશાસનના ૨૧૦૦૦ નું શુભ દાન જાહેર કર્યું. પિષ માસની સંક્રાન્તિ આજ દિવસે ઊજવવામાં આવી. બિજાપુરમાં આપણું ચરિત્રનાયક ગુરુદેવ ૭૯ માં વર્ષમાં પ્રવેશ કરતા હોવાથી શુભ દિને માગશર સુદિ ૧૧ મીન એકાદશી ગુરુવાર તા. ૧૯-૧૨-૬૯ ના રોજ આનંદપૂર્વક ઊજવવામાં આવ્યું. બહારથી તાર, પત્રો દ્વારા અનેક શુભ કામનાઓ, સંદેશ તેમ જ અભિનંદન સંદેશ આવી રહ્યા. બિજાપુર, ચામુડેલી, ભાયંદર, સારોલી, પિંડવાડાસિંદવાડા, ઝારોલી થઈને શ્રી બામણવાડા તીર્થનાં દર્શન સ્પર્શન કરી શેદવાડા થઈને સિરોહી પધાર્યા. બધાએ મળીને પ્રવેશ કરાવ્યું. સુશ્રાવક શેઠ હુકમીચંદજી સખ્ત બીમાર હતા ગુરુદેવ તેમને દર્શન આપવા તેમના મકાને પહોંચ્યા. ગુરુદેવે માંગલિક સંભળાવ્યું. આવી દયાની મૂર્તિ છે ગુરુદેવ. શ્રી હુકમચંદજી બાફના સ્વર્ગવાસ થવાથી આજનું વ્યાખ્યાન બંધ રહ્યું. આચાર્યશ્રી વિજયભદ્રસૂરીશ્વર મહારાજ (૬ વર્ષદિક્ષા પર્યાય પ્રાયઃ ૭૦ વર્ષનો મિલાપ થયો. તેમની મરણશક્તિ અદ્ભુત છે. સ્તવન–સઝાય આદિ સાંભળીને ધર્મપ્રેરણા પ્રાપ્ત થઈ. સિંહરથ, મેડા, સિરેડી થઈને આબુ-દેલવાડા. અચલગઢ આદિની યાત્રા કરી જન્મ સફળ કર્યો. ખરાડી, Page #384 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનન ૩૫૭ હમીરગઢ, ઈકબાલગઢ, ચિત્રાસણી થઈને પિષ સુદિ ૪ તા. ૧૧-૧-૭૦ શનિવારના રોજ પાલનપુર પધાર્યા. પાલનપુર તે પંજાબ કેસરી ગુરુદેવનું ભાગ્યશાળી ક્ષેત્ર છે. ગુરુદેવના અનેક ઉપકારોથી ઉપકૃત છે. મૂર્તિપૂજક તથા સ્થાનકવાસી સંઘે મળીને અનુપમ શેભા અને ઉલ્લાસથી પ્રવેશ કરાવ્યો. બીજે દિવસે સંક્રાન્તિ હેવાના કારણે બીજોવા, પંજાબ, બિકાનેર આદિથી ઘણા ભાઈઓ આવ્યા હતા. અતિથિઓની સેવાથી નગરશેઠના ભત્રીજા શ્રી દલપતભાઈ તથા શ્રી નાનકચંદભાઈ એ ખૂબ પરિશ્રમ લીધે હતે. તથા આ. કારસૂરીશ્વરજી, વયેવૃદ્ધ આચાર્ય શ્રી વિજયભદ્રસૂરીશ્વરજી આદિ મુનિમંડળના પધારવાથી પરસ્પર મિલન વાર્તાલાપથી ખૂબ ખૂબ આનંદ રહ્યો. આપણું ચરિત્રનાયકે વ્યાખ્યાનમાં કહ્યું કે આપણે બધા એક જ વૃક્ષના ફળ છીએ પણ અમરા અંદર અંદરના નજીવા મતભેદે અમને જુદા પાડયા છે અને તેનાથી જૈન સમાજમાં ભારે નુકસાન પહોંચી રહ્યું છે. આ સાધુઓના સંમિલનને શ્રી સંઘ પર ઘણે સુંદર પ્રભાવ પડ્યો. WWW.jainelibrary.org Page #385 -------------------------------------------------------------------------- ________________ ૮૩. સૂરીશ્વરોના પ્રેમભાવની સ્મૃતિ - ~ગુજરાત પ્રાન્તના પ્રવેશદ્વાર પાલનપુરથી જગાણું, મહેતા થઈને કલ્યાણ પધાર્યા. આચાર્યદેવશ્રી વિજયભક્તિ સૂરીશ્વરજીના શિષ્ય મુનિરન પ્રવિજયજી દશાવાડાથી વિહાર કરી ગુરુદેવને મળવા આવ્યા. તેમણે દશાવાડાંમાં અનેક વ્યક્તિઓના માંસાહાર, મદ્યપાન આદિ વ્યસન છોડાવ્યાં. પાંજરાપોળની સ્થાપના કરાવી. અહીંથી મુજપુર થઈને ગુરુરાજ સંવત ૨૦૨૬ મહા વદ ૧ તા. ૨૨-૧-૭૦ના રોજ અતિ ચમત્કારી તીર્થ શ્રી સંખેશ્વર પધાર્યા. શ્રીમદ્ નિપુણપ્રભસૂરિજી મહારાજ પોતાની શિષ્યમંડળી સહિત તથા પાચંદ ગચ્છના સાધુગણ સામે આવ્યા હતા. પરસ્પર મિલનનું દશ્ય હૃદયંગમ બની ગયું હતું. મુંબઈથી શ્રી આત્માનંદ જૈન સભાના પ્રમુખ શેઠ પિપટલાલ ભીખાભાઈ તથા શેઠ પનાલાલ વેરા આદિ ૧૬ ગૃહસ્થો દર્શનાથે આવ્યા હતા. ગુરુ ભગવંતની શતાબ્દી સંબંધી વિચારવિનિમય થયે. સાહિત્યપ્રેમીશ્રી જવિજયજી મહારાજને પણ અહીં મળવાનું થયું. તેમની પાસેથી પ્રાચીન તાડપત્રીય પ્રતે Page #386 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરન ♦ જોવા મળી. અહીંથી દશાડા પધાર્યાં. આ સ્થાન આચાય ભગવ'ત શ્રી વિજયવલ્લભ સૂરીશ્વરજી મહરાજના લઘુ ગુરુ અન્ધુનું જન્મસ્થાન છે, તેમ જ ઉપાધ્યાયશ્રી સેાહન વિજયજી મહારાજનું દીક્ષાસ્થાન છે. તેથી આ સ્થાનની સ્પનાથી ખૂબ આનંદ થયા. ત્યાર પછી પાટડી થઈ માલવણુ પધાર્યાં. આચાય શ્રીમદ્ વિજયશાન્તિચંદ્રસૂરિજી મહારાજનું મિલન થયું. う સ'. ૧૯૮૩માં સાદડી (ગેાડવાડ)માં પ્રથમ મિલનની સ્મૃતિ જાગ્રત થઈ. માલવણમાં પટેલેાનાં ઘર વિશેષ છે. દેવરાજ નાગજીભાઈ પટેલ ખૂબ ભક્તિભાવવાળા તથા પ્રેમી છે. ૩૫૯ વ્યાખ્યાન આદિ ખાન દપૂર્વક થયાં. લખતર, સવલાના, સિયાણી, લીંબડી, અનાલ, ફૂલછરાઇ આદિને પવિત્ર કર્યો. અહી' પાલીતાણાથી શેઠ પ્રસનચંદ્રજી કાચર તથા લાલા વિલાયતીરામ દર્શનાર્થે આવ્યા. શિહેારથી સૌરાષ્ટ્રના જગડુશા દાનવીર શેઠ પ્રાગજીભાઈ ઝવેરચંદ તથા શેઢ જયસુખલાલ આદિ પાંચ ગૃહસ્થે શિહેર પધારવાને માટે વિનંતી કરવા આવ્યા. શ્રી પ્રાગજીભાઈ તેા દાનવારિધિ છે. પાલીતાણામાં શ્રી કેશરિયાજી પરપરામાં જે ભવ્ય કલાત્મક મંદિર ખની રહ્યું છે અને જે મંદિરની પ્રતિષ્ઠા પણ આવી રહી છે, Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ જિનશાસનરત્ન તે મંદિરના મૂળનાયક શ્રી કેશરિયાનાથજીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવવાને માટે તેમણે એક લાખ અગિયાર હજારને અગિયારની મેલી મેલીને પ્રતિષ્ઠાનેા લાભ લીધા છે. તેમણે શ્રી કેશરિયાજી પરપરામાં પેાતાના નામની ધમ શાળા પણ અનાવરાવી છે. ગુરુમહારાજે તેમને સાધર્મિક ભાઈ એના ઉદ્ધારને માટે ઉપદેશ આપ્યું. મુંબઈ નિવાસી શેઠ રમણુલાલ નગીનદાસ પાલીતાણા ૯૯ યાત્રા કરી રહ્યા છે તે પણ અહી દર્શોનાથ વઢના આવ્યા. અહીંથી ગ્રામાનુગ્રામ વિચરતા ગુરુદેવ વલ્લભીપુર પધાર્યાં. વલ્લભીપુર પ્રાચીન નગરી છે. અહીં એ મદિર અને એક ગુરુમંદિર છે. ગુરુમંદિર સડક પર આવેલું છે. આ ગુરુમંદિરમાં શ્રી દેવધિ ગણી ક્ષમાશ્રમણ તથા એમના પાંચસે શિષ્યાની મૂર્તિ એ છે. ઉપાશ્રય પણ વિશાળ છે. નગરના મંદિરમાં દેવવિધ ગણી ક્ષમાશ્રમણુજી મહારાજ તથા શ્રી ન્યાયાંભાનિધિ આચાય મહારાજ તથા શ્રીપાષકેશરી મહારાજની પ્રતિમાએ પણ છે. અહી ભાવનગર પધારવા માટે વિનંતી કરવા શેઠશ્રી ભેગીલાલભાઈ મગનલાલ આદિ આવ્યા હતા. ભવ્ય પ્રવેશ મહેાત્સવની વાત કરતા હતા. ગુરુદેવે જણાવ્યું, ભાગ્યશાળીએ, મારે તે સ્થવિર, શાન્તવીર, પ્રશાન્તમૂર્તિ, યાતિષમાત... આચાર્ય દેવ શ્રી વિજચાદરસૂરીશ્વરજી મહારાજ, જે અસ્વસ્થ છે, તેએાશ્રીનાં દન વંદન સુખશાતા પૂછવા માટે ભાવનગર આવવાની ભાવના છે. Page #388 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનન ૩૬૧ તે તેઓશ્રીના ચરણોની રજ પણ નથી. મારે માટે પ્રવેશેત્સવની શું જરૂર છે? કેવી નમ્રતા, કેવી લઘુતા ! ધન્ય ધન્ય! આથી તે લાખે ભક્ત તેમના ચરણે પર વારી જાય છે. ગ્રામાનુગ્રામ ઉપદેશામૃત વરસાવતા વરસાવતા ગુરુદેવ મહા સુદિ બીજ તા. ૭-૨-૭૦ શનિવારના રોજ ભાવનગર પધાર્યા. ભાવનગર તે ભાવનાઓનું નગર છે. સુપ્રસિદ્ધ “જૈન” સાપ્તાહિક પત્ર ૭૦-૭૨ વર્ષથી અહીંથી પ્રકાશિત થાય છે. મહાત્મા ગાંધીના જીવનની અનેક સમૃતિએ આ શહેર સાથે સુસંબદ્ધ છે. સમુદ્ર કિનારે છે. આ સમુદ્ર આપણું ચરિત્રનાયક શ્રી સમુદ્રસૂરિના સ્વાગતને માટે તરંગે ઉછાળી રહ્યો હતે. એક ચકવતીની ભેટ બીજા ચકવતથી નથી થઈ શકતી પણ એક સમુદ્ર બીજા સમુદ્રથી મળી ગયો. ભાવનગરને પ્રવેશોત્સવ અવર્ણનીય હતે. તેની અનુભવી જ જાણી-માણુ શકે. અને સમુદ્રોની જેમ માનવસમુદ્ર લહેરાઈ રહ્યો હતો. અનેક સંસ્થાઓ, હજારો નરનારીઓ પિતાની વિવિધ પ્રકારની ભક્તિભાવનાઓ પ્રગટ કરી રહ્યાં હતાં. પ્રવેશ બાદ શ્રી મદ્ વિજય મેરુપ્રભસૂરીશ્વરજી મહારાજના અત્યાગ્રહથી ગુરુદેવે “કર્મોની વિચિત્ર લીલા” વિષય પર પ્રવચન કર્યું હતું. ભગવાન મહાવીરના પરિસહ-ઉપસર્ગોનું વર્ણન કર્યું. ભગવાન બુદ્ધના પગમાં કાંટે વાગવાનું દૃષ્ટાંત આપ્યું. વર્તમાનમાં પૂજય આચાર્ય Page #389 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરા . ભગવ‘તશ્રી વિજયાદયસૂરિજી મહારાજની અશાતાનું વર્ણન કર્યુ અને દર્શાવ્યું કે આ બધી પૂર્વ કર્મીને આશ્રિત ઘટનાએ છે, પરન્તુ સમતાથી જ કર્મીની નિરા થાય છે. શ્રી મૈરુપ્રભસૂરિજીએ પંજાખકેશરી આચાય ભગવંત તથા સૂરિસમ્રાટ વિજયનેમિસૂરિજી મહારાજના પ્રેમભાવની સ્મૃતિ કરાવી. આ મને સંઘાડાનાં મુનિમડળાના પણુ કેવે સુંદર પ્રેમભાવ! આજ શ્રી સમુદ્રસૂરિ પૂજ્ય શ્રી વિજયૈાય સૂરિજી મહારાજની સુખશાતા પૂછવા આવ્યા છે. આને દિવસ કેટલા ધન્ય ધન્ય બની ગયા છે! આ પ્રેમની પરંપરા ટકી રહેવી જોઈ એ. ગુરુદેવે મુનિમંડળ સહિત સ્થવિર આચાર્ય શ્રીમદ્ વિજચાદરસૂરીશ્વરજી મહારાજને વંદના સુખશાતા પૂછી. સ્થવિર આચાય ગુરુદેવે માળ સાધુએ પર વાસક્ષેપ નાખ્યા. ચરિત્રનાયક ગુરુદેવની વિનમ્રતાના ગુણને તેએાશ્રીએ મહાન દર્શાવ્યે. ૩૬૨ આપણા ચરિત્રનાયકે મસ્તક ઝુકાવી કહ્યું, કૃપાનાથ! મને આશીર્વાદ આપે.. હું શાસનની થાડીઘણી સેવા કરી શકું! આ દૃશ્ય ભારે હૃદયદ્રાવક હતું. આનદાશ્ર માતી અનીને વરસી રહ્યાં હતાં. ભાવનગરમાં અનેક કાર્યક્રમા થયા. ભાવેાની લહેરે લહેરાતી રહી, જીવનસમુદ્રને તર`ગિત કરતી રહી. ભાવનગર ભાવનાઓનું નગર બની ગયું. Page #390 -------------------------------------------------------------------------- ________________ E ૮૪. દાદાગરની પ્રતિમાની પ્રતિષ્ઠા ભાવભીના વાતાવરણમાં ભાવનગરથી વિહાર કરી શિહોર પધાર્યા. શ્રીસંઘે ભાવભર્યું સ્વાગત કર્યું. અહીં પાલીતાણાના નગરશેઠ શ્રી ચુનીલાલભાઈ, ડે. ભાઈલાલ બાવીશી, શ્રી પ્રસનચંદ્રજી કોચાર તથા અન્ય પંજાબી ભાઈએ વિનતિ કરવા આવ્યાં. યવિજયજી જૈન ગુરુકુળના માનદ્મંત્રી તથા નિયામક ગુરુકુળમાં સ્થિરતા કરવા વિનંતિ કરવા આવ્યા. શિહેરથી વિહાર કરી મઢડા આદિ થઈ શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળ પધાર્યા. વિદ્યાર્થીઓ તથા કાર્યકર્તાઓએ સ્વાગત કર્યું. બીજે દિવસે દિગંબર જૈન ધર્મશાળા પાસેથી પ્રવેશ જુલૂસ શરૂ થયું. પાલીતાણાની લગભગ ૧૧ જેટલી સંસ્થાઓ તરફથી પ્રવેશ સંબંધી આમંત્રણ પત્રિકા છપાવીને ધર્મશાળાઓ તથા શહેરમાં વિતરણ કરી હતી. પંજાબરાજસ્થાન તથા ગુજરાત આદિ જુદાં જુદાં શહેરોમાં પણ મોકલી હતી. પ્રવેશોત્સવમાં પાલીતાણાની જનતા સિવાય બિહારનાં ઘણાં ભાઈ-બહેનો આવ્યાં હતાં. Page #391 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન શોભાયાત્રામાં લગભગ ૨૫ પ્રકારનાં મંડળ, ખંડ, સંસ્થા આદિ સમ્મિલિત હતાં આપણા ચારિત્રનાયકના મૃદુ સ્વભાવ, નમ્રતા, સમન્વયભાવ વગેરેના કારણે પાલીતાણામાં ઉપસ્થિત બધા સંઘાડાના સાધુ મુનિરાજો, સાધ્વીજી મહારાજો જુલૂમમાં પધાર્યાં હતાં. ૩૬૪ શ્રીમદ્ આચાર્ય વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજના સાધુ, આચાય શ્રીમદ્ વિજયનીતિસૂરીશ્વરજી મહારાજના સમુદાયના શ્રી ભાનુવિજયજી મહારાજ, શ્રી વૃદ્ધિચ'દજી મહારાજના, પન્યાસ ચતુરવિજયજી મહારાજના શિષ્ય, વાવૃદ્ધ ઉપાધ્યાય શ્રી ધર્માંવિજયજી મહારાજ આદિ અધા સંપ્રદાયાનાં સાધુ-સાધ્વી શ્રાવક-શ્રાવિકા પધાર્યાં હતાં. આ વિશાળ પ્રવેશે।ત્સવનું જુલૂસ જાહેર માર્ગ અને વિધવિધ ખારામાં થઈને શ્રી વલ્લુવિહારના મંડપમાં પહોંચ્યું. ડૉ. ખાવીશીએ અતિ મનનીય સ્વાગતપ્રવચન કર્યું. વિશાળ માનવમહેરામણને કારણે વિશાળ મંડપ પણ નાના પડયો. ખીજા ભાઈ આના પણ ભાષણ થયાં. મુંબઈથી પધારેલ શ્રી ગેડીજી મંદિરના ટ્રસ્ટી શેઠ લક્ષ્મીચ'દભાઈ એ મુંબઈ પધારવા વિનંતિ કરી. શેઠ ફૂલચંદભાઈ શામજી, વડાદરાનિવાસી શેઠ કેશરીમલજી, બિકાનેરનિવાસી શ્રી રામરતનજી કાચરે પાતપેાતાના વિચારે દર્શાવ્યા. પંજાખીભાઈ કમલકુમારે સુ ંદર ભાવભયુ" ભક્તિભજન ગાયું. Page #392 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૩૬૫ ખિકાનેરની કાચર મંડળી તથા પંજામની ભજનમડળીઓનાં ભજને થયાં. મુનિરાજ શ્રો વલ્રભદત્તવિજયજી મહારાજે શતાબ્દીના વિષયમાં એજસ્વી ભાષણ કર્યુ. ગુરુદેવે ફાલ્ગુન માસની સંક્રાંતિ સ ંભળાવી. ઢાશિયારપુરવાળાલાલા શાંતિસ્વરૂપજી તથા લાલારતનચંદજીએ સંક્રાંતિ ભજન સભળાવ્યાં. શેઠે પ્રસન્નચંદજી કોચરે બધાના ખૂબ ખૂબ આભાર માન્યેા. આ રીતે તે દિવસની સભા મગળકારી રહી. દાદાજીના દર્શન-વંદન-યાત્રા આદિથી ખૂખ ખૂબ આનંદ થયા. બધા મંદિર તથા ધ સ્થાપના દન કર્યાં, તેમ જ નિરીક્ષણ કર્યું. દાદાગુરુ શ્રી વિજયાનંદજીસૂરિ મહારાજજીની પ્રાતિમા શત્રુંજય તીર્થ પર દાદાગુરુના પ્રશિષ્ય શાંત મૂર્તિ મુનિરાજ શ્રી હું સવિજયજી મહારાજના સદૃઉપદેશથી દાદાગુરુની સ્મૃતિ અમર રાખવાને માટે આદીશ્વરદાદાની મૂળ ટૂંકમાં દાદાગુરુની મૂતિ સ્થાપિત કરવામાં આવી હતી. આ મૂર્તિ નાક પાસેથી જરા ખંડિત થઈ જવાથી ધાતુની નવી પ્રતિમા તૈયાર કરાવીને સં. ૨૦૦૮ વૈશાખ વિદમાં પૂર્વ પ્રતિમાનું ઉત્થાપન કરાવીને આ નવી મૂર્તિ ગુજરાનવાલાનિવાસી (હાલ ખાલા) રાયસાહેમ લાલા પ્યારેલાલજીના શુભ હસ્તે વિરાજમાન કરવામાં આવી હતી. સવત ૨૦૨૩માં શેઠ શ્રી કસ્તુરભાઇ લાલભાઈની પ્રેરણાથી દાદાના મંદિરની ભવ્યતા તથા કલાત્મકતાની વૃદ્ધિની ભાવનાથી કેટલીક મુતિઓનું ઉત્થાપન કરવામાં આવ્યું હતું. Page #393 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન એ સમયે આપણા ચરિત્રનાયક ગુરુદેવ તથા પંજાબ શ્રીસંઘની સંમતિથી દાદાગુરુની આ મૂર્તિનુ પણ ઉત્થાપન કરવામાં આવ્યું હતું. દાદાગુરુ શ્રી વિજયાનંદસૂરિજી મહા રાજની પ્રતિમા–સ્થાપનાના નવા સ્થાન માટે બધા પંજાખી. ભાઈ આને સતાષ હતા. જે પહેલાં વિરોધ કરી રહ્યા હતા તેઓને પણ સંતાષ થયેા. દાદાગુરુ સં. ૧૯૫૩ના જેઠ સુદિ અષ્ટમી(ગુજરાતી સં. ૧૯૫૨)ના રાજ કાળધમ પામ્યા હતા. ૩ સં. ૨૦૨૬ ફાગણુ વિટ્ટે ૧ તા. ૨૧-૨-૭૦ને શનિવારના રાજ ગિરિરાજ પર દાદાની મૂળ ટૂંકમાં ન્યાચાંલેનિધિ ૧૦૦૮ જૈનાચાય શ્રીમદ્ વિજ્યાન દસૂરીશ્વરજી મહારાજ પ્રસિદ્ધ નામ શ્રી આત્મારામજી મહારાજની પ્રતિમાની પ્રતિષ્ઠા ૧૦ ને ૫૪ મિનિટ પર સમારેાહુ સાથે કરવામાં આવી. અમદાવાદનિવાસી શેઠ કસ્તુરભાઈ લાલભાઈના સુપુત્ર શ્રેષ્ઠ શ્રેણિકકુમારનાં કરકમલેાથી બિરાજમાન કરવામાં આવી. લાલા શાંતિલાલજી નવલખાની તરફથી નવાણુ પ્રકારની પૂજા ભણાવવામાં આવી. પંજાબી ધમશાળામાં આ નિમિત્તે પાંચ દિવસ ઉત્સવ ઊજવવામાં આવ્યેા. દાદાગુરુની મૂર્તિ એ જ સ્થાન પર પુનઃ સ્થાપિત કરવામાં આવી તેથી તે દેવસ્થાન અતિ ભથ્થ પ્રતીત થવા લાગ્યું. આથી બધાં પંજાબી ભાઈ બહેનેા અને ગુરુભકતા ખૂબ પ્રસન્ન થયા. એક દિવસ રાત્રિના ડે, બાવીશી વલ્લભ Page #394 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૩૬૭ વિહાર આવ્યા. શતાબદી સંબંધી વિચારવિનિમય થયો. તેમના વિચાર રચનાત્મક તથા ક્રાન્તિકારી હતા. ફાગણ વદિ ૨ ના રોજ પંજાબી ધર્મશાળામાં મુનિ હર્ષવિજયજીની વડી દીક્ષા થઈ. મુનિવવિજયના શિષ્ય જાહેર કરવામાં આવ્યા. દીક્ષા–પ્રભાવના આદિને બધે લાભ પાટણનિવાસી લાલા શાદીલાલ દેવરાજે લીધે. સંઘવાદ ભગવાન મહાવીરે દર્શાવ્યું છે વ્યકિતગત સાધનાની અપેક્ષા સંધગત સાધનાનું મહત્વ વિશેષ છે. એકલા અલગ અલગ રહીને સાધના કરવાવાળાની વિશ્વસનીય અને આકર્ષણીય નથી બનતી. સંઘમાં ફરવાથી સાધકને એક વાતાવરણ મળે છે, એક શુભ સંગ મળે છે. ઉત્સાહનું વાયુમંડળ મળે છે; તેથી સંધ સાથે ધર્મપાલન આદિ કરવાથી થાક, નિરાશા, ઉદાસીનતા તથા વિચલતા નથી થતી. કદાચિત કોઈ પ્રસંગ પર તે સાધનાથી ચુત થતું હશે તે સંધના સહધર્મી તેને સ્થિર કરશે. “એક દીપકથી અનેક દીપક જલે છે.” એટલે વ્યકિત સંધમાં આવી મળે છે, તો અનેકના જીવનમાં સાધનાની દીપજયોત ઝળહળાવી શકે છે. આ “સંધવાદ ભગવાન મહાવીરનો સંદેશ છે. વલલવાણી (બિકાનેરના પ્રવચનમાંથી) . Page #395 -------------------------------------------------------------------------- ________________ ૮૫. ગુરુબંધુને અસીમ પ્રેમ પીપરલા થઈ સેનગઢ પધાર્યા. અહીં શ્રી મહાવીર ચારિત્ર્ય જિન રત્નાશ્રમમાં સ્થિરતા કરી. અધિષ્ઠાતા શ્રી કલ્યાણચંદજી મહારાજનું મિલન થયું. લાલા વિલાયતી લાલજી(પંજાબી)એ રૂા. ૧૦૧ આપી તિથિ લખાવી. આ આશ્રમ સાધુ-સાધ્વીની સ્થિરતા માટેનું ખૂબ અનુકૂળ સ્થાન છે. અધિષ્ઠાતા શ્રી કલ્યાણચંદજી મહારાજ ઉદાર વિચારના તથા સૌજન્યશીલ છે. ચોગઠ, વલભીપુર થઈ ધંધુકા આવ્યા. ધંધુકા કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજની જન્મભૂમિ છે. આ ભૂમિને સ્પર્શ કરતાં ખૂબ ખૂબ હર્ષ થયે. અહીં શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિર તથા શ્રી હેમચંદ્રાચાર્ય ઉપાશ્રય છે. સ્થાનકવાસી ભાઈઓનાં પણ ૧૦૦ ઘર છે. અહીંથી ખડલ ગ્રામ આવે છે. અહીં ન્યાયાચાર્ય ન્યાયતીર્થ તિષમાન્ડ ૧૦૦૮ આચાર્યશ્રી વિજયનંદસૂરીશ્વરજી મહારાજ તથા આચાર્ય શ્રીમદ્ વિજય મોતીપ્રભસૂરિજી મહારાજનું મિલન થયું. પરસ્પર વાર્તાલાપથી આનંદની વૃદ્ધિ થઈ. Page #396 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરન ate અહીંથી ફેદરા, ગુંદરી, કાઠ, ધાળકા, માતરની ભૂમિને પવિત્ર કરી. અહીં સંક્રાન્તિ દિવસ ઊજવવામાં આવ્યે . વડાદરાનિવાસી શેઠ સુકનરાજજી હીરાચંદજી તરફથી સ`ક્રાન્તિ પર પધારેલા ભાઈઓની બધી વ્યવસ્થા કરવામાં આવી હતી. શેઠશ્રી કેશવલાલ લલ્લુભાઈ, શ્રી આણુંદજી કલ્યાશુજીની પેઢીના ટ્રસ્ટી તથા ખીજા પાંચ ભાઈ એ અમદાવાદ પધારવા વિનંતિ કરવા આવ્યા. લુણુસાવાડા અમદાવાદના ઉપાશ્રયથી ચરિત્રનાયકના જ્યેષ્ઠ ગુરુબંધુ શ્રી મિત્રવિજયજી મહારાજ અતિવૃદ્ધ હાવા છતાં ૨૪ માઈલને વિહાર કરીને અહીં' પધાર્યાં. જ્યેષ્ઠ ગુરુ બના આ કેવો અસીમ પ્રેમ ! આ વ્યાખ્યાનમાં તેમણે દર્શાવ્યું કે પ’જામકેસરી ગુરુદેવે જ્યારથી ચરિત્રનાયક શ્રી સમુદ્રસૂરિને આચાય પદ પ્રદાન કર્યું" છે, ત્યારથી હું તેમને ગચ્છાધિપતિ માનું છું અને માનતા રહીશ. તેમના આદેશ મેળવીને ચાતુર્માસ આદિ કરું છું. દીક્ષામાં હું માટેા હોવા છતાં આચાય પદનુ પૂર્ણ સન્માન કરું છું. આગમપ્રભાકર શ્રી પુણ્યવિજયજી મહારાજ પણુ આચાય શ્રીના આદેશથી શતાબ્દી પ્રસગ પર મુંબઈ પધાર્યા છે. આપણા ચરિત્રનાયકે વિનયપૂર્વક કહ્યું કે આપ જ વડીલ છે. આપના આશીર્વાદથી હું શાસનનેા ભાર સ ંભાળી ૨૪ Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ - જિનશાનસરન રહ્યો છું. આપશ્રીની કૃપાદષ્ટિ મારા માટે એક પાથેય માનું છું. હે જયેષ્ઠ ગુરુબધુ! મારા પર એવી જ કૃપા વરસાવતા રહેશે. એક વિચિત્ર બનાવ બની ગયે. ભાવી બળવાન છે. શેઠ શુકનરાજજીએ સંક્રાન્તિ ઉત્સવની બધી જવાબદારી ઉઠાવી હતી. તે ગુંદીમાં દર્શનાર્થે પણ આવ્યા હતા. સ્વાથ્ય પણ ઘણું સારું હતું. શરીરે હુષ્ટપુષ્ટ હતા. સગાંસંબંધીઓના લગ્ન પ્રસંગે સેજિત ગયા હતા. ત્યાં બીમાર પડી ગયા. આજ વડેદરાથી આવેલ ભાઈઓએ દુઃખદ સમાચાર આપ્યા કે શેઠ શુકનરાજજીને સ્વર્ગવાસ થઈ ગયે. સંસારની અસારતાને ધિક્કાર છે. હાલ તેમના સુપુત્રે શેઠ ઉત્તમચંદજી ગુરુભક્ત છે અને સારો લાભ લઈ કરેલ છે. સંસારમાં કોઈ પણ મનુષ્ય પોતાના આયુ ના અંતિમ સમય નથી જાણતા. મનુષ્ય શું વિચારે છે અને શુંનું શું બની જાય છે ! હમણાં થોડા સમય પહેલાં જે પ્રાણ હસી રહ્યો હત, ઉત્તમ પદના પાઠ કરી રહ્યો હતો, ગીત ગાઈ રહ્યો હતે, તે હવે નથી જોવામાં આવતો. કાળના કેવી કષ્ટદાયી પીડા છે! તારાપુર, આદિ થઈ ખંભાત પધાર્યા. સમારોહપૂર્વક અંબાલાલ પાનાચંદની ધર્મશાળામાં પહોંચ્યા. શતાબ્દી કાર્યકમની ચેજના પ્રમાણે વિદ્યાથી સહાયક ફંડને માટે રૂ. ૩૦૦૦) શેઠ મોહનલાલ વખતચંદજીએ તથા રૂ. ૩૦૦૦ For Private & Personat Use Only Page #398 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરન ૩૦૧ શેઠ શાન્તિલાલ ખુશાલચંદજીએ પ્રદાન કરી ધ લાલ પ્રાપ્ત કર્યા. ખંભાત જૈનધમ ની જાહેાજલાલીનું પ્રાચીન નગર છે, અહીં અનેક મદિરા-ભેાંયરાં અને પ્રાચીન મૂર્તિ આ છે. પ્રાચીન કાળમાં ગુપ્ત જ્ઞાનભડારેને માટે પણ આ નગર પ્રસિદ્ધ હતું. સ્થંભળુ પાર્શ્વનાથ પ્રભુના દર્શનથી અત્યંત આનંદ થયે.. આગમપ્રભાકર શ્રી પુણ્યવિજયજી મહારાજ દ્વારા વ્યવસ્થિત રૂપમાં રાખેલી પ્રાચીન ગ્રંથાની તાડપત્રની પ્રતિએ જોઈ. હૃદય ઉલ્લાસથી પૂર્ણ થઈ ગયું. ખંભાતમાં સ. ૧૯૯૪ માં પૂ. ગુરુદેવે ચાતુર્માસ કર્યું હતું અને જ્ઞાનભંડારના સમુદ્ધાર કર્યા હતા. *નેવા, ખેરસદ થઈ છાણીની ભૂમિ પવિત્ર થઈ. જ્ઞાનદિરનું નિરીક્ષણુ કર્યુ. શ્રીમદ્ વિજયવિવેકચદ્રસૂરિજી મહારાજનું મિલન થયું. થોડા સમય પછી આચાર્ય શ્રી વિજયકસ્તૂરસૂરિજી મહારાજ, ઉપાધ્યાય શ્રી ચદ્રોદયવિજયજી મહારાજ આદિ ચૌદ ઠંડા પધાર્યાં, વદના-વાર્તાલાપ આદિથી હૃદયકમળ વિકસિત થઈ ગયાં. આચાર્ય શ્રી વિજયકસ્તૂરસૂરિજી મહારાજ પણ વડેદરા પધારવાના હતા. અને આપણા ચરિત્રનાયક પણ અહીથી વડાદરા તરફ વિહાર કરવાના હતા. વડોદરા શ્રીસ ઘને વિચાર હતા કે અન્ને આચાય પ્રવરેા એક સાથે નગર પ્રવેશ કરે તે એગણી શે।ભા થશે. Page #399 -------------------------------------------------------------------------- ________________ ૮૬. ત્રિપુટી આચાર્યરત્ન - ~ પંજાબકેશરી આચાર્ય ગુરુદેવની જન્મભૂમિ વડેદરામાં સં. ૨૦૨૬ ચિત્ર વદિ ૬ તા. ૨૯-૩–૭૦ને રવિવારના રોજ અને આચાર્યોને પ્રવેશ થયે. આચાર્ય શ્રી વિજયવલભસૂરીશ્વરજી મહારાજના ગૃહસ્થાવસ્થાના ભાણેજ શેઠ ભાઈ-- ચંદ ત્રિભવનદાસ પટવા સંઘ સાથે ભાયાત્રામાં સ્વાગતાર્થ પધાર્યા હતા. શેભાયાત્રામાં સરકારી બેન્ડ સુંદર સરોદમાં વાગી રહ્યું હતું. ચાંદીની ગાડીમાં પંજાબકેશરી ગુરુદેવની ભવ્ય તસ્વીર બિરાજમાન કરવામાં આવી હતી. લગભગ એક માઈલ લાંબું જુલુસ હતું. જાનીશેરી, ઘડિયાળીપળ ને કરોળિયા પિળમાં ભવ્ય મંડપ ઊભું કરવામાં આવ્યા હતા. હજારે ભાઈબહેનોથી મંડપ ખીચોખીચ ભરાઈ ગયા હતા. સાધુસાડવી, યથાસ્થાને બિરાજ્યાં. જયનાદોથી મંડપ ગુજ ઊઠયો. પાઠશાળાની બાળાઓએ સ્વાગતગીત ગાયું. શ્રી. જયવિજયજી મહારાજ (પન્યાસ) તથા ઉપાધ્યાય શ્રી ચંદ્રોદય વિજયજી મહારાજનાં પ્રવચને થયાં. તેમણે જણાવ્યું કે અમે તે વિશેષ કરીને આચાર્યો શ્રી વિજયસમુદ્રસૂરિને મળવાને આ માર્ગે આવ્યા છીએ.. Page #400 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન તેમના જેવા શાંતમૂર્તિ, સેવાપ્રિય આચાય ને મળીને અમને ખૂબ ખૂબ આનંદ થયા છે. આ વિજય અશેકચંદ્ર સૂરિજીએ પણ હતું . પ્રસંગે પૂ. આચાય શ્રી પ્રસંગેાચિત પ્રવચન કર્યું આપણા ચરિત્રનાયક ગુરુદેવે પેાતાના પ્રવચનમાં દર્શાવ્યું કે અહી આજ ચાર ચાર આચાર્ય મહારાજ ખિરાજમાન છે. ચારે તરફ કલ્યાણુનું ભવ્ય દૃશ્ય સૃષ્ટિગાચર થઈ રહ્યું છે. લેાકેાપકારી તથા વડેદરાના લાડીલા રત્ન 'જાખકેશરી મહારાજની શતાબ્દીના મુખ્ય ઉત્સવ ભલે મુંબઈમાં થવાના છે પરંતુ પ્રત્યેક ગ્રામ-નગરી-જિલ્લામાંસસ્થાએ સસ્થાએ અને સઘે સંઘમાં આ શતાબ્દીમહાત્સવ ખૂબ શાનદાર રીતે ઊજવવા જોઈએ. ૩૭૩ વડોદરાનું તે વિશેષ કન્ય છે, તે તે આપ, શ્રીસ ઘ તથા આમાલવૃદ્ધ જાણા છે માટે તે કહેવાની આવશ્યકતા નથી. આ પ્રસંગે મુંબઈ થી શ્રી આદીશ્વર મંદિરના ટ્રસ્ટીગણુ, પાલેજ, અ’કૅલેશ્વર, મીયાંગામ, જમ્મૂસર, કરજણુ, આડેલી આદિના ભાઈએ પણ વિનંતિ કરવા આવ્યા હતા. સભાના પ્રમુખ શેઠ કેસરીમલજી સંઘવીની આજ્ઞાથી શ્રી શાંતિલાલભાઈ એ શતાબ્દી સબંધી પેાતાની ચાજના રજૂ કરી. અન્યભાઈ એ પણ ચેાજનામાં સુધારાવધારા માટે પેાતાના વિચારા રજૂ કર્યાં. Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ જિનશાસનના પોર થઈને મીયાગામ પધાર્યા. એકાવન એકાવનના અનેક સભ્ય બન્યા. ગણિ જનકવિજયજી મહારાજનું સાર્વજનિક ભાષણ થયું. અહીંથી પાલેજ, નબીપુર થઈને ભરૂચ પધાર્યા. ભરૂચમાં અતિમને રમ શોભાયાત્રા સહિત પ્રવેશ થયે, પરંતુ આ પ્રદેશમાં ભૂકંપની ભયાનક પરિસ્થિતિમાં ગુરુમહારાજને બેન્ડવાજા સહિત પ્રવેશ ઉચિત ન લાગ્યો. ભૂકંપના કારણે ગિરનાર તીર્થ તથા અન્ય મંદિરને પણ નુકસાન પહોંચ્યું હતું. અમદાવાદની શ્રી આણંદજી કલ્યાણ જીની પેઢી તે માટે પ્રયત્ન કરી રહેલ છે તેમ છતાં બધા સંઘાએ સહાયતા માટે તત્પર રહેવું જોઈએ. આપણું તીર્થો અને મંદિરે એ આપણું સંસ્કૃતિના રક્ષકે છે અને આત્મશુદ્ધિ તથા આત્મશાંતિનાં ધામે છે. આપણું ચરિત્રનાયકે દરેક સંઘને માટે આ સંદેશ આપે, માંડવા બુઝર્ગ થઈને જગડિયા પધાર્યા. અહીં ગુરુદેવ પ્રેરક શ્રી આત્માનંદ જૈન ગુરુકુળ છે. જાણે ગુજરાંવાલા ગુરુકુળ પાકિસ્તાનની કુદષ્ટિથી બચીને આ એકાન્ત તીર્થભૂમિમાં આવીને વસી ગયું છે. જગડિયા બધા ઝગડાઓથી દૂર છે તેથી તેનું નામ જગડિયા પાડ્યું હશે. અહીં ગણીવર્ય શ્રી ઇંદ્રવિજયજી મહારાજ (આચાર્ય) પિતાના શિષ્યો સહિત આવ્યા હતા. આચાર્ય કૈલાસસાગરસૂરીશ્વરજીના શિષ્યશ્રી ક્ષમાસાગરજી મહારાજ તથા તેમના શિષ્ય મુનિ લાવણ્યસાગરજી મહારાજ પ્રવેશોત્સવમાં આવ્યા. WWW.jainelibrary.org Page #402 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનન હતા. બધાની સાથે નેહભર્યો વાર્તાલાપ થયો. આનંદની વૃદ્ધિ થઈ. સંક્રાતિ ઉત્સવ અહીં ઊજવાશે. શ્રી ઓમપ્રકાશજીએ સંક્રાન્તિભજન સંભળાવ્યું. ભૂકંપપીડિતેને માટે લગભગ ચાર હજાર રૂપિયાનું ફંડ એકત્રિત થયું. માંડવા બુઝર્ગના ઉપાશ્રયના નિર્માણ સંબંધી વિચાર-વિમર્શ થયે અને ચારપાંચ હજારનું ફંડ થયું. આજની સંક્રાન્તિ વૈશાખી સંક્રાન્તિ હતી. પંજાબમાં વૈશાખીનું ઘણું મહત્ત્વ છે. એથી પંજાબી ભાઈઓના જયનાદથી આકાશ ગુંજી ઊઠયું. શ્રી આત્માનંદ જૈન મહાસભાના અધ્યક્ષશ્રી રતનલાલજી સાથે મહાસભાના વિષયમાં વાતચીત થઈ. તા. ૧૫-૪-૭૦ ગુરૂવારના રોજ એક અમેરિકન મહાશય મારલે કાઉસ અંકલેશ્વરથી એક પાદરી સાહેબ સાથે જગડિયા તીર્થના દર્શનાર્થે આવ્યા હતા. મંદિર તથા સાધુઓનાં દર્શન કરી ખૂબ ખૂબ પ્રસન્ન થયા. સં. ૨૦૨૬ ચૌત્ર સુદિ ૧૩ તા. ૧૯-૪-૭૦ રવિવારના રોજ ગુરુકુળમાં શેઠ મૂળચંદજી લક્ષ્મીચંદજી પાલેજનિવાસીની ઉદારતાથી નિયત છત્રીમાં પંજાબકેશરી મહારાજની પ્રતિમાં(ર૭ ઈંચ) નું અભિષેકવિધાન થયું તથા દસ વાગ્યે ને ૫૭ મિનિટે પ્રતિમાની પ્રતિષ્ઠા થઈ. ગુરુરાજની મૂર્તિ વાલિયાનિવાસી શાહ જુગરાજજી સાકળચંદે બિરાજમાન કરી. શેઠ ગીસાલાલ દલીચંદજી તરફથી નકારશી તથા ભરૂચનિવાસી શેઠ પૂનમચંદ દેવ Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ જિનશાસનરન ચંદ શેફ તરફથી આંગીપૂજા–પ્રભાવના થઈ. સુરત નિવાસી રમણીકલાલ ખૂબચંદની અધ્યક્ષતામાં ગુરુકુળની મીટિંગ થઈ. અહીં મહાવીરજયંતી પણ ઊજવવામાં આવી જગડિયા તીર્થમાં ચૈત્રી પૂર્ણિમાને દિવસે મેટે મેળે ભરાય છે. અનેક પ્રકારની પૂજાએ તથા તપસ્યાઓ થઈ. શ્રીનવપદઓળીની આરાધના પણ થઈ. જગડિયાથી તલાદ્રા થઈ લીમેટ ગામ આવ્યા. ગ્રામ તે નાનું છે પણ ભાવ ખૂબ હોવાથી ભારે ભકિતભાવ દર્શાવ્યા. અહીં મંદિર, ઉપાશ્રય, સ્કૂલ વગેરે છે. ઉપાશ્રયમાં પંજાબ કેસરી મહારાજની પ્રતિમા શેભી રહી છે. વાલીયા, બડામિયાં, માંગરેલ, તડકેશ્વર, કરજણ, કઠેડના માર્ગે વિહાર કરતાં કરતાં સં. ૨૦૨૬ વૈશાખ વદિ ૭ તા. ૨૮-૪-૭૦ને મંગળવારના રોજ સુરત પહોંચ્યા. સુરત તે અતિપ્રસિદ્ધ નગર છે. છત્રપતિ શિવાજીના એતિહાસિક જીવન સાથે પણ સુરતને સંબંધ છે. અંગ્રેજી રાજ્યમાં પણ તેની વિશેષતા હતી જ. આ મહાનગરીને અનુરૂપ અતિભા યુક્ત પ્રવેશત્સવ થશે. તે પછી ઉપાશ્રયમાં વ્યાખ્યાન આપતાં ગણિવર્ય ઈન્દ્રવિજયજી (આચાર્ય મહારાજે દર્શાવ્યું કે તીર્થો દ્વારા આચાર્ય દેવ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ, આગમેદ્વારક આચાર્યદેવશ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ તથા Page #404 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનન ૩૭૭ સમાજોદ્ધારક આચાર્યદેવશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ આ ત્રિપુટીરત્નો આ યુગના મહાપુરુષ છે. - આ ત્રણે મહાત્માઓમાં અમદાવાદ સાધુ સંમેલન તથા અન્ય અવસર પર ભારે પ્રેમભાવ હતે. આજ પણ બધા સંપ્રદાયમાં પ્રેમભાવ જાગ્રત થઈ જાય તે જૈન સમા જની સૂરત ચમકી ઊઠે, સુરત નગરનું નામ અમર અમર થઈ જાય. સાવશ્રી પલતાજીએ ૫૦૦ આયંબિલની તપશ્ચર્યા કરી હતી. તે તપશ્ચર્યાની ખુશીમાં મહાન ઉત્સવ ઊજવા હતે. સૂરતમાં આગમ મંદિર એક પુણ્ય સ્થાન અને અલૌકિક સ્થાન છે. ૪૫ આગમ મૂળ તામ્રપત્રો પર કરાયેલ દર્શનીય છે. અહીનું જ્ઞાનમંદિર પણ અત્યંત મહત્વપૂર્ણ છે. જ્ઞાનમંદિરમાં આચાર્યદેવશ્રી વિજય નેમિસૂરીશ્વરજી મહારાજ તથા આચાર્ય શ્રી વિજયવિજ્ઞાન સૂરિજી મહારાજની પ્રતિમાઓ સ્થાપિત છે. વિશાખ વદિ ૧૨ તા. ૨–૫- ૭૦ ના રોજ વડા ચૌટા ઉપાશ્રયમાં પધાર્યા. ગુરુમહારાજ તથા અન્ય મુનિરાજેનાં શતાબ્દી પર ભાષણ થયાં. Page #405 -------------------------------------------------------------------------- ________________ ૮૭. મુ’બઈમાં પદાર્પણ સુરતથી કતારગામ થઈ પાનસર પધાર્યાં. અહી શ્રી આદીશ્વર પ્રભુનું શિખરબંધી દિવ્ય મંદિર છે. દર્શન કરી પરમ આન ંદ થયેા. કતારગામથી નવાપુરા આવ્યા. આચાય દેવ સાગરાન ંદ સૂરીશ્વરજી મહારાજના સમુદાયના મુનિશ્રી ગુણુસાગરજી મહારાજ આદિ શ્રમણુગણુનું મિલન થયું. કડાતરા, કરચેલિયા, ટાંકાલ, ગણદેવી, ખિલિમેારા,, ડુંગરી થઇ વલસાડ આગમન થયું. વલસાડમાં સંક્રાંતિ ઉત્સવ ઊજવાચે. બહારથી ઘણા ભાઇએ આવ્યા હતા, અહીંથી પારડી આવ્યા. માંડવામાં ઉપાશ્રય નિર્માણ કરવા ક્ડ એકત્રિત થયું. અહીથી પાંચ માઈલ દૂર અતુલ ગ્રામમાં શેઠ શ્રી કસ્તુરભાઇ લાલભાઈનું રંગ અને દવાઓ અનાવવાનું બહુ મેહુ કારખાનુ છે. શેઠશ્રી કસ્તુરભાઈ પેાતાના સુપુત્ર સુધાંશુકુમારની સાથે દનાર્થે આવ્યા. સાથે ઋનેક ભાઇએ પણુ હતા. થોડા સમય પહેલાં વૈશાખ વિદ પાંચમના રાજ અમદાવાદમાં હઠીસીગની વાડીમાં અખિલ ભારતવર્ષીય શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘની તરફથી શેઠશ્રીની તી સેવા Page #406 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરન ૩૫૮ તથા અન્ય સેવાઓના ઉપલક્ષમાં અમૃત મહાત્સવ ઊજવવામાં આવ્યા હતા. આપણા ચરિત્રનાયક ગુરુ મહારાજે શેઠશ્રીને આશીર્વાદ આપ્યા કે આપ સમાજસેવામાં સદા સલગ્ન રહા. તેમ જ શ્રી ગિરિરાજ શત્રુંજયની મૂળ ટૂંકમાં ન્યાયમાંભાનિધિ મહારાજની મૂતિની નવીન સ્થાપના સંબધી આરસપહાણમાં લેખ કાતરાવી લેવા સકેત કર્યાં. શેઠશ્રીએ ભક્તિપૂર્વક તેને સ્વીકાર કર્યાં. અન્ય સામાજિક ઉન્નતિની વાતાના વિષયમાં વિચારપરામશ થયા. પારડી, ખગવાડા થઈ વાપી પધાર્યાં. અહી' સમાચાર મળ્યા કે શ્રી પાર્શ્વનાથ જૈન વિદ્યાલયના સુપરિન્ટેન્ડેન્ટ શ્રી સંપતરાયજી ભણુસાળીના સ્વર્ગવાસ થઈ ગયા. કાળચક્રની વિચિત્રતા પર ભારે આશ્ચય થયું. ભણુશાળીજી આજીવન સાચા કાર્યકર્તા તથા વિદ્યાલયના પ્રાણ. હતા. હિંદી જીવનચરિત્રના લેખક ભાઇ રામકુમાર જૈન, એમ. એ.ને પણ તે બંધુ સમાન હિતેષી હતા. તે સાચા ગુરુભક્ત અને સાચા પ્રભુભકત હતા. અચ્છાર, ભિલાડને પાવન કરી ગાલવડ આગમન થયું. અહીંથી મેરડી પધાર્યા. અહીં જૈન ખેાર્ડિંગનું નિરીક્ષણ કર્યું. સધને શતાબ્દી સંધી ઉપદેશ આપ્યું. ગૃહપતિ પાર્શ્વનાથ ભંડારીજીએ કહ્યું કે હું' વકાણા વિદ્યાલયના વિદ્યાથી છું અને ગુરુભકિતને પૂજારી છું. શતાબ્દી મહાત્સવના ૫૧] ૫૧]ના કેટલાક સભ્યા બન્યા. Page #407 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન દહાણુમાં ગૌડીજી જૈન મંદિરના ટ્રસ્ટી શ્રી લક્ષ્મીચંદભાઇ દુ ભજી, શ્રી શાંતિલાલ મગનલાલ, ગુરુભક્ત શ્રી ઉમેદમલજી, શ્રી રસિકલાલ કેરા, તથા સેવા સમાજના સંપાદક લાલા લક્ષ્મણદાસજી એસવાલ આદિ દર્શોના આવ્યા. અન્ય પાણી, ગુજરાતી ભાઈએ પણ આવ્યા હતા. શેઠ પૂનમચંદજી બાફાએ સાધમિક ખંધુઓની ભકિતનેા લાભ લીધેા, શેઠજીએ સાંપ્રદાયિક સ‘કીણ તા ઘેાડવાની વાત કરતાં કરતાં તેમણે તેરાપંથી આચાર્ય શ્રી તુલસીગણીની ઉદારતાના પરિચય આપ્ચા અને પેાતાના જૂના અનુભવ સાઁભળાવ્યે. ૩૮૦ વાનગાંવ, મેઇસર, પાલઘર, વિહાર પછી અગાસી તીધામમાં શુભ આગમન થયું. મુંબઈમાં પ્રવેશદ્વારમાં પદાર્પણુ થયુ. સ્વાગતને માટે ઉપાશ્રયમાં ભકત શ્રાવકાના ભારે માટે સમૂહ ઉપસ્થિત હતા. અનેક પ્રવચન તથા ભાષણા થયાં. શતાબ્દી મહૅત્સવના છાત્રવૃત્તિ વિભાગના કેટલાક સભ્ય બન્યા. ♦ મુંબઈથી શેઠ લક્ષ્મીચંદ દુલ ભજી, શેઠ ફુલચંદ શામજીભાઈ, શેઠ કેશવલાલ બુલાખીદાસ, શેઠ જેસી ગલાલ લલ્લુભાઇ, શેઠ પનાલાલ વેારા, શેઠ ઉમેદમલજી, શ્રીયુત કાંતિલાલ ડાહ્યાભાઈ કેારા, શ્રી રસિકલાલ કેારા આદિ ૧૫૦૦ ભાઈબહુના ઉપસ્થિત હતાં. વસઈ, ભાઇન્દર, એઇસર, કાંદીવલી, મલાડ, અ'ધેરી, Page #408 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ જિનશાસનરત્ન ગોરેગાંવ, પાર્ટ્સ, સાંતાક્રુઝ, વાન્દ્રા, માહિમ આદિનાં ભાઈએ વિનતિ કરવા આવ્યા હતા. તા. ૧-૬-૭૦ સોમવારના રાજ વસઈ પહોંચ્યા. અહી' સમાચાર મળ્યા કે ભાવનગરમાં રાત્રિના સાડાચાર વાગે પૂજ્ય આચાર્ય દેવ વિજયાદયસૂરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા. આ દુ:ખદ સમાચાર સાંભળતાં જ સૌંસારની ક્ષણભંગુરતાનું અંધારું છવાઈ ગયું. ચતુર્વિધ શ્રીસ ંઘ સાથે દેવવંદન કર્યું. ભાવનગર શોકદશક તાર મેકલવામાં આવ્યા. પૂજયશ્રી મહાન શાંત, મહાન ગ ંભીર અને મહાન વિદ્વાન યાતિષમાંડ હતા. પરંતુ ભાવીભાવને કાણુ. ટાળી શકે છે ? શતાબ્દી સમિતિના સભ્યામાં જરા મતભેદ હતા. વસઈમાં ગુરુમહારાજે તે દૂર કર્યાં. .. એરીવલી, કાંદીવલી, મલાડ, ગેરૈગામ, અંધેરી, વિલાપાં, સાંતાક્રૂઝ, માહીમ, દાદર થઈ ભાયખલા પધાર્યા. આ બધાં સ્થાન મુંબઇનાં પરાંઓ છે. અહી` બધે પ્રવેશેત્સવ શાનદાર થતા રહ્યો. અગણિત ભાઇએ દશના તથા વિન ંતિ માટે આવતા રહ્યા. અનેક વિચાર-પરામશ થતા રહ્યો. શતાબ્દીની ભાવનાએ તર'ગિત થતી રહી, ભાયખલા ત। ભાવસ્થલી છે. મહાન લેાકેાપકારી, કલિકાલકલ્પતરુ, 'જાખકેસરી મહારાજનું અહીં સમાધિમદિર છે. Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ જિનશાસનન શિવાજીની રણયાત્રાની જેમ સમુદ્રની આ સેવાયાત્રાશતાબ્દી યાત્રા, ગુરુભકિતયાત્રા હેઈને ઉદાસી અને સંકીર્ણતાની સેનાએ પરાજિત થઈ ગઈ. જૈનધર્મની સાર્વભૌમિકતા, ઉદારતા અને માનવતાની વિજયગાથા આજ વિશ્વવિજયી થશે. સમુદ્રની વિશાળ અગાધતાને આજે સૌને પરિચય થશે. કઈ પણ સાચા જૈન સંતની કીતિનાં તેજકિરણે આજ દિગંતને પ્રકાશિત કરશે. આ રીતે ગુરુવલ્લભના લાડીલા ભાયખલા પધાર્યા. ગુરુવર તે શાન્તિપૂર્વક પ્રવેશ આદિને પક્ષપાતી હતા. પરંતુ ભક્તજને માનવાવાળા ક્યાં હતા ! વર્ષાને કારણે થડે સમય રોકાવું પડયું. વર્ષ રહી જતા ભાઈ રસિકલાલ કેરા અને લાલા વિલાયતીલાલજી આદિ આગેવાને આવી ને કહેવા લાગ્યા કે અપાર મેદની આપશ્રીની પ્રતીક્ષામાં છે. પ્રવેશત્સવની શોભા વધી રહી છે. માનવમહેરામણ ઊમટી આવ્યું છે. કૃપા કરી પધારે. ‘હમ ભક્તન કે ભકત હમારે’ અનુસાર ગુરુવર પ્રવેશોત્સવ માટે પધાર્યા. જયનાદથી ગગન ગુંજી ઊઠયું. ભાયખલાને પ્રવેશોત્સવ અનુપમ હતો. તેની કીર્તિગાથા તરફ ગવાઈ રહી હતી. આજ ન્યાયાંનિદ્ધિ જૈનાચાર્ય ૧૦૦૮ શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી મહારાજની નિર્વાણજયંતી હેવાથી ઉપાશ્રયમાં આગમપ્રભાકરશ્રી પુણ્યવિજયજી મહારાજની અધ્યક્ષતામાં ગુણાનુવાદ સભા થઈ હતી. આગમપ્રભાકરજી Page #410 -------------------------------------------------------------------------- ________________ ભાયખલામાં પૂ. આચાર્યશ્રીના પ્રવચનમાં આગેવાન શ્રોતાજને Page #411 -------------------------------------------------------------------------- ________________ પૂ આચાર્યશ્રી ગુરુભક્તશ્રી રસિકલાલ કોરાને વાસક્ષેપ નાખે છે. પૂ. આગમપ્રભાકર મુનિ પુણ્યવિજયજી બાજુમાં છે. Page #412 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૩૮ તથા વ્યાખ્યાનવાચસ્પતિશ્રી વલ્લભદત્ત વિજયજી મહારાજનાં પ્રવચન થયાં. બિકાનેર ભજનમંડલી, જૈન સંગીત મંડળના સુમ ધુર ગાયન થયાં, ત્યાર પછી શ્રી સુમેરમલજી બાફણાનું ભાષણ થયું. આપણા ચરિત્રનાયક ગુરુમહારાજે કેટલાંક સંરમરણે દર્શાવ્યાં. આ રીતે સભા વિસર્જિત થઈ. ગુરુ સ્વાગતમાં ઈન્દ્રદેવ એવા તે મસ્ત બની ગયા કે તે દિવસે આખે દિવસ અને રાત્રિ વર્ષા થતી રહી. પ્રવેશોત્સવના સમયે સોના-ચાંદીના એક પ્રમુખ મુસલમાન વ્યાપારીએ ગુરુરાજને મુબારકબાદી આપી કે આપ અમારાં ભાગ્ય જગ ડવા આવ્યા છે. ઉપાશ્રયમાં અન્ય અનેક પ્રવચનો ઉપરાંત ગુરુદેવે દર્શાવ્યું કે હું બે આશાએ લઈને મુંબઈ આવ્યો છું. એક આશા તે ગુરુદેવના સમાધિમંદિરના દર્શનની હતી તે પૂર્ણ થઈ. બીજી આશા પૂર્ણ કરવાનું કામ આપ સૌ શ્રી. સંઘના હાથમાં છે. શતાબ્દી સંબંધી ચેજના બનાવી છે તેને સક્રિય કરવાનું કામ આપ સૌ સમાજના ઘડવૈયાઓનું છે. હું ઇચ્છું છું કે આ શતાબ્દી મહામહેત્સવ મુંબઈમાં યાદગાર બની જાય અને ગુરુદેવની સ્મૃતિ અમર અમર બની જાય તો કેવું સારું!. Page #413 -------------------------------------------------------------------------- ________________ ૮૮. ગાડીજી ઉપાશ્રયમાં પ્રવેશ તથા શતાબ્દીસ દેશ ભાયખલાના પ્રવેશ માદ એ દિવસ પછી તા. ૧૪-૬-૭૦ના રાજ આચાય મહારાજ મુનિમ'ડળ સાથે ગોડીજી ઉપાશ્રયમાં પધાર્યા. આચાય શ્રી બિકાનેર ચાતુર્માસ હતા ત્યારે ગાડીજી ઉપાશ્રયના ટ્રસ્ટીએ તથા બીજા આગેવાના આચાર્ય શ્રીને મુંબઇ પધારવા અને ગુરુ ભગવ'તને શતાબ્દી ઉત્સવ મુંબઇમાં ઊજવવા વિનંતિ કરવા ગયા હતા. અહી પંજામના આગેવાના પણુ શતાબ્દી પજાખમાં ઊજવવા પ્રાથના કરવા આવ્યા હતા. પંજાખી ગુરુભકતોની ભકિત અજોડ છે. પજાખમાં શતાબ્દી ઊજવાય તે આખું પંજાબ તે માટે પ્રાણ પાથરશે. મુંબઇના ભાઈઓની વિનંતિ હતી કે મુંબઇ ભારતનું હૃદય છે. ગુરુ ભગવાનની પ્રિય સંસ્થા મહાવીર વિદ્યાલય પણ અહી છે. ગુરુદેવનું સમાધિ મંદિર ભાયખલમાં શેાલી રહ્યું છે. મુંબઇમાં શતાબ્દી ઊઁજવાય તે અહી' ગુજરાતી-૫ જાખી-રાજસ્થાની-મહારાષ્ટ્રીયન ગુરુભકતોની એવી ઉદ્દાત્ત ભાવના છે કે આ શતાબ્દી મહેાંત્સવ ખૂબ ઉલ્લાસપૂર્વક ઊજવવા અને તેને યાદગાર મનાવવે. આચાય શ્રીએ પજાષી ગુરુભકતાને સમજાવ્યા અને મુંબઇ માટેની તેઓની મજૂરી મળતાં આનંદ આનંદ યાપી રહ્યો. મુંબઇનાં ભાગ્ય જાગ્યાં. Page #414 -------------------------------------------------------------------------- ________________ પરમપૂજ્ય આચાર્યશ્રી વિજ્યસમુદ્રસૂરિજી મહારાજની મુંબઈમાં પધરામણી CO. Page #415 -------------------------------------------------------------------------- ________________ પહલા NERE KAPASI પૂ. આ. શ્રી સમુદ્રસૂરિજી મ. પૂ. આગમપ્રભાકર મુનિપુંગવશ્રી પુણ્યવિજયજી મ.. પૂ. આ. ઇન્દ્રદિન્નસૂરિજી મ. તથા પન્યાસશ્રી ન્યાયવિજયજી મ.. Page #416 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૩૮૫ ગુરુદેવને ગેડીજીને પ્રવેશ પણ ઉલાસપૂર્વક થયે. વયંસેવકનું પ્રખ્યાત બૅન્ડ, બીજા બે બેડે, શ્રી મહાવીર જૈન વિદ્યાલય, શ્રી આત્માનંદ જૈન સભા, શ્રી વે. જૈન કોન્ફરન્સના આગેવાનો ઉપરાંત જૈન સમાજના જાણીતા ઉદ્યોગપતિઓ તથા હજારો ભાઈ-બહેને સામૈયામાં પધાર્યા હતાં. નમીનાથના ઉપાશ્રયથી ઝવેરી બજાર-કાલબાદેવી થઈ ગુરુદેવ ગોડીજી પધાર્યા. આ સ્વાગતમાં સેંકડે ભાઈ બહેનો ઊમટી આવ્યાં હતાં. બધાને અનેરો ઉત્સાહ હતે. પૂ. આચાર્યશ્રીએ મંગલાચરણ કર્યું. ગેડીજી ઉપાશ્રયના ટ્રસ્ટીએ ગુરુદેવનું ભાવભર્યું સ્વાગત કર્યું. પૂ. આચાર્ય ભગવાન શ્રી વિજયવલ્લભસૂરિજીના જયનાદેથી ઉપાશ્રય ગુંજી ઉો. આચાર્યશ્રીએ શતાબ્દીને સંદેશ સંભળાવે. ભાગ્યશાળીઓ! શતાબ્દી મહામહોત્સવ સમિતિએ અજોડ જનાઓ વિચારી હશે. ગામે ગામ અને શહેરે શહેર આ શતાબ્દી ઉત્સવ ઊજવાશે અને આ નિમિત્તે સમાજકલ્યાણની તથા શિક્ષણપ્રચાર અને સાહિત્ય પ્રકાશનની વિવિધ રચનાત્મક જનાઓ થશે. આવા અવસર તે ભાગ્યે જ આવે છે. તેને લાભ જૈન જનતાએ લેવો જોઈએ અને તે શાસનનો જયજયકાર થઈ રહે. મારી ભાવના પ્રમાણે હું ઈચ્છું છું કે શ્રી મહાવીર જૈન વિદ્યાલયના કાર્યકર્તા, નવા તથા જૂના વિદ્યાલયના હજારો વિદ્યાર્થીઓ સ્વયં શતાબ્દીના સદસ્ય બને. આ પ્રમાણે કોન્ફરન્સના કાર્યકર્તાઓ તથા શ્રી આત્માનંદ જૈન, ૨૫ Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૮} જિનશાસનરન સભાના કાર્યકર્તાએ આ કાર્યની જવાબદારી સભાળે, અને આ રીતે બીજાને પણ કવ્યનિષ્ઠ બનાવે, સ્વયંસેવક મંડળના કાકર્તાએ પણ સ્વય’પ્રેરણા લે અને ખીજા ભાઈ આને પ્રેરણા આપે તે કાર્યની જલદીમાં જલદી અસર થશે. આ રીતે જે સંસ્થાએ ગુરુધ્રુવ પ્રત્યે શ્રદ્ધાભકિત રાખે ચ તે બધી આ પ્રમાણે ચૈાગ્ય પ્રચાર કરે. બેચાર ગુરુભકતા ઘેાડા સમય માટે પેાતાના વ્યાપાર ધેા છેાડીને આ કાર્યોંમાં લાગી જાય તા તે બધાં કામેા જલદીથી થઈ શકશે. હવે તેા પ્રમાદ છેડીને ગુરુના સિપાઈ એ ગુરુભકતોએ સાવધાન થઇ જવુ જોઈએ, જેથી શતાબ્દીનાં તમામ કાર્યમાં પરિપૂર્ણ સફળતા મળી રહે. અન્તે લાલા શાંતિસ્વરૂપે સક્રાંતિ ભજન સ`ભળાયું. આગમપ્રભાકરજી મહારાજે સંતિકર', લઘુ શાંતિ તથા મેટી શાંતિ સંભળાવી. ગુરુદેવે મિથુનસ ક્રાંતિનું નામ સંભળાવ્યું. જયનાદોની સાથે વાસક્ષેપ ગ્રહણપૂવ ક સભા વિસર્જિત થઈ. સ. ૨૦૨૭ જેઠ સુદિ એકાદસી તા. ૧૫-૬-૭૦ સામવારના રોજ ૧૦૦૮ શ્રી આચાર્ય વિજયાદરસૂરીશ્વરજી ભાવનગરમાં કાળાધર્મ પામ્યા તે નિમિત્ત ગુણાનુવાદ સભા થઈ. શ્રીમાન વાડીલાલ ચત્રભુજ ગાંધી આદિ વકતાઓના તથા આગમપ્રભાકર ગણિશ્રી જનકવિજયજી મહારાજ તથા પૂજ્યપાદ ગુરુદેવે ગુણાનુવાદ રજૂ કર્યાં. Page #418 -------------------------------------------------------------------------- ________________ જનશાસનન ૩૮૭ શ્રી અને કાતવિજયજી મહારાજ તથા મુનિશ્રી ગૌતમવિજ્યજી મહારાજની વિવિધ તપશ્ચર્યાએ ચાલી રહી હતી. અષાઢ વદિ બીજના આગમપ્રભાકર મહારાજશ્રી પુણ્યવિજયજીએ વાલકેશ્વરમાં શાનદાર પ્રવેશ કર્યો. અન્ય મુનિરાજે પણ ચાતુર્માસ તેમ જ પર્યુષણાદિ પર્વ નિમિત્ત મુંબઈના જુદા જુદા ભાગોમાં ગુરુદેવના આદેશથી પહોંચી ગયા. તા. ૨૧-૬-૭૦ના વિનતિ થવાથી શેઠ કાન્તિલાલ ઇશ્વરલાલને બંગલે મંદિરના દર્શનાર્થ પધાર્યા. બીજે દિવસે શેઠ સેવંતીલાલ હીરાલાલને ઘરે પગલાં કર્યા. મરીન ડ્રાઇવમાં શેઠ શ્રી ફૂલચંદભાઈ શામજીને ત્યાં પધાર્યા. શ્રી પંજાબ કેસરી ગુરુદેવ સ્થાપિત જૈન ઉદ્યોગશાળાનું નિરીક્ષણ કર્યું. ઉઘોગશાળાના સંચાલક શ્રી રિષભદાસજી રાંકા તથા શ્રી મહીપતરાય જાદવજી તથા ભાઈ લાલચંદજી હાજર હતા. ઉદ્યોગશાળામાં જુદી જુદી જાતના હસ્ત' ઉદ્યોગો ચાલે છે. મધ્યમવર્ગની અનેક બહેનોને આ ઉદ્યોગ કેન્દ્ર આશીર્વાદરૂપ થઈ પડ્યું છે. સં. ૨૦૨૬ જેઠ વદિ સાતમ તા. ૨૫-૬-૭૦ના રોજ આચાર્ય શ્રીમદ્ વિજયવલભસૂરિ જન્મ શતાબ્દીની મીટિંગ થઈ. તેમાં અંગ્રેજી-હિંદી-ગુજરાતી જીવનચરિત્ર પ્રકાશિત કરવા નિર્ણય થયો. શતાબ્દી નિમિત્તે વધારેમાં વધારે સભ્યો બનાવવા નિશ્ચય થયે. આ રીતે પ્રત્યેક દિવસ ધર્મકાર્ય અને સમાજસેવાનાં કાર્યોની વિચારણા પાછળ વ્યતીત થયે. Page #419 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન સ. ૨૦૨૭ અષાઢ સુદ ખીજ તા. ૧-૭-૭૦ને રવિવારના ગણિવર્ય (આચાય) ઇન્દ્રવિજયજી મહારાજ પેાતાના છ શિષ્યે સહિત વિહાર કરી ચાતુર્માસ માટે ભાયખલા પધાર્યાં, શ્રી જયવિજયજી (પન્યાસ), મહારાજ નયચંદ્રવિજયજી ગોરેગામ પધાર્યા. મુનિશ્રી પદ્મવિજયજી, હદવિજયજી આદીશ્વરજી જૈન ધર્મશાળાપાયધુની પધાર્યાં. મુનિભૂષણ શ્રી વલ્લભદત્તવિજયજી મહારાજ અને મુનિશ્રી વસ'તવિજયજી મહારાજ નમિનાથ જીના ઉપાશ્રયમાં પધાર્યાં. ૩૮૮ ૧૩-૭-૭૦ના દેવસૂર ગચ્છના અધિપતિ પૂજ્યપા આચાર્ય દેવ વિજયદેવસૂરીશ્વરજી મહારાજની ૩૧૪મી જયંતી ઊજવવામાં આવી. સેનાચાંદીના વ્યાપારી મુસલમાનભાઈ શ્રી વલીમહમદ ગુરુમહારાજના દર્શના આવ્યા. તેમણે કહ્યું કે જૈનધમી શ્રાવક ભાઈ એના પરિચયમાં આવવાથી મેં માંસ-શરાખ આદિ વ્યસનાને પરિત્યાગ કર્યાં છે. મારા સંપ્રદાયના ગુરુએ (મુલ્લા ઇત્યાદિ) મને મેલાવીને અહિંસક સંગતિમાં ન રહેવાની સલાહ આપી પરંતુ મેં તા જૈન સાધુઓના ત્યાગ-વૈરાગ્યનુ વન કરીને જૈન ધમ તથા જૈન સાધુઓની પ્રશંસા કરી. ખરેખર જૈન ધર્મ તલવારની ધાર પર ચાલવા જેવા અત્યંત દુષ્કર છે. આગ્રાથી સરદાર મહેન્દ્રસિંહજી દર્શનાર્થે આવ્યા.. સરદાર હૈાવા છતાં સ્થાનકવાસી સાધુઓના સૌંપક માં Page #420 -------------------------------------------------------------------------- ________________ ૩૮૯ જિનશાસનર આવતા હાવાથી જૈન ધર્મ અનુસાર વિશુદ્ધ જીવન વિતાવતા હતા. ચાતુર્માસ દરમ્યાન સાહિત્યપ્રેમી શેઠશ્રી અમૃતલાલ કાળીદાસ દોશી તથા શેઠ ફૂલચંદભાઈ શામજી તથા ફૂલચંદ દોશી (સેવક) આદિ દશનાથ આવતા રહ્યા. સાધારણ દનાથી ભક્તોની ભીડ તા ખૂબ રહેતી હતી. તા. ૮-૮-૭૦ શનિવારના રાજ શ્રી આત્માનંદ જૈન સભા તથા શ્રી જૈન સ્વયંસેવક મંડળ તરફથી શાસન પ્રભાવના’ વિષય પર સાર્વજનિક ભાષણ તથા સન્માન અપણુ કાર્યક્રમ ચાયા હતા. ગણિવર્ય શ્રી જનકવિજયજીએ આચારાંગ સૂત્રનું મહત્ત્વ તથા શાસન પ્રભાવનાના વિષય પર મનનીય પ્રવચન કર્યુ. ત્યાર પછી શ્રી રસિકલાલ નાથાલાલ કારા, શેઠ કાન્તિલાલ ચુનીલાલ ચેાકસી, પડિત ધીરજલાલ ટેટાકરશી તથા શ્રી કાન્તિલાલ ઊજમશી આદિ વકતા આનાં ભાષણા થયાં. દાનવીર શ્રી દેવચંદભાઈ જેઠાલાલે મલાડની પાસે ભાયંદરમાં જૈન નગર બનાવ્યું છે, ભાયંદરમાં મદિર તથા ઉપાશ્રય પશુ ખનાવે છે. ઘેાડા સમય પહેલાં તેમણે ૭૦૦ યાત્રીઓને શ્રી સમેતશિખરના સ`ઘ કાઢયો હતા. તેથી તેમનુ સન્માન શ્રી આત્માનંદ જૈન સભા તથા જૈન સ્વયંસેવક મંડળના ઉપક્રમે કરવામાં આવ્યું. આમત્રિત અતિથિવિશેષ ઉદ્યોગપતિશ્રી કાન્તિલાલ ચુનીલાલે સન્માનપત્ર વાંચી સંભળાવ્યું. તેમણે શ્રી દેવચંદભાઈ ને આપણુ કર્યુ. એક પ્લાસ્ટિકનું મંદિર, પ્રભુ પાર્શ્વનાથના Page #421 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ જિનશાસનરન ન્યાયયંભનિધિ ફાટા તથા ફાટા અણુ કરવામાં આવ્યેા. કરવાથી સેવા અને પરોપકારની રહે છે. આશા છે સુખઈમાં શ્રી મહાવીરનગર નિર્માણુની યાજના અતિશીઘ્ર પૂરી થશે. માચાય આચાય મહારાજશ્રીના સમાજસેવકનુ ં સન્માન નવી જ પ્રેરણા મળતી. શતાવધાની, ગણિતદિનમણિ, વિદ્યાભૂષણુ સરસ્વતી વરપુત્ર શ્રી ધીરજલાલ ટોકરશીનાં પત્નીના ૫૦૦ આય ખલિનાં પારણાં નિમિત્તે ગુરુદેવ આદિ બૅન્ડવાજા સહિત તેમને ઘેર પધાર્યાં. શેઠ રતિલાલ મગનલાલ વલસાડનિવાસી(મુંબઈ)ના ઘેર પણ પધાર્યાં. અન્ને જગ્યાએ જ્ઞાનપૂજન થયું. ગુરુદેવે આશીર્વાદ આપ્યા. શતાબ્દીના સદસ્યની સંખ્યામાં વૃદ્ધિ થઈ. ડાંગરીના શ્રીસ’ઘમાં એકતા સ્થાપિત થઈ. ગુરુદેવ ત્યાં પધાર્યા. ભાઇ ફૂલચ'દ હરિચંદ દેશી(સેવક)એ શતાબ્દી સદસ્ય અનવાની પ્રેરણા ઉપર મનનીય વ્યાખ્યાન આપ્યું. તા. ૧૬-૮-૭૦ રિવવારના રાજ પાયની ગોડીજી ઉપાશ્રયમાં સંક્રાતિ દિવસ ઊજવાયે, પંજાબ, દિલ્હી, આગ્રા, ષિકાનેરથી અનેક ભાઈએ આ પ્રસંગે આવ્યા હતા. Page #422 -------------------------------------------------------------------------- ________________ wome ૮૯. પર્યુષણ પર્વની રમણીયતા કલપના ઉપવાસના વિષયમાં ગુરુદેવ તથા આગમપ્રભાકર મહારાજનું કહેવું હતું કે આપણે તે ધોરી માર્ગપરંપરા માર્ગ પ્રમાણે વર્તવું જોઈએ. કેઈ આગ્રહ નથી. જેવી જેની ભાવના હોય તેમ કરે. * આ દિવસોમાં તપસ્વીજીના દર્શનને માટે ભારે ભીડ રહેતી હતી. ૨૩-૮-૭૦ ના ચપાટી પર પર્યુષણ પર્વની મહિમા (પર્વને પ્રકાશ) એ વિષય પર સાર્વજનિક ભાષણ થયું. ગણિવર્યશ્રી જનકવિજ્યજી તથા ભાઈ ફૂલચંદ હચિંદ દોશી (સેવક)નાં ભાષણ થયાં. ગણિવર્યશ્રી સુરેન્દ્રવિજયજી મહારાજ (ઉપાધ્યાય)નું પણ પ્રવચન થયું. છાત્રવૃત્તિ ફેડને માટે સારી એવી દાનરાશિ પ્રાપ્ત થઈ. સં. ૨૦૨૬ ભાદરવા વદિ તેરશ તા. ૨૯-૮-૭૦ શનિવારના રોજ પર્યુષણ મહાપર્વ શરૂ થયાં. ગેડીજી ઉપાશ્રયમાં લગભગ ૩૦૦ પૌષધ હતા. ઉપાશ્રય ચારે તરફ માનવમેદની અને શ્રેતા ગણથી ભરાઈ ગયા હતા. સાધારણ ખાતામાં પણ સારી ઊપજ થઈ. તપસ્વીશ્રી અનેકાન્તવિજયજી મહારાજના દર્શને હજારો ભાઇબહેનની ભીડ Page #423 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ જિનશાસનન લાગી રહેતી હતી. લાલા કુંજલાલજી ગુરુભકતે ૧૨૧ મણની ઘીની બોલી બોલીને ક૯પસૂત્ર વહરાવ્યું. પાંચ ભાગ્યશાળીઓએ બેલી બેલીને જ્ઞાન પૂજા કરી. દિનપ્રતિદિન ધાર્મિક ભાવ ચઢતા રહ્યા. દાન આદિની ભાવના પણ વધતી રહી. હજારો રૂપિયાની બેલી બેલાઈ રહી. જન્મમહિમા ખૂબ ધામધૂમ અને આનંદ ઉલાસથી ઉજવાશે. સ્વપ્ન આદિની બોલીઓમાં દરેક સ્થાનની બેલીઓમાં વૃદ્ધિ થતી રહી. આદીશ્વરજી ધર્મશાળામાં ૪૦૦ મણની પારણાની બેલી થઈ કમાટીપુરામાં ૭૧૦૦ મણની બેલી થઈ. અન્યત્ર પણ ધર્મભાવના પ્રશંસનીય રહી. - સં. ૨૦૨૬ ભાદરવા સુદ ત્રીજ તા. ૪–૯–૭૦ શુક્રવારના મહાતપસ્વી શ્રી અનેકાન્તવિજ્યજીના ૫૧ ઉપવાસ પૂરા થયા. તેમની ૭૧ ઉપવાસની ભાવના છે. બિકાનેરમાં તેમણે પ૧ ઉપવાસ કર્યા હતા. તેના ઉપલક્ષમાં બિકાનેર શ્રીસંઘ સાધર્મિક બંધુઓની સહાયતાને માટે ૬૫ હજાર રૂપિયા એકત્ર કર્યા હતા. લુણાવામાં તપસ્વીજીએ ૬૧ ઉપવાસ કર્યા હતા ત્યાં પણ એકાવન હજારનું ફંડ થયું હતું. તે વખતે અમદાવાદમાં હિંદુ-મુસલમાનનું હુલ્લડ થવાથી કેટલાક ભાઈઓ મુંબઈથી લુણાવા પહોંચી શક્યા નહોતા. નહિ તે ફંડ વધારે થવાની સંભાવના હતી. Page #424 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૩૯૩ આ સમયે ગેડીજી મ'દિરના ટ્રસ્ટી મંડળે જ્ઞાનખાતામાં રૂ. ૫૦૦૧ દાન કર્યું. શેઠ લક્ષ્મીચંદ દુલ ભજી, શેઠ રમણલાલ નગીનદાસ પરીખ, શેઠ કેશવલાલ બુલાખીદાસ આદિ પ્રત્યેક ગૃહસ્થે રૂા. ૫૦૦-૫૦૦ પ્રદાન કર્યાં. પરંતુ ગુરુમહારાજશ્રીના ઉપદેશથી દરેક મહાનુભાવે રૂ. ૧૦૦૦-૧૦૦૦ આપવા સંમતિ દર્શાવી. પાટણનિવાસી એક ભાગ્યશાળીએ રૂ. ૨૫૦૦ આપ્યા. તે સમયે લગભગ ૨૭૦૦૦નું ફંડ થઈ ગયુ.. શ્રાવક-શ્રાવિકાએએ અનેક પ્રકારનાં વ્રત, તપશ્ચર્યાં આદિના નિયમ લીધા. પર્યુષણુપ ની સમાપ્તિ પર સ્થાપના આદિ કાર્ય થયાં. ખીજે દિવસે તપસ્વીઓનાં પારણાં થયાં. તથા રથયાત્રાના વરઘોડા નીકળ્યેા. આખા માગ તપસ્વીઓના દના માનવસમૂહથી ભરેલા હતા, ચાંદીના રથ, ચાંદીની ઇન્દ્રવજા, અનેક ઍન્ડવાજાથી જુલૂસ રમણીય દનીય શાભાયમાન હતુ. અત્યંત Page #425 -------------------------------------------------------------------------- ________________ ©માજ) ૯૦. ચાતુર્માસ પ્રબંધ શ્રી ગેડીજી જૈન ઉપાશ્રય(૧૨ પાયધૂની, મુંબઈ-૩)માં પૂ. આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરિજી, ગણિવર્યશ્રી જનકવિજયજી, ગણિવર્ય તપસ્વીશ્રી બળવંતવિજયજી (પન્યાસ). ગણિવર્યશ્રી ન્યાયવિજયજી (પન્યાસ), સેવાભાવી મુનિ શાતિવિજયજી, મુનિ જિતેન્દ્રવિજયજી, મહાતપસરી મુનિ અને કાતવિજયજી, બાલ મુનિશ્રી જયાનંદવિજયજી, બાલમુનિશ્રી ધર્મ ધુરંધરવિજયજી તથા બાલમુનિશ્રી નિત્યાનંદવિજયજી હતા. બાબુ અમીચંદ પન્નાલાલ જન ઉપાશ્રય વાલકેશ્વરમાં (૪૧, રિજરેડ, મુંબઈ-૬) આગમપ્રભાકર પુણ્યસ્મૃતિ મુનિરનશ્રી પુણ્યવિજયજી, ગણિવર્યશ્રી પ્રકાશવિજયજી (આચાર્ય), તપસ્વી મુનિનંદનવિજયજી, મુનિશ્રી જયભદ્રવિજયજી, મુનિશ્રી રત્નાકરવિજયજી હતા. શ્રી નેમિનાથ ઉપાશ્રયમાં (ભીંડીબજાર-પાયધૂની, મુંબઈ-૩) આદર્શ ગુરુભકત મુનિભૂષણ મુનિશ્રી વલ્લભદત્તવિજયજી મહારાજ તથા તપસ્વી મુનિશ્રી વસંતવિજયજી હતા. મોતીશા જૈન મંદિર, જૈન ઉપાશ્રય ભાયખલા (મુંબઈ-૨૭) ગણિવર્ય શ્રી ઈન્દ્રવિજયજી (આચાર્ય), બાલ Page #426 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન મુનિ જગતચંદ્રવિજયજી, તપસ્વી મુનિ ગૌતમવિજયજી, આલમુનિ રત્નપ્રભવિજયજી, ખાલમુનિ વીરેન્દ્રવિજયજી, બાલમુનિ હરિષેણુવિજયજી તથા માલમુનિ ચમરેન્દ્રવિજયજી હતા. શ્રી કલ્યાણુ પાર્શ્વનાથ જૈન મંદિર ઉપાશ્રય (ચાપાટી, મુંબઈ ન, ૭ ) ગણિવય શ્રી સુરેન્દ્રવિજયજી ( ઉપાધ્યાય ) તથા મુનિશ્રી યશેાધમ વિજયજી હતા. ગોરેગામ (મુંબઇ-૬૨ ગણુિવય શ્રી જયવિજયજી (પન્યાસ) તથા મુનિશ્રી નયચંદ્રવિજયજી હતા. ૩૯૫ શ્રી આદીશ્વર જૈન ધર્મશાળા પાયધુની (મુંબઇ-૩) સુનિશ્રી પદ્મવિજયજી તથા મુનિશ્રી હર્ષદવિજયજી હતા. સં. ૨૦૨૬ ભાદરવા સુદિ એકાદશી તા. ૧૧-૯-૭૦ શનિવારના અમરબાદશાહુપ્રતિષેાધક જગદ્ગુરુ આચાય ભગવંત શ્રી વિજયહીરવિજયસૂરીશ્વરજીની જયંતી ઊજવવામાં આવી. ણિ ન્યાયવિજયજી (પન્યાસ), શ્રી આગમ પ્રભાકરજી મહારાજ તથા ભાઈશ્રી રસિકલાલ કારાએ ચરિત્રનાયકના જીવન વિષે પ્રવચન કર્યાં. તા. ૧૨-૯-૭૦ ના જૂના ડીસામાં આચાય પ્રવર કીતિ સાગર સૂરીશ્વરજી તથા એડેલીમાં મુનિશ્રી જીનભદ્રવિજયજીના સ્વર્ગવાસના સમાચારથી શાકસભા ભરવામાં આવી. Page #427 -------------------------------------------------------------------------- ________________ મા ૯૧. જન્મદિવસની મંગળ કામનાઓ — આપણું ચરિત્રનાયકને જન્મદિવસ માગશર શુકલ એકાદશી(મૌન એકાદશી) એ પ્રતિવર્ષ ભવ્યરૂપે ઊજવવામાં આવે છે. ગુરુ મહારાજને તે પિતાના શરીરને કઈ મોહ નથી. એ તે વૈરાગ્યચક્રવતી છે. તેમનું સર્વસ્વશરીર અને જીવન-સંસારના કલ્યાણને માટે સમર્પિત છે. પરંતુ ભકતગણુ તેમની શીતળ છાંયડી નિરંતર ચાહે છે. એક આશ્રય હોય છે, જેને ભરોસે ભકતની માનસિક લતા હરીભરી રહે છે. ઠંડી અને ગરમ હવાના વાયરા તેને નીચે પડવા દેતા નથી. જીવનરસ-જીવનદર્શન પ્રાપ્તિને માટે આ આશ્રય આવશ્યક છે. ત્યારે જ મનુષ્ય પોતાના પરમેષ્ઠિ પદ-બ્રહ્મપદ–અજરામરપદને પામી શકે છે. બધા સંઘના સભ્ય અને ભકતગણ ઇચ્છે છે કે ગુરુદેવને જન્મદિવસ ગુરુદેવની ઉપસ્થિતિમાં પ્રતિવર્ષ પુનઃ પુનઃ આવે. આ રીતે ગુરુજન્મદિવસ પર હજારે ભક્તોના શ્રદ્ધાનાં પુપ અને અભિનંદન સુમન તાર તથા પના રૂપમાં આવતાં રહ્યાં. આ વર્ષે પણ આ કમ સિલસિલા Page #428 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનન ૩૯ બદ્ધ ચાલુ રહ્યો. ગુરુભક્તએ હજારે મંગળ કામનાઓથી પિતાને કૃતકૃત્ય કર્યા અને જીવનમાં સ્વર્ગીય સુખને અનુભવ . ગુરુભકતની ભાવના છે કે ગુરુદેવને વરદહસ્ત હંમેશાને માટે અમારા ભકતના મસ્તક પર અમૃતની શીતળતા વરસાવતે રહે. તેમના જન્મદિવસની લાખે મૌન એકાદશીએ અમે જોતા રહીએ. સમુદ્ર લહેરાતે રહે. ભકિતને મેઘ બનતે રહે અને આ ભારતવર્ષના આંગણામાં વરસતા રહે અને તેને સર્વદા સુજલાં સુફલાં શસ્યશ્યામલામ બનાવતે રહે. જૈન વિદ્યાપીઠ હિંદમાં જન તીર્થ એવું એક પણ નથી જ્યાં વિદ્યાધામ હાય, વિદ્વાનની પરિષદ હોય, વિચારકોની ગોષ્ઠી હોય, અને એમની ગંભીર પ્રાણપ્રેરક વિદ્યાના આકર્ષણથી જ ભકત અને વિઘારસિકો આકર્ષાઈ આવતા હોય. વધારેની આશા તો બાજુએ રહી પણ કોઈ એક તીર્થમાં એક પણ જૈન વિદ્યાપીઠ નથી કે એકાદ એવા સમર્થ વિદ્યાવારિધિ વિદ્વાન નથી જેને લીધે ત્યાં યાત્રિકો તથા જિજ્ઞાસુઓ આકર્ષાઈ આવતા હોય; પિતાના પ્રશ્નોનું નિરાકરણ કરતા હોય, તીર્થની પ્રાકૃતિક અને નૈસર્ગિક રમણીયતાથી તપ-જ્ઞાન અને વિજ્ઞાનું પાન કરતા હોય. સ્વ. શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ R, A, LL, B, Page #429 -------------------------------------------------------------------------- ________________ ૯૨. મહાતપસ્વી તપશૈયામાં જ્યારા અનેકાન્ત ! એકાન્તમાં કેમ ચાલ્યા ગયા ? મુનિશ્રી અનેકાન્તવિજયજી મહારાજ ! કાને કલ્પના હતી કે શ્રી પદ્મમવિજયજી મહારાજ પાસેથી સંસારની અસારતા જાણી તમે ગજસુકુમાલની જેમ શીઘ્ર સંસારથી તરી જવા ઇચ્છે છે ને ? તીવ્ર તપસ્યાની અગ્નિમાં ક્રમનાં કષ્ટોને ખાળીને આત્માને શુદ્ધ કંચન સમા ચમકાવવા ચાહે છે। શું? । ગુરુવર સમુદ્રના અપૂવ શિષ્ય ! સમુદ્ર તે જળથી પરિપૂર્ણ હોય છે. તું સમુદ્રના શિષ્ય હોઇને તપસ્યાની અગ્નિમાં ખળખળતા રહ્યો. આશ્ચય થાય છે કે આ અવસપિણી કાળમાં એટલી જલદ્દી તરી જવાવાળા ભવ્ય પ્રાણી તમે જ નીકળ્યા. સસાર ભૌતિકતાની આગમાં મળી રહ્યો છે. પરન્તુ તમે આધ્યાત્મિકતાની અગ્નિ, તપસ્યાની અગ્નિને પ્રજવલિત કરી શકયા. માતા ભાગવતીના ભાગ્યવાન પુત્ર તમે ભાગવતી દીક્ષા ગ્રહણ કરી સફળ થઈ ગયા. અને દેવીદાસના સુપુત્ર તમે ખરેખર દીક્ષાદેવીના દાસ બની ગયા. Page #430 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનન ૩૯૯ ગૃહસ્થાવસ્થામાં રાજરાની સાથે લગ્નગ્રંથિથી જોડાઈને હે ચીમનભાઈ ! તમે એક બગીચે લીલમલીલે બનાવ્યો. અનિલ, સુનીલ, પ્રવીણરૂપી પુષેિ તેમાં ખીલી રહ્યાં હતાં. પરંતુ હસ્તિનાપુરની પાવન ભૂમિએ તમને ક૯પવૃક્ષ સમા બનાવી દીધા અને રાજરાની તથા ત્રણે પુને પારિજાતનાં પુષ્પ બનાવી દીધાં. શ્રમણ રૂપમાં પણ એક નવીન ઉપવન બનાવી દીધું. પરંતુ એ ઉપવનને પણ અતિશીધ્ર છેડી ગયા. ' હા અમે એટલું જાણીએ છીએ કે તમે તરી ગયા છે અને અમે બધા પાપના કિનારા પર બેઠા બેઠા નૌકાને જેતા રહી ગયા. બહુ સારું ! મહાતપસ્વી! અમે તમને કદી જીરામાંકદી લાહેરમાં, કદી હસ્તિનાપુરમાં, કદી દિલ્હીમાં, કદી બડતમાં અને કદી કદી મુંબઈમાં શોધ્યા કરીશું. - મહાત્મા ગાંધીનું કથન છે કે “આપણે આપણુ ભગવાનને ક્યાં જોઈએ? ઉત્તર સ્પષ્ટ છે. તેને આપણે આપણાં કામે માં જે જોઈએ. જે આપણે યજ્ઞ સમજીને કાર્ય કરીએ તે હૃદયમાં ભગવાનની સ્થાપના થઈ શકે છે. બહુ સારું ! મહાતપસ્વી ! અમારા છવાની તમને વંદના, તપસ્વીએની તમને વંદના, તમારા પરિવારની તમને વંદના, અને આખાયે સંસારની તમને વંદના. આ ભક્તગણ! મહાતપસ્વી આત્મકલ્યાણકારી શ્રી અને કાન્તવિજયજીની જીવનગાથા જાણું લઈએ. Page #431 -------------------------------------------------------------------------- ________________ AIL ૯૩. દીર્થ તપસ્વીની જીવનગાથા લાહેરમાં જીરાનિવાસી લાલા દેવીદાસને ઘેર માતા શ્રીમતી ભાગવતીદેવીની કુક્ષીએ ૫ એપ્રિલ-૧૯૨૫ના શુભ દિને એક સુપુત્રને જન્મ થયે. માતાપિતાએ બાળકનું નામ ચીમનલાલ રાખ્યું. બાલ્યકાળમાં જ માતાપિતાને દેહાંત થઈ જવાથી બાળ ચીમનલાલનું પાલનપોષણ તેમના કાકાશ્રી શાદીલાલજીને ત્યાં થયું. માધ્યમિક શાળાને અભ્યાસ પૂરો કરી ભાઈ ચીમનલાલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક બની ગયા. અનેક વર્ષો સુધી આ પદ પર સેવાકાર્ય કરતા રહ્યા. સન કરના “ભારત છેડે આંદોલનમાં ભાઈ ચીમનલાલ ગાંધીજીના આદેશ પર આઝાદીની લડતમાં જોડાયા અને જેલયાત્રા પણ કરી. સન ૪૮માં શ્રી ચીમનભાઈ સ્વ. ૩. શ્યામાપ્રસાદ મુકજીની સાથે કાશ્મીરની લડાઈમાં જેલ ગયા. આ રીતે રાષ્ટ્રીય લડતમાં અને રાજનીતિક્ષેત્રમાં તેઓ અગ્રણે રહ્યા હતા. Page #432 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનન ૪૦૧ પછીથી તે દિલ્હીમાં દલાલીનો વ્યવસાય કરતા રહ્યા. પિતાના સરળ તથા સનેહભર્યા વ્યવહાર તથા શ્રેષ્ઠ આચરણને કારણે તેઓ જલદી મુખ્ય મુખ્ય વ્યાપારીઓના પ્રિય પાત્ર બની ગયા અને તેમની દલાલીને વ્યવસાય સારી રીતે ચાલી રહ્યો. લગભગ ૨૭ વર્ષની અવસ્થામાં ભાઈ ચીમનલાલને વિવાહ રાજરાનીદેવીની સાથે થયે. તેમના ત્રણ પુત્ર–અનિલ, સુનીલ અને પ્રવીણ છે. તપસ્વી આચાર્ય શ્રી વિજયપ્રકાશચંદ્ર ઉપધાનની માળા પ્રસંગે પધારવા તથા ઉત્તરપ્રદેશ મહાસભાના અધિવેશનમાં પધારવા આપણું ચરિત્રનાયક આચાર્યશ્રીને મહાસભાના કાર્યકર્તાઓએ આગ્રહભરી વિનંતી કરી. આચાર્યશ્રી હસ્તિનાપુર પધાર્યા. માળના મંગલમય દિવસે ભાઈશ્રી ચીમનલાલે સજોડે ઊભા થઈને ચોથા બ્રહ્મચર્યવ્રતની બાધા લીધી હતી. આચાર્યશ્રીએ તેમને મંગળ આશીર્વાદ આપ્યા હતા અને તપ, ત્યાગ અને સંયમમાં રહેવા પ્રેરણ આપી હતી. લગ્ન પછી ૯ વર્ષ પછી સં. ૨૦૧૮માં ભાઈ ચીમનલાલે વિધિ સહિત આજન્મ બ્રહ્મચર્યવ્રત અંગીકાર કર્યું હતું. સમાજની સતત સેવા કરતા રહેવાના સંકલ્પથી ભાઈ ચીમનલાલનું માનસ આર્થિક પ્રલેભનના બંધનમાં બધાઈ રહ્યું નહોતું. Page #433 -------------------------------------------------------------------------- ________________ ( ૪૦૨ જિનશાસનરત્ન વ્યવસાય દ્વારા અર્થલાભની ઉત્કૃષ્ટ સંભાવનાઓને સહજ રીતે સંયમિત કરીને તેમણે દિલ્હીને ત્યાગ કર્યો. અને તીર્થધામ હસ્તિનાપુરના બાલાશ્રમમાં કર્મઠ કાર્ય. કર્તા બની ગયા. પરિશ્રમપૂર્વક મેળવેલી પિતાની લક્ષ્મી હસ્તિનાપુરના બાલાશ્રમ તથા મંદિરને માટે સમર્પિત કરી દીધી. આમ નિશ્ચિત બનીને ત્યાગ અને તપશ્ચર્યાના માર્ગને અપનાવી ભાઈ ચીમનલાલે ઉપધાન તપ કર્યું તથા અનેક અઠ્ઠાઈઓ કરી. ભાઈ ચીમનલાલમાં વૈરાગ્યની ભાવના તેમના પ્રારંભિક જીવનકાળમાં જ પ્રગટિત થઈ ચૂકી હતી. એક વાર ભાઈ ચીમનલાલ સનાતની સાધુ બનીને શાન્તિની શોધમાં નગરાજ હિમાલયની ગાદમાં લગભગ ૨૦ દિવસ સુધી ભ્રમણ કરતા રહ્યા. નિરંતર ચિંતન દ્વારા ભાઈ ચીમનભાઈને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું. ક્ષણભંગુર સાંસારિક સુખેને ત્યાગીને અત્યંતર અભ્યસ્થાનની અભિલાષા તેમના મનમાં જાગૃત અને વિકસિત થઈ તથા પિતાના સંસર્ગ દ્વારા ભાઈ ચીમનલાલે પિતાનાં નાનાં બાલુડાંઓ સહિત આખા પરિવારને વૈરાગ્યમય બનાવી દીધું. તેઓ પોતાના પરિવાર સહિત મેહમાયાથી નિવૃત્ત થઈને કઠણ સાધનાના પથ પર ચાલી નીકળ્યા. Page #434 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરન સમ્યક્ ભાવેાના સંક્રમણુકાળમાં સદૃગુરુના સંચાગ પૂર્વ જન્મના કરેલાં પુણ્યના પ્રભાવથી વિરલાને જ પ્રાપ્ત થાય છે. ભાઈ ચીમનભાઈના સૌભાગ્યથી આપને મુનિરાજ શ્રીમદ્ વિજયજીસમુદ્રસૂરીશ્વરજી મહારાજ જેવા સુગુરુને સુયેાગ મળ્યે. ભાઈ ચીમનભાઈની મનેાકામના પૂર્ણ થઈ. સં. ૨૦૨૪ માગશર શુદિ ૧૦ તા. ૧૧ ડિસેમ્બર, ૧૯૬૭ના રાજ ખડીતમાં ભાઈ ચીમનલાલ તેમના કાકા વિલાયતીરામ, પત્ની શ્રીમતી રાજરાણીદેવી, તથા ત્રણે પુત્રા અનિલ, સુનિલ અને પ્રવીણ સહિત આચાય ભગવંત શ્રીમદ્ વિજયસમુદ્રસૂરિજી મહારાજનાં કરકમળા દ્વારા દીક્ષિત થયાં. ખડીતના શ્રીસ`ઘના આખાલવૃદ્ધમાં આ આખા પરિવારના ત્યાગ અને સચમની ભૂરિ ભુરિ પ્રશંસા થવા લાગી. દીક્ષા ગ્રહણ કરતા પહેલાં ભાઈ ચીમનલાલે તીર્થો. ધિરાજ શત્રુંજયની તીથ યાત્રા કરી અને પારમાર્થિક સસ્થાને યથાશક્તિ આર્થિક સહાયતા કરી અને વરસી દાન દીધું. દીક્ષા ઉત્સવના શુભ અવસર પર તેમના સમસ્ત સ્વજન સંબંધી હાજર હતા. દીક્ષાયાત્રા સમયે માની અન્ને તરફ અપાર જનસમૂહની જયજયકારધ્વનિથી ગગનમ`ડળ શુ જાયમાન થઈ રહ્યું હતું. જૈન, અજૈન ખધા લેાકેા આ અલૌકિક ત્યાગથી અત્યંત પ્રભાવિત અને પુત્રકિત થઈ રહ્યા હતા. વિધવિધાનપૂર્વક દીક્ષા પ્રાપ્ત કરીને વિશાળ અને સુÀાભિત દીક્ષામંડપમાં આવી પહોંચ્યા અને ચતુવિધસંઘ સન્મુખ તેએ અને તેમના તે ૪૦૩ Page #435 -------------------------------------------------------------------------- ________________ ४०४ જિનશાસનના પરિવારે ગૃહસ્થજીવનના ઇતિશ્રી કરીને સમ્યક જીવન પ્રારંભ કર્યું. ભાઈ ચીમનલાલનું નામ મુનિ અનેકાંતવિજય જાહેર કરવામાં આવ્યું. તેમના કાકા શ્રી વિલાયતીરામને મુનિ નયચંદ્રવિજયજી, તેમના ત્રણે પુત્રે ભાઈ અનિલ, સુનીલ તથા પ્રવીણને ક્રમ પ્રમાણે બાલમુનિ શ્રી જયાનંદવિજયજી, બાલમુનિશ્રી ધર્મધુરંધરવિજયજી અને બાલમુનિશ્રી નિત્યાનંદવિજયજી નામ જાહેર કરવામાં આવ્યાં. તેમના ધર્મપત્ની રાજરાણુને સાધ્વી અમિતગુણુજીનું નામ આપવામાં આવ્યું. દીક્ષા ધારણ કરીને મુનિશ્રી અનેકાન્તવિજયજી ત્યાગમય અને તપસ્વી જીવન વ્યતીત કરવા લાગ્યા. તેઓ પ્રાયઃ એકજવાર આહાર એટલે એકાસણા કરતા રહ્યા. નિરંતર તેઓ ધ્યાન દ્વારા પિતાના અંતર્દર્શનમાં તલ્લીન રહેતા હતા. વિષમ પરિસ્થિતિઓમાં પણ ઉગ કે અશાંતિના ચિહુન આપના મુખમંડળ પર જોવામાં આવતાં નહોતાં. આપના અંતરમુખી વ્યક્તિત્વ વિકાસ અને આપના ચારિત્ર્યની આભા આપની મુખાકૃતિ પર સ્પષ્ટ દષ્ટિગોચર થતી રહી. ચારિત્ર્ય ગ્રહણ કરીને, આપની પંજાબની હરી ભરી ભૂમિને ત્યાગીને રાજસ્થાનની રેતીલી ધરતી પર લાંબા લાંબા વિહાર કરવા પડ્યા. ખુલ્લા શિરે અને ખુલ્લા પગે પદયાત્રા કરવામાં પૂર્વજીવનમાં જરા પણ અભ્યાસ ન હોવાથી આવા શુષ્ક માર્ગની મુશ્કેલીઓ સહન કરીને તેમણે સહિષ્ણુતાને જે પરિચય આપે તે પ્રશંસનીય હતે... Page #436 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન બિકાનેર જેવા વર્ષારહિત નગરમાં ભયાનક ગરમીની મેસમમાં તેમણે તેમના પ્રથમ ચાતુર્માસમાં જ ૫૧ દિવસ મૌન દ્વારા નિરાહાર ઉપવાસની તપસ્યા કરીને શમતા પૂર્વક અને સ્થિરતાનું ચમત્કારી દશન કરાવ્યું હતું. ધન્ય છે એ તપસ્વી જીવન, ધન્ય છે એ પુણ્યશાળી માતાપિતા, તપસ્વીજીએ પોતાના ગુરુ અને કુળના નામને ઉજ્જવળ કર્યુ છે. - બિકાનેર શ્રીસ ધે આ તપસ્યાની સફળતાના ઉપલક્ષમાં ૬૧ હજાર રૂપિયા એકઠા કર્યાં હતા, જે અસહાય નિરાધાર ભાઈ એની સહાયતાને માટે સુરક્ષિત રાખવામાં આવ્યા હતા. રાજસ્થાન લુણાવામાં ફરી તપસ્વીજીએ મૌનપૂર્વક ૬૧ ઉપવાસ કર્યાં હતા. સુખઈના ચાતુર્માસમાં તપસ્વીજી ૭૧ ઉપવાસ મૌન દ્વારા કરવાની ભાવના સેવતા હતા. ૬૦ ઉપવાસ તા આનંદપૂર્વક થયા. દેશનાથી'ની ભીડ હમેશાં ખૂબ રહેતી હતી. હજારા ભાઈબહેન, ગોડીજીના ટ્રસ્ટીએ, સમાજના આગેવાના, મુંબઈના અને પરાના મુનિરાજો તથા સાધ્વીજીએ તપસ્વીની સુખશાતા પૂછવા આવતાં રહેતાં હતાં. આ દીર્ઘ તપસ્યા માટે મુંબઈભરમાં ભારે આશ્ચય ફેલાયું હતું. તપસ્વીની રાતદિવસ સેવાશુશ્રુષા થઈ રહી હતી. પૂજય ગુરુદેવના તેમને મંગળ આશીર્વાદ મળતા રહેતા હતા. તેમના ત્રણે બાળમુનિએ તપસ્વીના ચરણુમાં એસી સેવાકાય સંભાળી રહ્યા હતા. બધા મુનિરાત્રે પણ આ દીર્ઘ તપસ્વી મુનિરત્નની સેવાશુશ્રૂષા કરી ૪૦૫ Page #437 -------------------------------------------------------------------------- ________________ ૪૦ રહ્યા હતા. ભાદરવા વદ બીજ તા. ૧૯-૯-૭૦ના રાજ ૬૩મા ઉપવાસે તખિયત બગડી. તમિયત અગડતી જોઈ ને ડોકટરોએ પરામશ કરીને દર્શાવ્યું કે પારણુ કરાવી લેવુ જોઈ એ. ગુરુદેવની આજ્ઞા તથા ચતુર્વિધ શ્રીસંઘની વિન-તિથી પારણાં કર્યાં. ૧૧૧૧૧, રૂપિયા ખેલીને લુણાવાના શેઠ કાંતિલાલ ચેનાજીએ પારણું કરાવવાના લાભ લીધો. ત્યાર પછી તખિયત ઠીક રહી, હજાર ભાઈબહુના દશના આવ્યા. પરંતુ ૨૨-૯-૭૦ના રોજ તબિયત વિશેષ મગડી ગઈ. મુંખઈ ચાતુર્માસ રહેલા જુદાં જુદાં સ્થળેએ બિરાજમાન સાસંધ સુખશાતા પૂછવા એકત્રિત થઈ ગયા. અધાએ ખૂબ ખૂબ પરિચર્યા સેવાશુશ્રુષા કરી. હજારો શ્રાવક -શ્રાવિકાઓએ તપસ્વીજીના આરોગ્ય માટે પ્રાર્થના કરી, પરંતુ ભવિતવ્યતાને કાણુ ટાળી શકયું છે ? જિનશાસનર તા. ૨૪-૯-૭૦ ભાદરવા વદ દશમના રાજ પ્રાતઃકાળે તપસ્યાના ચંદ્રમા અસ્ત થઈ ગર્ચા, સમાચાર વીજળીવેગે મુખઈ આખામાં ફરી વળ્યા. બધાં મુખ્ય મુખ્ય મારા અંધ થઈ ગયાં. સમાચારપત્રામાં મોટા મોટા સ્ટુડિંગમાં આ સમાચાર છપાયા. સ્મશાનયાત્રામાં અપાર ભીડ. હતી. “જય જય નંદા, જય જય ભદ્દ”ના મહા ઉચ્ચારે થઈ રહ્યા હતા. જનતાના કૅટિકેટ કંઠે જોરશેારથી મેલી રહ્યા હતા ધન્ય તપસ્વી, ધન્ય તપશ્ચર્યા, ધન્ય ત્યાગ,. ધન્ય જીવન.’ Page #438 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન તા. ૨૬-૯-૭૦ શનિવારના રોજ આગમપ્રભાકરજી મહારાજશ્રી પુણ્યવિજયજીની છત્રછાયામાં મહાતપસ્વીને શ્રદ્ધાંજલિ અર્પિત કરવાને માટે તથા તેમના ગુણાનુવાદ માટે વિશાળ સભા ચૈાજવામાં આવી હતી. શ્રી લક્ષ્મીચંદ દુ ભજી, શ્રી ફૂલચંદભાઈ શામજી, શ્રી ચંદુલાલ કસ્તુરચ ંદ દેસાઈ, શ્રી દુર્લભજી ખેતાણી, શ્રી જેઠાલાલ સાંકળચ`દભાઈ, શ્રી મૂળચંદ જૈન, શ્રી સત્યપાલ જૈન, શ્રી જ્યંતીલાલ રતનચંદ, ગણુિવય શ્રી જનકવિજયજી મહારાજ, શ્રી ચંદ્રવદન શુકલ, શ્રી આગમપ્રભાકરજી, શ્રુતશીલવારિધિ શ્રી પુણ્યવિજયજી મહારાજ, મુનિશ્રી જયવિજયજી (પન્યાસ), મુનિભૂષણ વલ્લભદત્તવિજયજી મહારાજ, આપણા ચરિત્રનાયક ગુરુરાજ અધાએ આ દીર્ઘ તપસ્વી મહારાજના ગુણે, તેમની તપશ્ચર્યા, તેમની અપાર શાંતિ, તેમની સાધનાની ભૂરિ ભૂરિ પ્રશ ંસા કરી હતી. છેવટે ગુરુભક્તશ્રી રસિકલાલ કારાએ જણાવ્યું કે તપસ્વી મહારાજની ભાવના ૭૧ ઉપવાસની હતી તે ૭૧ હજારની રકમ આગમ પ્રકાશનને માટે એકઠી કરવી જોઈ એ. આ રકમ પણ એકત્રિત થઈ ગઈ. તેમનુ સ્મારક બનાવવાને માટે પણ જરૂરી ફંડ થઈ ગયું છે. ધન્ય એ દીર્ઘ તપસ્વી, તેઓ માત્ર ત્રણ વર્ષે દીક્ષાપર્યાયમાં રહ્યા, જેમાં ૫૧ ૬૧-૬૩ ઉપવાસની દીર્ઘ તપસ્યા કરી ત્યાગ અને તપસ્યાના માર્ગ ચીંધી ગયા. પેાતાનાં ક્રમ બધન છેાડી ગયા. ૪૦૭ Page #439 -------------------------------------------------------------------------- ________________ ૯૪. શ્રી વલ્લભયશચંદ્રિકા શતાબ્દીને મંગળ દિવસ આવી ગયે. કાર્તિકેયના વાહન મયુર જે રીતે કૈલાસનાં ટને જોઈને નાચી ઊઠે છે એ જ રીતે આ ભક્તિની ઘટાઓને જોઈ જોઈને ભક્તમયુર નાચી ઊડ્યા હતા. ભક્તિનો મેઘરાજા સમુદ્રના સાંનિધ્યમાં આવી પહોંચે છે. મુંબઈનગરીનું અહોભાગ્ય છે કે એ ભક્તિભાવના વાદળે અહીં વરસશે. મોહમયી નગરી ભક્તિ જલથી પવિત્ર થવાની છે. અહીંથી નીકળીને તે પાવન–જલની ધારાએ સમસ્ત ભારતવર્ષને સિંચિત કરી દેશે. કાલિમા કલંકને કીચડ આજ નિષ્કલંક થઈ જશે. શ્રી વલ્લભયશચંદ્રિકાથી આજ આકાશ અને પૃથવીતલ બન્ને પ્રકાશિત થઈ જશે. કારતક સુદ બીજને ચંદ્રમા અમૃતમયી કિરણથી સન્તાપિતાના તાપને હરણ કરવાને માટે ઊગી રહ્યો છે. હે ગુરુભક્તો ! આ ! અમૃતના પ્યાલા પીવા માટે મેહમયી ચાલે. જુઓ, શતાબ્દીના મેઘ આકાશને આચ્છાદિત કરી રહ્યા છે અને સંસારના વલ્લભ શ્રી વલ્લભ ગુરુરાજ ઇન્દ્રધનુષના રૂપમાં આકાશમાં આવીને બિરાજમાન થયા Page #440 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન છે. આવા ! ખૂબ ખૂબ અમૃતનું પાન કરે. વલ્લભગુરુના પૂજારીએ, વલ્રભના સ્મૃતિસાગરમાં તન્મય બની જાઓ. વ્રજનિવાસી પણ વ્રજવલ્લુભના સંગીતમાં ડૂબી જતા હતા. તમે પણ ગુરુ વ@ભના ભક્તિગાનમાં તલ્લીન બની જાએ, ડૂબી જાઓ. ૪૦૯ ગુરુ વલ્લભ તમારા મન અને આત્મામાં ઉપસ્થિત છે. મહાત્માઓનું નિર્વાણ થાય છે, મૃત્યુ નહિ. એ અમર ગુરુવરની યાદમાં સમુદ્ર ગુરુના મન માનસપર તરગા ઊઠી આવ્યા છે. એ તર ંગાની લેાલમાલિકામાં કેવળ મુંબઈ નહિ, પણ સમગ્ર ભારત અવગાહન કરવા જઈ રહ્યું છે. હવે કેણુ અભાગી હશે જે મેનિદ્રામાં સૂતે રહેશે, અને પશ્ચાત્તાપનાં અશ્રુઓથી મુખને ધાતા રહેશે ! આપણા ચરિત્રનાયક જે ઉમંગથી મુંબઈ પધાર્યા હતા, એ ઉમગને મંગળ દિવસ, પરમાર્થના ર’ગને દિવસ, ભક્તિના તર ંગાને દિવસ આવી ગયા. પ્રત્યેક ભાવભરી વ્યક્તિ પેાતાની ભાવનાની ઊર્મિ પ્રદર્શિત કરવા તત્પર છે. આ શતાબ્દીને ઇતિહાસ ચિરસ્મરણીય રહેશે. શ્રી વલ્લુભ ગુરુની શતાબ્દી અને વલ્રભગુરુ પટ્ટધર આ મહેાત્સવના મહારથી મણિ કાંચનના સંચાગ છે, સુ ંદર ચાગ છે. તે જુઓ શતાબ્દીની રમણીયતા અને તમારુ તન મન ધન ચૈાછાવર કરી દે. Page #441 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનર આપણા ચરિત્રનાયક વર્ષોથી શતાબ્દીનું સ્વપ્ન સેવી રહ્યા હતા. આજ તે સ્વપ્ન સાકાર થશે. કેટલાયે જીવાના સમ્રુદ્ધાર થશે. ૪૧૦ છે. આ સમાજના વિકાસ છેલ્લાં માત્ર ૧૦૦ વર્ષમાં આય સમાજે ભારે વિકાસ સાધ્ય ૮૩૪ વિશાળ ભવન, ૪૦૦૦ શાખાઓ, ૪૦-૫૦ કૅલેજો, ૫૦૦ હાઇસ્કૂલા, ૨૦૦૦ પ્રાથમિક શાળાઓ, ૬૦ ગુરુકુળા, ૩૦૦ સરસ્કૃત પાઠશાળાઓ, ૩૦ છાપખાનાં, ૪૮ અનાથાલય, ૧૪૨ રાત્રિપાઠશાળાઓ, ૪૦ વર્તમાનપત્રો, ૬૯૫ ઉપદેશક, ૨૬૨ કન્યાશાળાએ ૨૪ ધર્માંદા દવાખાનાંઓ, ૩ કુમારિકા ગુરુકુળ અને આજે તા શ્રી દયાનંદ વિશ્વવિદ્યાલય(યુનિવર્સિ`ટી)ની યેાજના થઈ રહી છે. જૈન સમાજ આજે કર્યા છે? આચાય સમુદ્રસૂરિ Page #442 -------------------------------------------------------------------------- ________________ ૯૫. શતાબ્દીના આશાસ્પદ સ’કલ્પ આપણા ચરિત્રનાયક ગુરુવય જ્યારે પાલીતાણા પધાર્યા હતા ત્યારે ભાવનગરના જૈન' પત્રના પ્રતિનિધિ ડા. ભાઈલાલભાઈ એમ. બાવીશી ગુરુને મળ્યા હતા. એ પ્રસગે શતાબ્દી 'બધી વિસ્તૃત વાર્તાલાપ થયેા હતેા. ગુરુમહારાજના હૃદયમાં પાતાના પ્રાણપ્રિય ગુરુભગવંતની શતાબ્દી માટે કેટલેા ઉત્સાહ, ઉમંગ અને ઉત્કંઠા છે તે આ ડી. બાવીશી સાથેના વાર્તાલાપથી જાણવા મળે છે. આ વાર્તાલાપના સારભાગ આ નીચે આપવામાં આળ્યે છે. પ્રતિનિધિ-ગુરુદેવ ! શતાવિષયક રૂપરેખા પર થાડા પ્રકાશ પાડશે ?' ગુરુદેવ ! –મહાનુભાવ ! ગુરુમહારાજ તે યુગપુરુષ હતા. તેમની પ્રતિષ્ઠાને અનુસાર જ આ શતાબ્દી મહાત્સવ થવા જોઈ એ. પરંતુ હજી સુધી શતાબ્દીના ઘડવૈયાઓએ વ્યસ્થિત કાર્યક્રમ વિચા લાગતા નથી, તેમ જણાય છે. પ્રતિનિધિ આપશ્રીએ શતાબ્દી સમિતિને કાંઈ નિર્દેશ તા આપ્ચા હશે ને !' ગુરુદેવ—શતાબ્દીનાયક ગુરુરાજ સમગ્ર ભારતના હતા એટલે શતાબ્દિ સમિતિ અખિલ ભારતીય હાવી Page #443 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ જિનશાસનરત્ન જોઈ એ. ભલે આ સમિતિનું કેન્દ્ર મુંબઈ રહે. સ્થાનિક સમિતિએ જુદી જુદી હાઈ શકે છે.' પ્રતિનિધિ–શતાબ્દીના પ્રચાર માટે શું સાધન છે ?' ગુરુદેવ—જૈન, સેવાસમાજ, વિજયાનંદ, શ્વેતાંબર જૈન આદિ સમાચારપત્રા છે. બીજા દૈનિક સમાચાર. પત્રોના સહકાર પણ લઈ શકાશે.’ પ્રતિનિધિ આવડા મહાન ભવ્ય સમારાહુના પ્રધ શું છે ? ગુરુદેવ—તેનસિંહ હિમાલય પર ચઢી ગયા તા આ શતાબ્દીના હિમાલય પર કેમ નહિ ચડી શકાય! એકબે રૂપિયાપણ જો પ્રતિ શ્રાવક આપે તે કરેાડાની રકમ થઈ શકે છે. દાનવીર ભક્તજના શું પાછળ રહી જશે ? પ્રતિનિધિ-શતાબ્દી સમારેહના પરિણામરૂપે આપશ્રી કયાં કયાં સમાજોન્નતિનાં કાર્ય સંભવિત માને છે ?' ગુરુદેવ-‘તમે જિજ્ઞાસુ છે! તા સંક્ષેપમાં સાંભળે. પુરાણી પ્રવૃત્તિઓને વેગ દેવા જોઈ એ, નવીન પ્રવૃત્તિએના શ્રીગણેશ કરવા જોઈ એ. જ્ઞાનવૃદ્ધિને માટે પાઠશાળા આદિનું નિર્માણ કરવું જોઈએ. દરિદ્રતા મટાડવા માટે ઉદ્યોગકેન્દ્રો સ્થાપવા જોઈએ. જૈનનગરનું નિર્માણ અત્યંત આવશ્યક છે. સહકારી જૈન એ કાથી સમાજના મધ્યમ વર્ગના ઉત્કર્ષ સાધી શકાશે. શિક્ષણના પ્રચાર માટે છાત્રવૃત્તિએ ચૈાજવી જોઈ એ. એકાર ભાઈ આને માટે સહાયક ક્રૂડ થવું જોઈએ. જૈન Page #444 -------------------------------------------------------------------------- ________________ ૪૧ ૩. જિનશાસનરત્ન દર્શનના અભ્યાસને માટે એક સુંદર કેન્દ્ર, જ્ઞાનમંદિર અને શક્ય હોય તે એક વિશ્વ વિદ્યાવિહારની સ્થાપના થવી જોઈએ. આથી આપણું ગૌરવ વધશે.” - આ વાર્તાલાપથી પ્રતિનિધિ ડે. બાવીશીને ખૂબ સંતોષ થયે. યુવકે ! જાગો, જાગે, નિદ્રા ત્યાગો પ્રમાદ છેડે, ધર્મ-સમાજ-દેશની સેવામાં કૂદી પડો, સૂતા હે તો ઊઠીને તૈયાર થઈ જાઓ, બેઠા હો તો ઊભા થઈ જાઓ, ઊભા હા તો કમર કસીને આગે ચાલવા માંડે. ભગવાન મહાવીર પ્રભુને અહિંસા-સંયમ–તપ-અપહિગ્રહ અને સેવાને સંદેશ ગામેગામ-શહેર શહેર-મંદિર-મંદિર-જગ્યાએ જગ્યાએ-ઘેર ઘેર પહોંચાડે, કાર્ય. કરે ન વિલંબ કરો. સમાજના સમુથાન કલ્યાણની જવાબદારી તમારી છે. આવતી કાલને સમાજ શકિતશાળી સમૃદ્ધ બને તેવાં કાર્યો કરવા ભાવના રાખો. સમુદ્રસૂરિ WWW.jainelibrary.org Page #445 -------------------------------------------------------------------------- ________________ ૯૬. પંજાબ યાત્રાસંઘની અનુપમ ભક્તિ આ વર્ષે ગુરુમહારાજને જન્મદિવસ કાતરક સુદિ બીજ તા. ૧-૧૧-૭૦ના રોજ સમગ્ર ભારતમાં ઊજવાઈ રહ્યો હતો પણ શતાબ્દી મહોત્સવ તથા ગુરુજન્મદિન પ્રત્યેક નગરે પિતાપિતાની અનુકૂળતા પ્રમાણે નવેમ્બર માસમાં ઊજવ્યું હતું. બિકાનેરમાં સંસદસભ્ય . કરણસિંહજીએ સમારોહનું ઉદ્ઘાટન કર્યું હતું. અધ્યક્ષપદ વિદ્યાવાચસ્પતિ, કવિસમ્રાટ, મનીષી શ્રી વિદ્યાધરજી શાસ્ત્રીએ સુશોભિત કર્યું હતું. આ પ્રમાણે બેંગ્લોરમાં વિદુષી સાદેવી શ્રી મૃગાવતીશ્રીની પ્રેરણાથી ભવ્ય રીતે શતાબ્દી સમારોહ ઊજવાર્યો હતો અને ત્યાંના દૈનિક પત્રમાં ગુરુદેવના જીવન તથા ધર્મપ્રભાવના કાર્યો અને ગુરુદેવને ફેટ વગેરે આપીને સમારોહને ખૂબ સારી પ્રસિદ્ધિ આપી હતી. મિસૂર, વડોદરા, અંબાલા, હસ્તિનાપુર, મલેર કેટલા, દિલ્હી, પાલીતાણું વગેરે બધાં નગરોમાં શતાબ્દી ઉત્સવ ઊજવાચો હતો. મુખ્ય અખિલ ભારતીય સમારોહ મુંબઈ તા. ૨૫, ૨૬, ૨૭ ડિસેમ્બર સં. ૨૦૨૭ માગશર વદિ ૧૨, ૧૩, ૧૪ શુક, શનિ, રવિવારના દિવસે માં શાનદાર રીતે ઊજવાય હતે. ગુરુદેવના સમુદાયના પ્રાયઃ બધાં સાધુ–સાવીઓ Page #446 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરન સમારેાહમાં ઉપસ્થિત હતાં. આ શતાબ્દીના મહામહાત્સવ પર પંજાબ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, ગાલ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, મૈસૂર, આન્ધ્રપ્રદેશ આદિ બધી જગ્યાએથી અપાર ભક્તોના સમૂહ મુંબઈ આવી પહેાંચ્ચા હતા. ૪૧૫ આટલી અપાર માનવમેદની તે અમે કાઈ પણ ઉત્સવમાં જોઈ નથી, આમ મધા દેશકે કહેતા હતા. બિકાનેર, મારવાડ, વડાદરા, ગુજરાત આદિથી ઘણી વિશેષ સખ્યામાં જનતા આવી પહોંચી હતી. પજાબ અને દિલ્હી તે ભક્તિના ઉમંગમાં નાચી રહ્યું હતું. આગ્રા, લુધિયાના, અંબાલા, દિલ્હીથી સ્પેશિયલ અસામાં ભક્તો આવી પહેાંચ્યા હતા. દિલ્હીથી સ્પેશયલ યાત્રા ટ્રેન આવી પહોંચી હતી. દિલ્હી તા કેન્દ્રીય નગર તથા ભારતની રાજધાની છે. અહીથી સ ંઘપતિશ્રી ખૈરાતીલાલજીના સ ંઘપતિ નીચે સ્પેશયલ યાત્રા ટ્રેનથી લગભગ ૧૩૦૦ ભક્તોને સમૂહ તીથ યાત્રા કરતે કરતે પેાતાના પ્રાણપ્યારા ગુરુદેવ પ્રત્યે ભકિત પ્રદર્શિત કરવા આવી પહોંચ્યા હતા. શ્રી આત્માનંદ જૈન મહાસભા પરંજામના પ્રેસિડેન્ટ શ્રી રતનલાલજી જૈન, એમ. પી. લાલા રતનચ'દ રીખવદાસજી, લાલા દેવરાજી, લાલા ઈન્દ્રપ્રકાશજી આદિ મુખ્ય મુખ્ય આગેવાને અધી જાતની વ્યવસ્થા કરવા સાથે હતા. વ્યવસ્થા એવી તે ઉત્તમ હતી કે કેાઈ ને પણ કોઈ જાતનુ કષ્ટ થયું નહિ. Page #447 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ જિનશાસનર બધા તંદુરસ્ત અને આનંદમાં રહ્યા હતા. ગુરુકૃપાથી સંઘયાત્રા સંપૂર્ણ નિર્વિધન રહી. માર્ગમાં ધર્મ પ્રચારને માટે પ્રોફેસર પૃથ્વીરાજજી જૈન, પંડિત હીરાલાલજી જૈન, શ્રી રામકુમારજી જૈન આદિ વિદ્વાને સાથે હતા. દિહીનું સુપ્રસિદ્ધ “હિંદુ જિયા બેન્ડ ભક્તિપ્રવાહ તરંગિત કરવાને માટે સંઘની સાથે જ સ્પેશ્યલમાં હતું. પ્રત્યેક સ્ટેશન પર” લખાં તર ગયે, લખાંને તર જાના, કિ જિસને તેરા નામ જપિયાના મારમ ગાનથી ભક્તિગણ નાચી ઊઠતા હતા અને જનતાને આકર્ષિત કરીને પિતાની ગુરુભકિતને પરિચય દેતા હતા. શ્રી પં. હીરાલાલજીએ માર્ગમાં આવવાવાળાં બધાં તીને ઈતિહાસ તેમ જ મહિમા પ્રતિપાદિત કરતી એક પુસ્તિકા પ્રકાશિત કરી હતી. આથી પંડિતજીને તીર્થપ્રેમ પ્રગટ થતો હતો. યાત્રાસંઘને માટે છે. રામકુમાર જૈન એમ. એ. એ એક વિશેષ ગાયન બનાવ્યું હતું તેને અહીં ઉધત કરવાને લેભ જતો કરી શક્તા નથી. ( તજ—સાઠે ચૌવીસ અવતાર) ચલકર દિહી ઔર પંજાબ સે નરનાર આયે હૈ પ્રભુજીકે ગુરુજીકે કરને હમ દીદાર આયે હૈટેક આત્માનંદ સભા પંજાબી, જિસને યાત્રા ટ્રેન સજા દી અપના નરભવ સફલ બના હૈ, યહી વિચાર આયે હૈ (ચલ) Page #448 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરન યાત્રા કરકે અમ્બઇ પહુંચે, અપને દિલકા ગુલશન સીચે । સમ નગરેાંકે શ્રાવક વગ કે પરિવાર આયે હૈં । (ચલ) ૩ ૪૧૭ હા ગઇ ધન્ય ખબઇ નગરી, ભરલી અમૃતરસ સે ગગરી . સૂરિ સમુદ્રવãભ પટધર, તારણહાર આયે હૈ !! (ચલ) ૪ આબૂ, રાણકપુર, તારંગા, શત્રુજય શ ́ખેશ્વર ચંગા ! પ્રભુપૂજાસે જીવનકા, કરને ઉદ્ધાર આપે હૈ !! ચલ ।। ૫ વલ્લભગુરુકી આજ શતાબ્દી, ગુરુને લી ખંખાઇ સમાધિ ! ગુરુ સમાધિકા કરને હમ, તા સત્કાર આયે હૈ! ચલ ૐ ગુરુને જન્મ ખડૌદા પાયા, ઈચ્છા દીપચંદ કુલ જાયા । ચરણામે ભક્તિકા લેકર, હમ ઉપહાર આવે હૈં ।। ચલા ७ આતમ ગુરુસે શુભ ધન માંગા, વલ્લભને સ ંસારકા ત્યાગા ! હમ ભી ભવસાગરસે જાને કે, ઉસ પાર આયે હૈ !! ચલ આતમજી મુખસે ફરમા ગયે, વલ્લભકે નિજ પાટ ખિઠા ગયે ! હમ પજાખકેસરી ગુરુકે, ખિદમતગાર આપે હૈ !! ચલ L ૯ વિદ્યા કે કઈ ખાગ લગાયે, શ્રાવક કિતને નચે ખનાચે ! ઉનકે મિશનă હમ તે રામ’ પહેરેદાર આયે હૈં। ચલ ॥ ૨૭ Page #449 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરન આ રીતે રાણકપુર, દેલવાડા, અચલગઢ, પાલીતાણા, શખેશ્વર તથા તાર ગાજી તીર્થની યાત્રા કરીને સંઘ મુંબઈ પહેાંચ્યું. ગુરુ વલ્લભના ચંદ્રકા-મિલ્લા લગાડેલા બધા પજામી ગુરુભક્તો મુંબઈના સમારેાહુના પ્રતીક બની ગયા હતા. ૪૧૨ સાધમી વાત્સલ્ય · સાધમી આની ભકિત પુત્રજન્માત્સવ, વિવાહ આદિ પ્રસ‘ગા એ કરવી જોઈ એ. ફાઈ સાધી ને કષ્ટ પડે તે તેને મદદ કરી કષ્ટ દૂર કસ્તુ જોઈ એ કાઈ નિધન હોય તા ધનથી સહાયતા કરે. ધર્મથી સીદાતાને સ્થિર કરે. પ્રમાદીને પ્રેરણા કરી કાશીલ બનાવે. વિદ્યાનું દાન પુણ્યકાય છે. શ્રાવિકા સાથે પણ શ્રાવકની જેમ જ વાત્સલ્ય કરે; કારણ કે શ્રાવિકા પણ્ જ્ઞાન-દર્શન-ચરિત્રશીલ–સ તેાષવાળી હેાય છે. સધવા-વિધવા જિનશાસનમાં અનુરક્ત રહે તેમ કરવુ જોઇ એ. તેનું માતા-બહેન અને પુત્રી તરીકે હિત કરવું જોઈએ. પૂ. શ્રીમદ્ વિજયાન દસૂરીશ્વરજી જૈન તત્ત્વાદશ પૃ. ૩૨૦ Page #450 -------------------------------------------------------------------------- ________________ ૯૭. શતાબ્દીના કાર્યક્રમ ગુરુવાર તા. ૨૪-૧૨-૭૦ રંગોળી પ્રદર્શન ઉદ્દઘાટનકર્તા ગાડીજીના ટ્રસ્ટી શ્રી લક્ષ્મીચંદ દુલ ભજી. શુક્રવાર તા. ૨૫-૧૨-૭૦ સવારના ૯ વાગ્યે ઉદ્ઘાટન સમારભ. ઉદ્ઘાટનો ગુજરાત રાજ્યના એ વખતના મુખ્યમત્રી શ્રી હિતેન્દ્ર દેસાઇ. ઉત્સવના સભાપતિ પ્રમુખ ઉદ્યોગપતિ શ્રી રતિલાલ મણિલાલ નાણાવટી. સ્વાગતપ્રમુખ મુંબઈના એ વખતના નગરપતિ ડા. શ્રી શાન્તિભાઈ પટેલ. અપેારના ૧-૩૦ વાગ્યે ધમ યાત્રા (જુલૂસ) ગેડીજી ઉપાશ્રયથી પ્રારંભ કરીને ૪.૩૦ વાગે ક્રોસ મેદનમાં પહેાંચશે. રાત્રિના ૮થી ૧૧ સાંસ્કૃતિક કાર્યક્રમ. પ્રમુખ શ્રી રમણલાલ વાડીલાલ શાહ. શનિવાર તા. ૨૬-૧૨-૭૦ ૧. ગુણાનુવાદ સભા પ્રાતઃ ૯ વાગ્યેથી ૧૨ સુધી પરમ પૂજય આચાર્ય શ્રી વિજયસમુદ્રસુરીશ્વરજીમહારાજના સાંનિ Page #451 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ જિનશાસનના ધ્યમાં ચતુર્વિધ શ્રીસંઘ સ્વર્ગસ્થ આચાર્ય મહારાજના ગુણાનુવાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. ૨. યુગવીર આચાર્ય શ્રી વિજયવલ્લભ સૂરીશ્વરજી મહારાજના જીવન સંબંધી પુસ્તકનું ઉદ્ઘાટન. ૩. શાકાહારી સંમેલન તથા પ્રદર્શન, અતિથિવિશેષ પદ્મભૂષણ, આયુર્વેદચક્રવતી પંડિત શિવશર્મા M. P. ૪. સાંસ્કૃતિક કાર્યક્રમ રાત્રિના ૮ થી ૧૨. પ્રમુખ શ્રી દેવરાજજી જૈન. રવિવાર તા. ૨૭-૧૨-૭૦ ૧. મુખ્યસભા- પ્રાતઃ થી ૧૨, પ્રમુખ મુંબઈના શેરીફ-શ્રી શાદીલાલજી જૈન. ૨. રાત્રિના ૮-૧૧ સુધી સાંકૃતિક મનરંજન કાર્યક્રમ–પ્રમુખ શ્રી કાન્તિલાલ ચુનીલાલ ચેકસી. આપણા ચરિત્રનાયક શાંતમૂતિ આચાર્ય શ્રી વિજય સમુદ્રસૂરીશ્વરજી મહારાજ સં. ૨૦૨૬ના ચાતુર્માસ પહેલાં તથા પૂ. આગમપ્રભાકર મુનિ પુણ્યવિજયજી મહારાજ સં. ૨૦૨૫ના ચાતુર્માસ પહેલાં પિતાના શિષ્ય સં. સમુદાય સહિત મુંબઈ આવી ગયા હતા. આપના આજ્ઞાવતી સાધુ-સાધ્વીઓને સમુદાય તે દેઢ વર્ષ પહેલાં મુંબઈ પહોંચી ગયે હતો. શતાબ્દી સમિતિની સ્થાપના પણ થઈ હતી. તેની પ્રબંધક સમિતિ પણ નિયુકત થઈ હતી. પશુના સદસ્ય નોંધાઈ રહ્યા હતા.. Page #452 -------------------------------------------------------------------------- ________________ 35 ૯૮. વિજયવલ્લભનગરની શેભા શતાબ્દી ઉત્સવ માટે મુંબઈમાં ભારે તૈયારીઓ થઈ રહી હતી. કહેવાય છે કે મુંબઈનો આ શતાબ્દી મહા મહોત્સવ “ન ભૂતે ન ભવિષ્યતિ' લેકે કિતને ચરિતાર્થ કરવા જે થયે હતે. મુંબઈના કોસ મેદાનમાં વિજયવલ્લભનગર શેભી રહ્યું હતું. ૧૫૦ વ્યક્તિઓ બેસી શકે તેવી વ્યાસપીઠ બનાવવામાં આવી હતી. આ વ્યાસપીઠની બન્ને બાજુ સાધુ-સાધ્વીઓને બેસવાને માટે બે વિશાળ મંચ ઉભા કરવામાં આવ્યા હતા. વ્યાસપીઠ પર શતાબદીનાયક પંજાબકેસરી આચાર્ય ભગવંતના પૂર્ણ કદવાળું કલાત્મક રંગીન ચિત્ર શેભી રહ્યું હતું. મંડપમાં જગ્યાએ જગ્યાએ ગુરુદેવનાં આદર્શ વાક્યો (સુધાવાણી) મૂકવામાં આવ્યાં હતાં. મંડપમાં ઓછામાં ઓછા વીસ હજાર વ્યક્તિઓ બેસી શકે તથા લગભગ ચાળીસ હજાર વ્યક્તિઓ ઉપસ્થિત રહી શકે તેવી વ્યવસ્થા હતી. મંડપમાં થોડે દૂર ભજનાદિને પ્રબંધ હતો. ખુરશી ટેબલ એવી રીતે વ્યવસ્થિત ગોઠવવામાં આવ્યા હતા કે એક સાથે એક હજાર વ્યક્તિ બેસીને ભોજન કરી શકે. Page #453 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ જિનશાસનરા એક સાથે ચાર હજાર વ્યક્તિ માટે ભાજન થઈ શકે એવી સુંદર વ્યવસ્થા હતી. પૂ. આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિશ્રીના હિન્દી ચરિત્રલેખક ભાઈ શમકુમારજી આ ઉત્સવમાં હાજર હતા. અને તેઓ કહે છે કે આવી સુંદર મેાટી વ્યવસ્થા તેમણે પેાતાના જીવનકાળમાં કોઈ જગ્યાએ જોઈ નથી. ગુરુ મહારાજની કૃપાથી શુ અસંભવ છે ? વલ્લભનગરમાં અતિથિએની સુવિધાને માટે અધી વસ્તુ હાજર હતી. એક તરફ આત્મિક લેાજનને માટે જીવદયામાંડળી મુંબઇ, જનકલ્યાણ સમિતિ દિલ્હી દ્વારા આયૈાજિત શાકાહાર પ્રદશિની પણ શૈાભાયમાન હતી. આચાય ભગવાન શતાબ્દીનાયક મહારાજનું જીવન ચિત્રામાં પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. પરમાર ક્ષત્રિય જૈન સભા મોડેલીએ પેાતાના સ્ટોલ ગેાઠવ્યા હતા. જનતા ઉદ્યોગગૃહનું અલ્પાહાર ગૃહ સેવાને માટે તત્પર હતું. શતાબ્દી સમિતિ તથા સ્વયંસેવક મડળનાં કાર્યાલય પણ વિજયવલ્લભનગરમાં ખાજુબાજુમાં હતાં. તા. ૨૪ ડિસેમ્બરથી ૨૯ ડીસેમ્બર સુધી છ દિવસને માટે સવારે નાસ્તા તથા સવારસાંજ ભાજનની વ્યવસ્થા. Page #454 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૪૨૩ વિજયવલ્લભનગરમાં જ કરવામાં આવી હતી. તા. ર૪ના પ્રાતઃકાળના ભાજનની તથા ૨૯ ના પ્રાતઃકાળની અને સાયંકાળના ભાજનની વ્યવસ્થા ગેડીજીના ઉપાશ્રયમાં કરવામાં આવી હતી. બાકીના ૯ સમયની વ્યવસ્થા “વલ્લભનગર’'માં કરવામાં આવી હતી. તા. ૨૫થી ૨૮ આઠ સમયના ભાજનને એક સમયના ખચ ૬૨૫૧ રૂપિયા આઠ દાનવીરાએ તથા સંસ્થાઓએ ઉપાડી લીધા હતા. શેષ ચાર દિવસના પ્રતિદિન રૂ. ૨૫૦૧ ની જવાબદારી ભિન્ન ભિન્ન ચાર દાનવીરાએ ઉપાડી લીધી હતી. પંજાબ, દિલ્હીથી તથા ભિન્ન ભિન્ન રાજ્યે તથા નગરેથી અતિથિ તેમ જ ભકતગણ રેલ, ખસ અને સ્પેશ્યલ ટ્રેનથી બહુ મોટી સંખ્યામાં આવી પહેાંચ્યા હતા. પંજાખી ભકતેની શૈાભા તા એક અનેખું દૃશ્ય ખની ગયું હતું. અતિથિઓના નિવાસને માટે કચ્છી વીસા ઓસવાળ મહાજનવાડી, મારવાડી પંચાયતવાડી, સુખાન'દ ધમ શાળા, લાલબાગ મેાતીશા જૈન ધમ શાળા, ગાડીજી જૈન ધમ શાળા વગેરેમાં વ્યવસ્થા કરવામાં આવી હતી. અતિથિઓની સેવાને માટે સ્વયં સેવક મ`ડળના ભાઈ એ તત્પર રહેતા હતા. લગભગ ૫૦૦ સ્વયંસેવકા તથા ૧૦૦ સ્વયંસેવિકાએ આ સેવાને લાભ લઇ રહ્યાં હતાં. શતાબ્દી નાયક ગુરુદેવના ભકિતભાવભર્યો સાંસ્કૃતિક કાર્યક્રમ માટે ઘણી સંસ્થાઓએ સુદર તૈયારીઓ કરી Page #455 -------------------------------------------------------------------------- ________________ ૪ર૪. જિનશાસનન હતી. આ સાંસ્કૃતિક કાર્યક્રમ જેવા હજારોની મેદની રાત્રિના ૧૧-૧૨ વાગ્યા સુધી હાજર રહીને આનંદ માણતી હતી. - ગુરુ ગુણાનુવાદની તથા ગુરુ-wણ અદા કરવાની તેઓની ભાવના પ્રશંસનીય હતી, અવર્ણનીય બની ગઈ હતી. સમારોહની સભાઓનું સંચાલન પરમ ગુરુભક્ત. અદ્વિતીય વ્યવસ્થાનિપુણ શ્રી ખીમજીભાઈ છેડા તથા શ્રી જયંતીલાલ રતનચંદ શાહ કરી રહ્યા હતા. મનોરંજન કાર્યક્રમનું સંચાલન શ્રી પ્રાણલાલભાઈ કાનજીભાઈ દેશી તથા શ્રી મદનલાલ ઠાકરદાસ કુશળતાપૂર્વક કરી રહ્યા હતા. આનંદમંગળની વર્ષા થઈ રહી હતી. મહમયી નગરીની પૃથ્વી પુલકિત થઈ રહી હતી. હવા સૌરભમવી હતી. શતાબદી સમારોહના પ્રારંભમાં શતાબ્દીનાયક, ત્રિભુવન વલભગુરુ મહારાજના ચિત્ર, પદક, ચાંદીના સિક્કા, પ્લાસ્ટિકના બિલા વહેચવામાં આવ્યા હતા. ચાંદીના સિકકા લાલા શ્રી રતનચંદ રિખવદાસ દિલ્હીનિવાસીએ તૈયાર કરાવ્યા હતા. એ સિકકા મનમેહક અને ભકિતના પ્રતીક હતા. શ્રી રતનચંદજી હજી ભગવાન મહાવીરના ૨૫૦૦મા નિર્વાણુ મહત્સવ ઉપર સિક્કા તૈયાર કરીને શાસનહિતૈષી અને પ્રભુભક્તોમાં વિતરણ કરીને એક ફંડ કરવા ઈચ્છા રાખે છે. તેમની ભાવના છે કે પિતાના જીવનમાં ગુરુવલ્લભ સાધર્મિક સહાયતા ફંડ તથા ગુરુદેવ Page #456 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત ૪૨૫ ની આખરી ભાવના પ્રમાણે વિશ્વવિદ્યાવિહાર આ બન્નેનું સ્વપ્ન સાકાર કરી જીવન ધન્ય બનાવું, તેમના મરેમમાં ગુરુભક્તિનાં દર્શન થાય છે. ધન્ય છે આવા પરમ ગુરુભક્તને! ગુરુદેવના જીવન સંબંધી સાહિત્ય તથા ચિત્રાનું વિતરણ અને પ્રદર્શન થઈ રહ્યું હતું. હિંદુ વિશ્વવિદ્યાલય, મુસ્લિમ યુનિવર્સિટી, નાનક વિશ્વ વિદ્યાલય, યુદ્ધ વિદ્યાવિહાર, વિવેકાનંદ વિદ્યા કેન્દ્ર, તિરુપત્તી મહાવિદ્યાલય, શ્રી નહેરુ વિશ્વવિદ્યાલય, દયાનંદ વિશ્વવિદ્યાલય (યાજના થઈ રહી છે.) આ ઉપરાંત બીજાં ઘણાં વિશ્વવિદ્યાલયે, ટેકનોલાજી ઇન્સ્ટિટયૂશને અને વિજ્ઞાન પ્રયાગશાળાએ ખૂબ વિકાસ પામી રહેલ છે પણ ધમપ્રભાવના માટે કરાડે। દાન આપનાર જૈન સમાજમાં મહાવીર વિશ્વવિદ્યાવિહાર કેમ નહિ ? મહુવા કર Page #457 -------------------------------------------------------------------------- ________________ C9 ૯૯, શતાબ્દી મહામહોત્સવ જન્મ શતાબ્દીના ઉપલક્ષમાં પ્રસિદ્ધ ચિત્રવિશારદ ભાઈશ્રી રમણીકલાલ ડાઈનિવાસીએ ગોડીજીના ઉપાશ્રયમાં પાંચ વિશાળ રંગેની ચિત્ર પ્રદર્શિત કર્યા હતાં. બે ચિત્ર ભગવાન મહાવીર અને ચંડ કૌશિક સર્ષ સંબંધી હતાં, ત્રણ ચિત્રે શતાબ્દી નાયક ગુરુરાજના જીવન સંબંધી હતાં. જેમાં પ્રથમ ચિત્ર શ્રી આત્મારામજી મહારાજનું ભાઈ છગનલાલનું આત્મિક આકર્ષણ સંબંધી હતું. બીજું ગુજરાંવાલાથી અંતિમ વિદાયનું ચિત્ર હતું. ત્રીજું ચિત્ર ગુરુ મહારાજની અંતિમ શત્રુંજય તીર્થની યાત્રાનું ચિત્ર હતું. આ પાંચે ચિત્ર કલાત્મક અને ખૂબ આકર્ષક હતાં. તા. ૨૪૧૨-૭૦ ગુરુવારના રોજ સવારના ૯૯ વાગ્યે ગોડીજી મંદિરના ટ્રસ્ટી શ્રી લક્ષ્મીચંદ દુર્લભજીએ આ પાંચે ચિત્રનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પાંચે ચિત્ર જેવા માટે હજારો ભાઈબહેને ઊમટી આવ્યાં હતાં. તા ૨૫–૧૨–૭૦ શુક્રવાર સવારના ૯-૧૫ વાગ્યે શતાબ્દી સમારોહનો ઉદ્ઘાટન કાર્યક્રમ હતો. આ પ્રસંગે અપાર દર્શકે ઊમટી આવ્યાં હતા. શતાબદી સમારોહના પ્રેરક તથા કર્ણધાર ગુરુવાર શ્રી સમુદ્રસૂરિજી મહારાજ, આગમપ્રભાકર શ્રી પુણ્યવિજયજી Page #458 -------------------------------------------------------------------------- ________________ શતાબ્દી સમારાહમાં જનસમુદાયની મેદનીનું દૃશ્ય Page #459 -------------------------------------------------------------------------- ________________ શતાબ્દિ સમારોહની મુખ્ય સભા વખતે પંજાબને સંઘ પૂ. આ. શ્રી વિજયસમુદ્રસૂરિજીને પંજાબ પધારવા વિનંતી કરે છે Page #460 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન મહારાજ તથા સવ શિષ્યપ્રશિષ્ય પરિવાર તેમ જ સાધ્વીજી એ હાજર હતાં. સ્થાનકવાસી સંઘના વિદ્વાન વિચારક ભાષણપટ્ટુ શ્રી વિજયમુનિજી પણ આ પ્રસંગે પધાર્યાં હતા. અધ્યક્ષપદનું સ્થાન પ્રસિદ્ધ ઉદ્યોગપતિ, જૈન સમાજના અગ્રગણ્ય શ્રીમાન રતિલાલ મણિલાલ નાણાવટીએ શેાભાળ્યુ હતુ. ૪૨૭ સમારેહતુ. ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી હિતેન્દ્ર દેસાઈના વરદ હસ્તે થવાનું' હતું પણ અનિવા સંજોગોના કારણે તેઓ આવી શકયા નહાતા. તેથી ભારત સરકારના ભૂતપૂર્વ રેલવેમંત્રી શ્રી એસ. કે. પાટીલે સમારેાહનુ ઉદ્ઘાટન કર્યુ હતુ. પૂજ્ય આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિ મહારાજના મંગલાચરણુ ખાદ મરુધર મલિકા વિદ્યાલયની બાલિકાઓએ સ્વાગતગીત ગાયું હતું. 2 . અધ્યક્ષય મહેાદય શ્રી નાણાવટીજીએ પેાતાનું વક્તવ્ય દર્શાવ્યું. ત્યાર પછી મુંબઇના તે વખતના નગરપતિ (મેયર) શ્રી શાન્તિભાઇ પટેલે સવ આગંતુકાનુ ભાવભીનુ સ્વાગત કર્યુ હતુ. તેમણે જૈન સમાજ સાથેના પેાતાને પુરાણા સંબંધ દર્શાવીને તેમણે જણાવ્યું કે મારી નિયુક્તિમાં જૈન ભાઇઓના મુખ્ય ફાળે હતા. શતાબ્દી નાયક ગુરુદેવે મધ્યમ વર્ગના ઉત્કર્ષ માટે તથા શિક્ષણુના પ્રચાર માટે મહાન કાર્ય કર્યુ હતું. એ માટે આ શતાબ્દી મહાત્સવ ઘણા ઉચિત અને અત્યંત આવશ્યક છે. Page #461 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરન મહાત્મા ગાંધીજીએ અહિંસાના માર્ગ અપનાવ્યે તે જૈન ધર્મની ભેટ છે. ૪૨૮ જો જૈન સમાજ આ સમારેાહુના અવસર પર કાઈ હૉસ્પિટલ (વિશાળ ચિકિત્સાલય) સ્થાપિત કરવાના નિર્ણય કરે તેા ભૂમિની વ્યવસ્થા હું કરાવી દઈશ. શતાબ્દી સમિતિના મ`ત્રી શ્રીયુત જય'તીલાલ રતનચંદ્ન શાહે શતાબ્દી સમિતિની સ્થાપના તથા તેની આજ સુધીની કાર્યવાહી સ`ખધી આવશ્યક હેવાલ રજૂ કર્યું. અંતે તેમણે જણાવ્યું કે શતાબ્દી સમારેાહની સફળતા માટે સદેશાએ દેશભરમાંથી આવી રહ્યા છે તેથી ખધા સંદેશા વિવારના મુખ્ય સમારેહ-સભામાં દર્શાવવામાં આવશે. ત્યારબાદ તેમણે શ્રી એસ. કે. પાટિલને સમારોહના ઉદ્ઘાટન માટે પ્રાર્થના કરી હતી. શ્રી પાટિલે કહ્યુ` કે શ્રી વિજયવલ્લભસૂરિજી કેવળ જૈનેાના જ નહીં પણ સમગ્ર ભારતના નિધિરૂપ હતા. જેવા સ્વામી દયાન તથા મહાત્મા ગાંધી હતા. તેઓશ્રીએ સમાજના કલ્યાણને માટે માદર્શન આપ્યું. સંસારમાં શાંતિ અને અહિંસાના પ્રચારને માટે જીવનભર કાર્ય કર્યુ. મને આચાર્ય શ્રીનેા બહુ નિકટના પરિચય હતા તેને હું મારુ સૌભાગ્ય માનુ છુ.. તેઓશ્રીના તરફથી મને શ્રદ્ધા અને અલિદાનની પ્રેરણા મળી હતી તથા મનને વશમાં રાખવાની શિક્ષા પણ મળી Page #462 -------------------------------------------------------------------------- ________________ ૪૨૯ જિનશાસનન હતી પ્રાણીમાત્ર પર દયા રાખવાને તેમને સંદેશ હતે. આ સંદેશને જે આપણે બધા જીવનમાં ઉતારી શકીએ તે તેમની મોટામાં મોટી યાદગાર બની રહેશે. આપે આ પ્રસંગ પર મને યાદ કર્યો તે માટે હું આપ સૌને આભાર માનું છું. આ પછી તેમણે સમારોહના ઉદ્ઘાટનની ઘેષણ કરી હતી. હજારે તાજનેના ગુરુદેવના જયનાદથી મંડપ ગુંજી રહ્યો. ગુરુભક્ત શ્રી રવજીભાઈ ખીમજી છેડાએ આચાર્યશ્રીના જીવન કાર્યને દર્શાવવાવાળાં ચિત્રોનું ઉદ્ઘાટન કર્યું. શ્રી રમણલાલ નગીનદાસ પરીખે આ પ્રસંગે શતાબ્દી નિમિતે નિર્માણ કરેલ ચાંદીના સિક્કાનું ઉદ્ઘાટન કર્યું હતું. વીસ ગ્રામ, વિશુદ્ધ ચાંદીને આ સિકકાઓ દિહીનિવાસી, લાલા રતનચંદ રિખવદાસજીએ તૈયાર કરાવ્યા હતા. તેની એક તરફ શતાબ્દીનાયક ગુરુદેવનું ચિત્ર અને ગુરુદેવનું નામ અંકિત હતું. સિક્કાની બીજી બાજુ ફાલનાના વલ્લભ કીર્તિસ્તંભનું ચિત્ર અંકિત હતું તથા હિન્દીમાં વલ્લભ શતાબ્દી વર્ષ ૧૯૭૦ અંકિત હતું. કેઈ પણ જાતના લાભ વિના આ બધા સિક્કાઓ પડતર કિંમતે આપવામાં આવ્યા હતા. ચાર હજાર સિક્કાઓ તે જલદી ઊપડી ગયા હતા. અને વિશેષ માંગ હેવાથી બીજા સિક્કા બનાવવાની ચેજના થઈ હતી. આગમપ્રભાકર શ્રી પુણ્યવિજયજી મહારાજે શતાબ્દી નાયક ગુરુમહારાજની જ્ઞાન માટેની ભક્તિ તથા સમાજે Page #463 -------------------------------------------------------------------------- ________________ ૪૩ જિનશાસનન નતિ સંબંધી કાર્યો પર પ્રકાશ પાડીને આ પ્રેરણને જીવંત રાખવા માટે ઉપદેશ કર્યો હતો. શેઠશ્રી કાન્તિલાલ ઈશ્વરલાલે શ્રદ્ધાંજલિ અર્પિત કરતાં દર્શાવ્યું કે આજથી પાંત્રીસ વર્ષ પહેલાં મને ગુરુદેવનાં પ્રથમ દર્શન થયાં હતાં. તેમની જ પ્રેરણાથી અંબાલાની શ્રી આત્માનંદ જૈન કોલેજની સ્થાપનામાં મેં રસપૂર્વક ભાગ લીધે હતે. મારું પરમ પુણ્ય અને અહેભાગ્ય છે કે તેઓશ્રીના અંતિમ દિવસે મારા બંગલામાં વીત્યા હતા. આવા મહાન સન્તને કેટિશ વંદના. સભાના અધ્યક્ષશ્રી રતિલાલ નાણાવટીએ ગુરુદેવનાં વચને ઉદ્ધત કરીને કહ્યું કે “ધનિક વર્ગ એજ કરે અને સહધમી ભાઈઓ ભૂખે મરે એ સામાજિક ન્યાય નથી પણ અન્યાય છે.” આ વિષમ પરિસ્થિતિમાં જૈન સહકારી બેંક, ઉદ્યોગ શાળાએ આદિ સ્થાપન કરીને સાધર્મિક ભાઈઓની બેકારી દૂર કરવી જોઈએ. મને માલુમ પડ્યું છે કે શતાબ્દીના ઉપલક્ષમાં એક સ્વતંત્ર “શિક્ષણ ટ્રસ્ટની સ્થાપના થઈ છે અને તેમાં લગભગ ૮ લાખ રૂપિયા એકત્રિત થયા છે. તે માટે શતાબ્દી સમિતિ ને બહુ બહુ ધન્યવાદ ઘટે છે. છેવટે સમિતિના મંત્રીશ્રીએ શ્રોતાજનોને હાર્દિક આભાર માની સભા વિસર્જિત કરી હતી. સમરણીય ધર્મયાત્રા (વરઘોડે) બપોરના બે વાગ્યે મેડીક ઉપાશ્રયથી પ્રારંભ થઈને જુદી જુદી બજારોમાં Page #464 -------------------------------------------------------------------------- ________________ પૂ. આચાર્યશ્રી તથા પૂ. આગમપ્રભાકર, શ્રી પુણ્યવિજયજીને મેયર શ્રીમાન શાદીલાલજી વંદણા કરે છે Page #465 -------------------------------------------------------------------------- ________________ સેવામૂર્તિપન્યાસથી ચંદનવિજયજી ગણિ અનુયોગાચાર્ય પન્યાસશ્રી નેમવિજયજી મ. Page #466 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનન ૪૩૧ ફરતા ફરતા લગભગ ચાર કલાકે વલ્લભનગરમાં પહોંચી હતી. આ જુલસથી મુંબઈનું આખું વાતાવરણ ભકિતમય બની ગયું હતું. એક સુંદર રથમાં પ્રભુની પ્રતિમા બિરાજમાન હતી. અનેક ઘોડાગાડીઓમાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય તથા મહારાજા કુમારપાળનાં મનોરમ ચિત્ર, શ્રી વિજયહીરસૂરીશ્વરજી તથા બાદશાહ અકબરનું ચિત્ર, શ્રી વિજયાનંદ સૂરીશ્વરજી મહારાજ અને શતાબ્દીનાયક શ્રી વિજ્યવલલભસૂરીશ્વરજી મહારાજના મનમોહક ચિત્રે રાખવામાં આવ્યાં હતાં. શતાબ્દીના પ્રથમ દિવસે શતાબ્દીનાયક આચાર્ય ભગવંતના કલાત્મક ભવ્ય ફટાના ઉદ્ઘાટનને અને લાભ નાગર હાલ મદ્રાસનિવાસી દાનવીર શેઠ માણેકચંદજી બેતાલાએ રૂા. ૨૧૦૦૦ની બેલી બોલીને લીધો હતો. આ ઉપરાંત બીજા કાર્યોમાં થઈને રૂપિયા એકાદ લાખને ખર્ચ કરી ખૂબ લાભ લીધે હતે. અનેક સ્વયંસેવક મંડળ, નવયુવક મંડળ અને શાળાએના છાત્રાશ, ભજનમંડળીઓ, રાસમંડળીઓ, બેન્ડ વાજાએ આદિ જુલુસની શોભામાં વૃદ્ધિ કરી રહ્યાં હતાં. પંજાબી સ્પેશિયલ ટ્રેનની સાથે આવેલ “હિન્દુ જિયા અન્ડ' પિતાની અદ્દભુત શાન દર્શાવી રહ્યું હતું. પંજાબ, રાજસ્થાનની પાર્શ્વનાથ જૈન વિદ્યાલય વકાણાની ભજન Page #467 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ જિનશાસનરત્ન મંડળીઓ ભક્તિરસ પ્રવાહિત કરી રહી હતી. શતાબ્દીના જુલૂસમાં પંજાબી ભાઈએાએ આ પ્રસંગ પર તૈયાર કરેલ સિક્કાઓ ઉછાળવામાં આવ્યા હતા. મરુધર બાલિકા વિદ્યાલયની બાલિકાઓનાં ભકિતગીતને નૃત્યકલાથી લેકનાં મનમયૂર નાચી ઊઠયા હતા. આ જુલુસ ગુલાલવાડી, સી. પી. ટેન્ડ, લાલબાગ, ભૂલેશ્વર, પાયધૂની, મુંબાદેવી, ઝવેરીબજાર, પ્રિન્સેસ સ્ટ્રીટ, ધોબીતલાવ થઈને લગભગ સાંજના છ વાગ્યે ક્રોસ મેદાન વલભનગરમાં પહોંચ્યું હતું. આ જુલૂસનું દૃશ્ય ભવ્ય અને અવિસ્મરણીય હતું. રાત્રિના શ્રીયુત્ર રમણલાલ વાડીલાલ શાહની અધ્યક્ષતામાં સાંસ્કૃતિક કાર્યક્રમ થયા હતા. પંજાબ, રાજસ્થાનની ભજનમંડળીઓનાં ભજન, ગુજરાતી ગરબા, નૃત્ય નાટિકા, કીર્તન, ડાંડિયારાસ આદિ મનોરંજન કાર્યક્રમોથી મુંબઈના હજારો લેકે ભક્તિરસમાં નિમગ્ન થઈ ગયા હતા. Page #468 -------------------------------------------------------------------------- ________________ હું ૩ ૧૦૦. ભવ્ય શ્રદ્ધાંજલિ તા. ૨૬-૧૨-૭૦ ના રોજ સવારના ૯ -૧૫ વાગ્યે ગુણાનુવાદ સભા પૂ. આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરિજીના સાંનિધ્યમાં પ્રારંભ થઈ હતી. આચાર્યશ્રીના મંગલાચરણ બાદ સા વીશ્રી યશોદાજીએ ગુરુભક્તિનું ગીત રજૂ કર્યું હતું. આગ્રાનિવાસી શ્રી રઘુવીરકુમારે પણ ભક્તિગાન ગાઈ સંભળાવ્યું હતું. ગણિવર્ય શ્રી ઈન્દ્રવિજયજી(આચાર્યએ તથા સૂરિસમ્રાટ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના સમુદાયના પૂ. આચાર્ય શ્રી વિજયપ્રિયંકરસૂરિજીએ પિતાની શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. | મુનિરાજ શ્રી સુરેન્દ્રવિજયજી (ઉપાધ્યાય), મુનિરાજ શ્રી પ્રકાશવિજ્યજી(આચાર્ય)એ ગુરુદેવની જીવનસાધના પર પ્રકાશ પાથર્યો હતે. વડેદરા શ્રીસંપની તરફથી શ્રી શાંતિચંદ્ર ભગુભાઈ, ઇંદેર શ્રીસંઘ તરફથી શ્રી રતનચંદજી કોઠારી, કલકત્તા શ્રીસંઘના શ્રી લક્ષમીચંદજી કેચર, અંબાલા શ્રીસંઘ તરફથી શ્રી ઋષભચંદજી જૈન, દિહીનિવાસી છે. રામકુમાર જૈન, M., ફાલના કૅલેજના વાઈસ પ્રિન્સિપાલ શ્રી જવાહરચંદજી પટણી, બેંગલેર શ્રીસંઘ તરફથી શ્રી ૨૮ Page #469 -------------------------------------------------------------------------- ________________ ૪ ૩૪ જિનશાસનન જીવરાજજી ચૌહાણ, વરાણા વિદ્યાલયની તરફથી શ્રી પારસમલજી, ઉત્તરપ્રદેશ જૈન સભાના મંત્રી શ્રી ખરાતીલાલજી, લુધિયાનાના પ્રસિદ્ધ ઉદ્યોગપતિ લાલા ધરમપાલજી એસવાલ, જયપુરના શ્રી હીરાચંદજી જૈન વગેરેએ આપણું શતાબ્દીનાયક ગુરુદેવને ભવ્ય શ્રદ્ધાંજલિ આપી હતી. સ્થાનકવાસી સંઘનાં સાધ્વી મહાસતી શ્રી વિનોદિની બાઈ, સાધ્વીશ્રી નયપ્રજ્ઞાશ્રી, સાધ્વીશ્રી મુકિતશ્રીજી બે આચાર્ય મહારાજના ગુણેનું વિવેચન કરી શ્રદ્ધાનાં સુમન ચડાવ્યાં. આ પછી આચાર્ય ભગવાનના જીવનવિષયક પ્રકાશિત નીચેનાં પુસ્તકેનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ રચિત “સમદશી આચાર્ય” પુસ્તકનું ઉદ્ઘાટન શ્રી ફૂલચંદભાઈ શામજીનાં કરકમલેથી થયું હતું. ફાલના કોલેજના વાઈસ પ્રિન્સિપાલ શ્રી જવાહરચંદ પટણી રચિત અંગ્રેજી જીવનચરિત્ર “The life of a saint”નું ઉદ્ઘાટન મણિલાલ ચુનીલાલ ભણશાળીનાં કરકમલેથી થયું હતું. આગ્રાથી પ્રકાશિત શ્રી વલ્લભ-શતાબ્દી સમારિકા તથા શ્રી મગરાજજી “ચ દ્ર” દ્વારા રચિત પુસ્તક “સુમનાં. જલિ” એ બને આપણા ચરિત્રનાયક આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરિજીને અર્પણ કરવામાં આવ્યાં હતાં. Page #470 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧. શાકાહાર સંમેલન ૨૬-૧૨-૭૦ના રાજ ખપેારના ત્રણ વાગ્યે મુંબઈ જીવદયા મંડળી, ઇન્ડિયન વેજિટેરિયન કોંગ્રેસ, ઇન્ટરનેશનલ વેજિટેરિયન યુનિયન, મુંબઇ વેજિટેરિયન સેાસાચટી, દિલ્હી જનકલ્યાણ સમિતિ આદિ સસ્થાઓના સહુયેાગથી શાકાહાર સ'મેલન આાજિત કરવામાં આવ્યું હતુ. સંમેલનના અધ્યક્ષ મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ શ્રી વી. એસ. પાગે માય હતા. અતિથિવિશેષ શ્રી. પદ્મભૂષણ આયુર્વે ચક્રવતી' પ'ડિત શ્રી. શિવશર્મા એમ. પી. પધાર્યા હતા. પ્રાણીમિત્રના આજીવન સેવક શ્રી જયંતીલાલ માનકરે શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજને જીવદયાનાં કાર્યમાં કેવી અદમ્ય રુચિ હતી તે વાત પર વિસ્તૃત પ્રકાશ પાથર્યાં હતા. મુંબઈના શેરીફ અને જીવદયા મ`ડલી મુંબઈના ઉપપ્રમુખ શ્રી શાદીલાલજી જૈને શાકાહારનું મહત્ત્વ દર્શોવીને તે પ્રત્યે જાગૃત રહેવાની પ્રેરણા કરી હતી. અતિથિવિશેષ શ્રી શિવશર્માજી, ગણિવર્ય શ્રી જનકવિજયજી, ડે. જે. એચ. જસાવલા, મેજર એચ. આર. અમનજી, દસ્તૂરશ્રી મિનાચેર હેામજી, શ્રી ગ ંગારામ શરણી વગેરે Page #471 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ જિનશાસનના મહાનુભાવોએ શાકાહારનું મહત્વ યુક્તિપ્રયુક્તિપૂર્વક પ્રતિપ્રાદિત કર્યું હતું. શાકાહારી વ્યક્તિ માંસાહારી વ્યક્તિથી બુદ્ધિ અને શારીરિક શક્તિમાં વિશેષ શ્રેષ્ઠ હેય. છે. વિશ્વશાન્તિને માટે શાકાહાર અત્યંત આવશ્યક છે. છેવટે અધ્યક્ષમહોદય શ્રી પાગેજીએ શાકાહારની આવશ્યક્તા તથા તેના લાભ દર્શાવીને શાકાહારને વિશેષ અને વિશેષ પ્રચાર કરવા માટે અનુરોધ કર્યો હતે. ત્યાર બાદ સંમેલન - સમાપ્ત થયું હતું. રાત્રિના ૭-૩૦ વાગ્યે દિલ્હીનિવાસી ઉદ્યોગપતિ ગુરુભક્ત શ્રી. દેવરાજજીના સભાપતિત્વમાં સાંસ્કૃતિક મનેરંજન કાર્યક્રમે જવામાં આવ્યા હતા. આજ આ. સાંસ્કૃતિક મનોરંજન કાર્યક્રમો જેવા દર્શકે હજારની સંખ્યામાં ઉમટી આવ્યા હતા. જુદી જુદી સંસ્થાઓએ રાસ-ગરબા-નૃત્યે ભકિતગીત અને ડાંડિયારાસ રજૂ કર્યા હતાં. પ્રેક્ષકેએ મેડી રાત્રિ સુધી આ મનોરંજન કાર્યક્રમ માણ્યા હતા. અનેક કાર્યકમે ખૂબ આકર્ષક અને મને હર હતા. Page #472 -------------------------------------------------------------------------- ________________ મા ૧૦૨. શતાબ્દીની ફલશ્રુતિ આજ શતાબ્દી મહોત્સવને છેલ્લો દિવસ હતે. પણ મુખ્ય સભા આજે જ હતી. ૨૭-૧૨-૭૦ રવિવારના રોજ સવારે ૯-૧૫ વાગ્યે જૈન સંઘના અગ્રગણ્ય, મુંબઈના શેરીફ શ્રી શાદીલાલજી જૈનના સભાપતિત્વમાં શતાબ્દી મહત્સવની મુખ્ય સભા પ્રારંભ થઈ. આજ રવિવાર હિાવાથી જનસમુદાયની ભારે ભીડ હતી. શ્રમણસંઘ, ઉપરાંત મુંબઈના માનનીય ઉદ્યોગપતિ શ્રી લાલચંદ હીરાચંદ, શ્રી ખુશાલભાઈ ખેંગાર, શ્રી પ્રતાપભાઈ ભોગીલાલ, શ્રી નહીરાલાલ એલ. શાહ, શ્રી ચીમનલાલ ચકુભાઈ, શ્રી દુર્લભજીભાઈ ખેતાણી, શ્રી કષભદાસજ રાંકા આદિ પધાર્યા હતા. બહારથી આવેલ જૈન આગેવાન ગુરુભક્ત શ્રીમાન માણેકચંદજી બેતાલા, આત્માનંદ જૈન સભા અંબાલાના પ્રમુખ લાલા રતનલાલજી જૈન, એમ. પી., બિકાનેરના સેવાપ્રિય શ્રી રામરતનજી કેચર, બેંગલોરના શ્રી જીવરાજભાઈ ચૌહાણ, માલેગામના શ્રી મોતીલાલ વીરચંદ, પૂનાના સેવામૂર્તિ શ્રી પિપટલાલ રામચંદ શાહ વગેરે પધાર્યા હતા. મંગલાચરણ પછી જન્મ શતાબ્દીના મંત્રી શ્રી જયંતીલાલ રતનચંદ શાહે સમિતિની સ્થાપનાથી લઈને આજ Page #473 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ જિનશાસનના સુધીની પ્રગતિની સંપૂર્ણ કાર્યવાહી રજુ કરી હતી. તેમણે જણાવ્યું કે પંજાબ તથા બીજા સ્થાનના સેવાભાવી ભાઈઓના સક્રિય સહકારથી “આચાર્યશ્રી વિજ્યવલ્લભસૂરીશ્વરજી જન્મ શતાબ્દી શિક્ષણ ટ્રસ્ટ”માં રૂપિયા દસ લાખથી વિશેષનાં વચને મળ્યાં છે. આ શતાબ્દી મહોત્સવની મહાન સફળતા છે. મહોત્સવની એ અનુપમ ફલશ્રુતિ છે. શ્રી પ્રાણલાલભાઈ દેશીએ શતાબદી મહોત્સવ પર આવેલ સંદેશાઓ વાંચી સંભળાવ્યા. તેમાં ગુજરાન રાજ્યના મુખ્યમંત્રી શ્રી હિતેન્દ્ર દેસાઈ, પૂ. આચાર્યશ્રી વિજયાનંદનસૂરીશ્વરજી, આચાર્યશ્રી વિધર્મસૂરિજી, આચાર્યશ્રી વિજયપૂર્ણાનંદસૂરિજી, આચાર્યશ્રી વિકાસચંદ્રસૂરિજી, મુનિશ્રી સંતબાલજી, મુનિશ્રી પદ્મસાગરજી, સાધ્વીશ્રી સુનન્દાશ્રીજી, સાધ્વીશ્રી મૃગાવતીશ્રીજી, શ્રી. પી.આર. કામાણી, શ્રી વલભદાસ મરીવાલા, શ્રી. કે. જે. સમૈયા, ડે. વલ્લભદાસ નેણસીભાઈ, શ્રી હીરાચંદજી બાફણા, શ્રી રતિલાલ નાથાલાલ શેરદલાલ, શ્રી રતનચંદજી સચેતી વગેરે મુખ્ય હતા. બધાએ શતાબ્દી મહામહોત્સવની સફળતા ઈરછી હતી. સભામાં બાલમુનિશ્રી ધર્મ ધુરંધરવિજયજીએ એક ભકિતગીત સંભળાવ્યું. મુનિશ્રી નિત્યાનંદવિજયજી, શ્રી ગુણશેખરવિજયજી, શ્રી જયાનંદવિજયજી, સાવી મૃદુતાશ્રીજીએ ગુરુમહારાજ પ્રત્યે શ્રદ્ધાંજલિએ. અર્પિત કરી. મુનિભૂષણશ્રી વલ્લભદત્તવિજયજી, મુનિશ્રી જય Page #474 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનન વિજયજી, મુનિ બલવંતવિજયજી, મુનિશ્રી જિતેન્દ્રવિજયજી, મુનિશ્રી પદ્મવિજયજી, મુનિશ્રી ન્યાયવિજયજી (પન્યાસ), મુનિશ્રી જનકવિજયજી તથા મુનિશ્રી વિજયમુનિએ પિતાની શ્રદ્ધાનાં પુપે અર્પિત કર્યા. ત્યાર પછી આત્માનંદ જૈન મહાસભાના પ્રધાન લાલા રતનલાલજી જૈન એમ. પી, શ્રી રામરતનજી કચર, શ્રી ચીમનલાલ ચકુભાઇ, શ્રી દુર્લભજી ખેતાણી, શ્રી વિજય સેનજી, શ્રી માણેકલાલજી નવલખા આદિ મહાનુભાવોએ શતાબ્દીની મહત્તા તથા નિર્ધારિત કાર્યોની મહત્તાની ભૂરિભૂરિ પ્રશંસા કરી હતી. શ્રી પંજાબ જૈન સંઘના આગેવાનોએ પરમપૂજય વલ્લભ પટધર ૧૦૦૮ શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજને પંજાબ પધારવા ભક્તિપૂર્ણ વિનંતી કરી હતી. શ્રી શાંતિલાલ મગનલાલ શાહે શતાબ્દી ઉત્સવની ફલશ્રુતિરૂપ એક મહત્વપૂર્ણ ઘેષ જાહેર કરી કે જૈન સમાજના મધ્યમ વર્ગને ભાઈઓને માટે એક હજાર મકાન બનાવી શકાય એવા મહાવીરનગરની જનાને મૂર્ત સ્વરૂપ આપવા માટે પૂર્ણ પ્રયાસ થઈ રહ્યા છે. સફળતાનાં કિરણે ચમકી રહ્યાં છે. કાંદીવલીમાં અનુકૂળ જગ્યા વેચાણ લેવાની વાતચીત ચાલી રહી છે. આ આનંદપ્રદ સમાચારથી સભામાં આનંદની લહેર લહેરાશું. આપણું ચરિત્રનાયક આચાર્ય શ્રી વિજ્યસમુદ્રસૂરિજીએ આ મહાવીરનગરની જના Page #475 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરન ન થાય ત્યાં સુધી મિષ્ટાન્ન, ખાંડ, ગેાળ આદિ મીઠી વસ્તુઓના ત્યાગ કર્યો છે. પરંતુ હવે આચાય શ્રીએ આ પ્રતિજ્ઞા રાખવાની કોઈ આવશ્યકતા લાગતી નથી. આ જાણીને બધાને હષ થયા પણ આપણા ચરિત્રનાયકે તે આ ચૈાજના સક્રિય રૂપ ધારણ ન કરે અને તેનું ખાતમુહૂત ન થાય ત્યાં સુધી પેાતાની પ્રતિજ્ઞા ચાલુ રાખી હતી. અધ્યક્ષપદેથી ખેલતાં શ્રી શાદીલાલજી જૈને જણાવ્યું કે આપણા શતાબ્દીનાયક આચાય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીએ જેવાં અનુપમ સમાજકલ્યાણુ અને શિક્ષણુપ્રચારનાં કાર્યો કર્યાં હતાં તે આ શતાબ્દી મહાત્સવમાં દૃષ્ટિગોચર થતાં હતાં અને શતાબ્દી મહેાત્સવના કણ ધાર આચાય શ્રી વિજયસમુદ્રસૂરિજીની અસીમ કૃપાથી આ શતાબ્દી મહાત્સવ એટલેા જ અનુપમ ખની ગયા છે. આ શતાબ્દી ઉત્સવે નવા ઇતિહુઁાસ રચ્યા છે. વિદ્યાર્થીઓની સહાયતા માટે દશ લાખનું કુંડ અતિ પ્રશંસનીય સફળતા છે. Page #476 -------------------------------------------------------------------------- ________________ li', ૧૦૩. શતાબ્દી અમર અમર બની ગઈ શતાબ્દી ઉત્સવ પરિવારનું સનેહ સંમેલન મધુર મધુર વાતાવરણમાં જવામાં આવ્યું હતું. આત્મીયતાની ભાગીરથીમાં ૭૫ જેટલા શ્રીસંઘના મહાનુભાવે હર્ષિત થઈ રહ્યા હતા. આ સ્નેહ સંમેલનના અધ્યક્ષ મદ્રાસના દાનવારિધિ શ્રી માણેકચંદજી બેતાલા હતા. શ્રી વસુમતીબહેને ગુરુ અષ્ટકનું ગીત રજૂ કર્યું. અનેક વક્તાઓએ સમુદ્ર સમાન ગંભીર શ્રી વિજયસમુદ્રસૂરિ મહારાજ પ્રત્યે ભક્તિ પ્રદર્શિત કરી, જેના પ્રતાપથી શતાબ્દી મહામહેનત્સવને ભારે મોટી અનુપમ સફળતા મળી હતી. સંઘના બધા આગેવાને પુષ્પહાર અર્પણ કરવામાં આવ્યા. રાત્રિના શ્રી કાન્તિલાલ ચુનીલાલ ચેકસીના સભાપતિત્વમાં મને રંજન કાર્યક્રમ થયા. અનેક કાર્યક્રમ ભક્તિભાવભર્યા આકર્ષક હતા. હજારે ભાઈબહેનોએ તે માણ્યા હતા. પ્રસિદ્ધ ચિત્રવિશારદ શ્રી ગોકુળભાઈ કાપડિયા એ શતાબ્દીનાયક આચાર્ય ભગવંતનું પૂરા કદનું કલાત્મક રંગીન ચિત્ર બનાવ્યું હતું તે એકવીસ હજારની બેલી બિલીને ખીમેલનિવાસી શેઠ ઉમેદમલજી રાજાએ Page #477 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ જિનશાસનન શ્રી મહાવીર જૈન વિદ્યાલય મુંબઈને સમર્પિત કર્યું હતું. ધન્ય ગુરુભક્તિ-ધન્ય ભાવના! તેમણે ફાલના કૅલેજને પણ રૂપિયા દશ હજાર દાન આપવાની ઉદારતા દર્શાવી હતી. સંગીતવિશારદ શ્રી ઘનશ્યામદાસ પંજાબી ગુરુભકતે સ્વરચિત ગુરુભક્તિનું સંગીત લલકારીને જનતાને આનંદ. રસમાં નિમગ્ન કરી દીધી હતી. ગુજરાતી સંગીતવિશારદ, શ્રી શાંતિલાલ શાહ પણ આચાર્યશ્રીના જીવનસંદેશનું ભક્તિભાવપૂર્ણ સંગીત સંભળાવી જનતાને હર્ષિત કરી દીધી હતી. આ રીતે શતાબ્દી મહામહેત્સવ ભવિષ્યનાં સે વર્ષોને માટે પિતાની મધુર મધુર સ્મૃતિ છેડી ગયો અને ગુરુદેવની જન્મશતાબ્દી અમર અમર બની ગઈ. ઈન્ડિયન એકસપ્રેસ, ટાઈમ્સ ઓફ ઈન્ડિયા, મુંબઈ સમાચાર, નવભારત ટાઈમ્સ, ભાવનગરનું સુપ્રસિદ્ધ પત્ર જૈન”, સેવાસમાજ, વિજયાનંદ, ઝવેતાંબર જૈન તથા અન્ય દૈનિક-સાપ્તાહિક-માસિક પત્રમાં શતાબ્દીનાયક આચાર્યશ્રીને જીવનસંદેશ, શતાબ્દી સમાચાર આદિ પ્રકાશિત થયા હતા. આ શતાબ્દી ઉત્સવના કર્ણધાર શ્રી વલ્લભપટ્ટધર મહારાજ શ્રી વિજ્યસમુદ્રસૂરિજી મહારાજનાં ચરણકમળમાં અમારી ભકતગણની અગણિત વંદના. ગેડીઝના ટ્રસ્ટીઓ તરફથી તા. ૨૮-૧૨-૭૦ના પંજાબ Page #478 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનન ૪૪૩ સ્પેશયલ ટ્રેનના યાત્રિકે તથા બહારથી પધારેલા બધા સજજનેને આભાર માનવામાં આવ્યું હતું તથા તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. અલ્પાહાર દ્વારા પ્રેમમય વાતાવરણમાં પુષ્પહાર આદિ અર્પણ કરવામાં આવ્યાં હતાં. એકબીજાને આ શતાબ્દી મહામહોત્સવ સફળતા માટે અભિનંદન અપાયાં હતાં. તા. ૨૮-૧૨-૭૦ ના ગુરુ વલ્લભના ચરણેના પૂજારી મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનથી પંજાબને માટે રવાના થઈ ગયા હતા. “અપને વલ્લભ કે રિઝાને હમ આયે” પંજાબી ભતેનાં આ ભાવભર્યા ભકિતગીતે આજે પણ કાનમાં ગુંજી રહ્યાં છે. પંજાબી ભકતની ગુરુભકિત એવી જ નિર્મળ, નિષ્કામ અને પ્રેરક તથા ચિરસ્મરણીય છે. આ શતાબ્દી મહોત્સવ પ્રસંગે પરમ ગુરુભકત શેઠ શ્રી કૂલચંદભાઈ શામજીએ ગુરુભકિત નિમિત્તે પૂ. આચાર્ય ભગવંત તથા શિષ્યકશિ. પૂ. આગમપ્રભાકર શ્રી પુણ્યવિજયજી આદિ સર્વ સાધુસાધવીઓને રૂા. ૮૦-૮૦ ની કામળીઓ વહેરાવી હતી. અન્ય આચાર્ય ભગવંતે જે તે વખતે બિરાજમાન હતા તેઓને પણ કામળીઓ વહેકરાવી હતી. લગભગ ૨૫૦ જેટલી કામળીઓ વહેરાવવાને લાભ લીધું હતું. આ અનન્ય ગુરુભક્ત શ્રી ફૂલચંદભાઈ એવા તે બડભાગી છે, કે ગુરુદેવના પ્રત્યેક કાર્યમાં તનમન-ધનથી લાભ લે છે. ધન્ય ગુરુભકિત ! FOT | IN Page #479 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનન આપણું ચરિત્રનાયક આચાર્યશ્રીને આ વખતે શ્રી ફૂલચંદભાઈની ઉદારતાને એક પ્રસંગ યાદ આવે છે. તેઓ મુંબઈ તરફ ૨૦૨૬માં જઈ રહ્યા હતા. ભરૂચ અને ઝગડિયા વચ્ચે માંડવા બુઝર્ગ ગામ આવે છે. નર્મદા નદીના પૂરથી આખું ગામ તણાઈ ગયું. તેમાં ઉપાશ્રય પણ હતું ન હતું થઈ ગયે. આને બદલે હવે નવું ગામ આબાદ થયું છે. અત્રે સાધુસાવીઓને ઊતરવાની ઘણું જ અગવડ પડતી હતી. આ વાત કેટલાક ભાઈઓએ પૂ. આચાર્યશ્રીને જણાવી. પૂજ્યશ્રીએ જણાવ્યું કે આવતી કાલે અમે ઝગડિયા છીએ. ત્યાં સંક્રાન્તિ ઉત્સવ છે. બહારથી ગુરુ ભકતે આવનાર છે. તમે ત્યાં આવી જજો. ત્યાં આવશે તે કામ બની જશે. બીજે દિવસે ભાઈ ઓ ઝગડિયા આવ્યા. ઉપાશ્રય માટે ગુરુદેવે ઉપદેશ આપ્યા અને ચમત્કાર થયા. તત્કાળ રૂા. ૫૦૦૦)નું ફંડ થઈ ગયું. એની માગણી છ હજારની હતી પરંતુ ફંડ થયું સળ-સત્તર હજાર. શ્રાવકે દ્વારા તે રૂપિયા મોકલવામાં આવ્યા અને ઉપાશ્રય થઈ ગયો. હવે દહેરાસરની જરૂરત લાગી અને આપણા પરમ ગુરુભકત શ્રી ફૂલચંદભાઈ શામજીભાઈને પૂ. આચાર્યશ્રી એ ઈશારે કર્યો અને રૂ. ૬૫૦૦ને જે ખર્ચ આવ્યું તે તેમણે પ્રેમપૂર્વક આપે. મંદિર તૈયાર થઈ ગયું. એ જેન ભાઈએ આપણા આચાર્યપ્રવર અને પરમ ગુરુભકત શ્રી ફૂલચંદભાઈ શામજીને યાદ કરે છે. દર્શન-પૂજન અને ધર્મક્રિયાને લાભ આબાલવૃદ્ધ લઈ ૨ાા છે. Page #480 -------------------------------------------------------------------------- ________________ - ૧૦૪. પદવીદાન સમારંભ વરલીનાં ભાગ્ય જાગ્યાં અને ગોડીજી, ભાયખલા કે વાલકેશ્વરને જે લાભ ન મળે તે વરલીના શ્રી સંઘને પદવીદાન સમારંભને અલભ્ય લાભ મળે. સં. ૨૦૧૭ના વસંતપંચમીના મંગળ દિવસે વરલીનાં આંગણુ સૂર્યકિરણેથી પ્રકાશિત થઈ રહ્યાં હતાં ત્યારે મુંબઈ અને પરાનાં હજારે ભાઈબહેને આ પદવી સમારંભને ઉત્સવ જેવા ઊમટી આવ્યાં હતાં. વરલીના નૂતન મંદિરની પ્રતિષ્ઠાને ઉત્સવ પણ આરંભાયે હતે. આજે “પદવીદાન સમારંભ” પ્રસંગે ઊભા કરેલા ભવ્ય મંડપમાં આપણા ચરિત્રનાયક પૂ. આચાર્ય મહારાજશ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી, આગમપ્રભાકર મુનિરત્ન શ્રી પુણ્યવિજયજી મહારાજ, મરુધરરત્ન મુનિશ્રી વલભદત્તવિજયજી મહારાજ, મહાન ચિંતક મુનિશ્રી જનકવિજ્યજી મહારાજ, પં. શ્રી ઈન્દ્રવિજયજી ગણું આદિ પધાર્યા અને સભા એ જયઘોષથી વધાવ્યા. આચાર્યશ્રીની નિશ્રામાં પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ થયો. કિયાવિધિ માટે અમદાવાદનિવાસી સંગીતવિશારદ ગુરુ ભકત ભાઈશ્રી ભૂરાભાઈ ફૂલચંદ તથા ભાઈશ્રી જેઠાલાલ Page #481 -------------------------------------------------------------------------- ________________ ૪૪૬ જિનશાસનના ભેજક આવ્યા હતા. ૨૩-૧-૭૧(પોષ વદિ ૧૧)થી પ્રતિષ્ઠાને આરંભ થયે. કુંભસ્થાપન, નવગ્રહ પૂજન, દશદિપાલ આદિ વિધિવિધાન ભાવપૂર્વક થયા. મહા શુદિ ૬ રજ પ્રતિષ્ઠા આપણું ચરિત્રનાયકનાં કરકમળથી થઈ. મહા શુદિ ત્રીજના રોજ રાત્રિના પિંડવાડાનિવાસી શ્રી લાલચંદજી છગનલાલજીની અધ્યક્ષતામાં બિજાપુરનિવાસી (હાલ મુંબઈ) શ્રી રતનચંદજી પ્રતાપજી તથા લફણીનિવાસી તુલસીભાઈ પુનાભાઈ (પરમાર ક્ષત્રિય) બને મહાનુભાવે દીક્ષાથીનું સન્માન કરવામાં આવ્યું. શ્રી હિંમતમલજી તથા શ્રી ચીમનભાઈ પાલીતાણાકરે અને દીક્ષાર્થીઓને અભિનંદન આપ્યાં. પદવીદાન પ્રસંગે પ્રાતઃકાળે દીક્ષાર્થી બન્ને ભાઈ. એના વરઘોડો નીકળ્યા. દીક્ષા ઉત્સવ તથા પદવીદાન સમારંભ બન્ને ઉત્સવ જેવા માટે માનવમહેરામણ ઊમટી પડ્યો હતે. બને ભાગ્યશાળી દીક્ષાર્થી રાજસ્થાન વિજાપુરના રતનચંદજી તથા લકણના તુલસીભાઈ પુનાભાઈને દીક્ષા આપવાને કાર્યકમ થયા. પૂજ્ય ગુરુદેવે બનેને વિધિપૂર્વક દીક્ષા પ્રદાન કરી. જનતાએ બન્ને દીક્ષાર્થીઓને વધાવી લીધા. પદવીદાન સમારંભ પ્રસંગે આપણું ચરિત્રનાયક ગુરુવર્યો એક પ્રવચન પ્રકાશિત કર્યું હતું. તેઓશ્રીએ જણાવ્યું કે જે જે મુનિવરને પદવીદાન અર્પણ થઈ રહ્યું છે તે નિષ્કામ પરોપકારી છે. તેઓને જેકે પદવીની ચાહના Page #482 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનન ४४७ નથી પણ કેટલાક મુનિવરે સુગ્ય છે અને મારી ભાવના તેઓને પદવી આપીને તેઓને શ્રીસંઘ પ્રત્યેની જવાબદારી વિશેષ અને વિશેષ રહે તથા ધર્મ પ્રભાવનાનાં કાર્યો કરી સમાજ કલ્યાણ સાધતા રહે તે દષ્ટિથી આ પદવીદાન અપાય છે. ' પૂ. આચાર્યશ્રીએ વિધિવિધાનપૂર્વક પં. શ્રી ઇન્દ્રવિજયજીને આચાર્ય પદવી, ગણિવર શ્રી સુરેન્દ્રવિજયજીને ઉપાધ્યાય પદવી, તપસ્વી ગણિવર શ્રી પ્રકાશવિજયજીને પણ ઉપાધ્યાય પદવી, તમૂિર્તિ મુનિશ્રી બળવંતવિજયજીને તથા મધુરભાષી ગણિશ્રી જયવિજયજી મહારાજ તથા ગુરુ ભક્ત ગણિઝી ન્યાયવિજયજી મહારાજને પન્યાસ પદવીથી વિભૂષિત કર્યા. હજારો ભાઈબહેનેએ આ પૂજ્ય પદવીધરને હર્ષનાદથી વધાવ્યા. શાંતમૂતિ આચાર્યશ્રીએ પ્રેરણાત્મક સંદેશ આપતાં જણાવ્યું કે ગુરુદેવ યુગદ્રા આચાર્યશ્રીને પગલે પગલે સમાજ કલ્યાણ અને ધર્મપ્રભાવનાનાં કાર્યો કરવા, પંજાબની રક્ષા કરવા અને ગુરુ ભગવંતનાં અધૂરા કાર્યો પૂરાં કરવા આ પદસ્થ મુનિરત્ન કાર્ય કરતાં કરતાં ગુરુદેવની યશગાથા અને કીતિ ચમકાવશે એવી મારી હાર્દિક ઉત્કંઠા છે. આચાર્યશ્રીએ જણાવ્યું કે ગુરુદેવના પ્યારા આગમપ્રભાકર, મધરરત્ન મુનિભૂષણ શ્રી વલ્લભદત્તવિજયજી WWW.jainelibrary.org Page #483 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮ જિનશાસન રતન તથા સેવાપ્રિય ચિંતક મુનિશ્રી જનકવિજયજીને આચાર્ય પદવીથી વિભૂષિત કરવા રાજસ્થાનનાં ગેડવાડ શ્રીસંઘ, પિરવાળ તથા ઓસવાળ અને સંઘાએ મળી નિવેદન કહ્યું છે. મુંબઈના સંઘના આગેવાનોની પણ આ માટે પ્રાર્થના છે. પણ અનેકવાર જુદા જુદા સંઘે તરફથી વિનંતીએ કરવા છતાં કોઈ પદ સ્વીકારવા તેઓ ઇચ્છા ધરાવતા ન હેવાથી તે ત્રિપુટીરને આગળ સાહિત્યનો પ્રચાર, જનતા જનાર્દનની સેવા અને ધર્મપ્રભાવનાનાં કાર્યો કરતા રહે. તે દષ્ટિએ મારા હૃદયની ભાવનાથી આગમપ્રભાકર મુનિપુંગવ શ્રી પુણ્યવિજયજી મહારાજને “શ્રુતશીલવારિધિ” મુનિભૂષણશ્રી વલ્લભદત્તવિજયજી મહારાજને “આદર્શ ગુરુભકત અને ગણિવરશ્રી જનકવિજયજી મહારાજને સર્વધર્મસમન્વયી”ની પદવીથી વિભૂષિત કરવા આગ્રહપૂર્વક અનુરોધ કરું છું. આ પછી બધા પદસ્થાને જુદા જુદા ગૃહસ્થા તરફથી કામળીએ ઓઢાડવામાં આવી. હજારો ભાઈબહેનોએ જયનાદોથી બધાને વધાવી લીધા. આનંદની લહેર લહેરાણી. વરલી સંઘ તરફથી પ્રભાવના થઈ. પદવીદાન સમારંભ મુંબઈમાં યાદગાર બની ગયે. વરલીના પદવીદાન સમારંભ પછી પ્રતિષ્ઠા કરાવીને પૂ. આચાર્યશ્રી પરિવાર સહિત ગેડીજીના ઉપાશ્રયે પધાર્યા અને શ્રી મહાવીર જૈન વિદ્યાલય વાલકેશ્વ૨, કેટ આદિના Page #484 -------------------------------------------------------------------------- ________________ વરલી પદવીદાન સમારંભ પ્રસંગે પૂ. આ. વિજયસમુદ્રસૂરિજી પૂ. આગમ પ્રભાકર મુનિરત્ન શ્રી પુણ્યવિજયજી વગેરે શ્રમણસમુદાય Page #485 -------------------------------------------------------------------------- ________________ www.jainelibrary પૂ. આ. વિજયસમુદ્રસૂરિજી તથા પૂ. વિજયમુનિજી મ. પૂનામાં સભાને સંબોધે છે ગુરુભક્ત શ્રી કેશરીચંદજી લલવાણી તથા શ્રી કાંતિલાલ ગગલદાસ વગેરે Page #486 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનન ૪૪૯ ઉપાશ્રયે પધારી ધર્મનાં અજવાળાં પાથરતા પાથરતા ગોડીજી પધાર્યા. ફાગણ સુદ પૂનમે પૂના શ્રીસંઘની આગ્રહભરી વિનંતીને માન આપી પૂના તરફ વિહાર કર્યો. ભાઈખલામાં હજારોની મેદનીમાં શ્રુતશીલવારિધિ આગમપ્રભાકર મુનિપુંગવ શ્રી પુણ્યવિજ્યજી સંપાદિત પન્નવણ સૂત્રનું ઉદઘાટન કરાવ્યું અને પૂના તરફ વિહાર કર્યો. આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી વાલકેશ્વર તરફ જવાના હતા. આપણા ચરિત્રનાયક પૂજ્ય આચાર્યશ્રી અને શ્રી આગમપ્રભાકરજી પ્રેમપૂર્વક મળ્યા. આ મિલન હૃદયંગમ હતું. મુનિશ્રી પુણ્યવિજ્યજી પૂ. આચાર્યશ્રીને તબિયત સંભાળવા અને પૂનામાં ધર્મ પ્રભાવના કરી પૂ. ગુરુદેવના નામની યશકીર્તિ વધારવા કહી રહ્યા હતા અને આપણું આચાર્યશ્રી તેમને પણ તબિયત સંભાળવા અને આગમ ગ્રંથનું સંશોધન કરી જ્ઞાનગંગા વહેવડાવવા કહી રહ્યા હતા. આ વિદાય અને જુદાઈ વસમી હતી. બન્નેની આંખડીઓ સજળ થઈ ગઈ અને કેને કલ્પના હતી કે આ ઋતશીલવારિધિ આગમપ્રભાકરનું છેલ્લું મિલન હતું. અને મુંબઈની ભૂમિ પોકારી રહી હતી અને થોડા જ વખતમાં તે આગમપ્રભાકર સ્વર્ગે સિધાવ્યા–મિલન યાદગાર હૃદયંગમ બની ગયું. ર૯ Page #487 -------------------------------------------------------------------------- ________________ હોવો ૧૦૫. થાણાનગરમાં પ્રવેશ આપણું ચરિત્રનાયક આચાર્યશ્રી તથા મુનિમંડળને મુંબઈના આગેવાનો તથા સેંકડે ભાઈબહેનોએ ભવ્ય વિદાય આપી. ગુરુવર્ય અંધેરી તથા ગોરેગામમાં જ્ઞાનને પ્રકાશ પાથરતા જૂના કુર્લા પધાર્યા. અહીં સંઘમાં કુસંપ હતું તે માટે બંને પક્ષેને સમજાવી એકતા સ્થાપન કરી, કુર્લાથી ચેમ્બર પધાર્યા. અહીં આચાર્ય દેવશ્રી વિજય પ્રતાપસૂરીશ્વરજી તથા આચાર્યશ્રી વિજયધર્મસૂરીશ્વરજીનું મધુર મિલન થયું. ત્રણે આચાર્યોની ઉપસ્થિતિથી ચેમ્બર શ્રીસંઘમાં ત્રણગણે આનંદ છવાઈ રહ્યો. ચેમ્બરથી ઘાટકેપરમાં નૂતન ભવ્ય મંદિરનાં દર્શન કર્યા. સર્વોદય હોસ્પિટલ અને સંઘાણી એસ્ટેટના નૂતન મંદિર આદિનું નિરીક્ષણ કર્યું. વિક્રોલી, ભાંડુપ, ઈશ્વરનગર, મુલુન્ડ આદિને પાવન કરતા થાણુ પધાર્યા. તા. ૨૯-૩-૭૧ના રોજ થાણાના શ્રીસંઘે ગુરુવર્ય તથા મુનિમંડળનું ભાવપૂર્વક સ્વાગત કર્યું. થાણે તે આપણા ચરિત્રનાયકની આચાર્ય પદવીનું મરણીય સ્થાન છે અને તીર્થધામ બની ગયું છે. Page #488 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનન ૪૫૧ અહી ચેન્ની આય ખીલની એની વિધિપૂર્વક કરાવવામાં આવી. તા. ૪–૪–૭૧ના રાજ આચાય ભગવતશ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજની પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવી. રૂા. ૧૨૦૦૧ ની ખાલી મેલીને શ્રી નગીનદાસ શાહ તથા તેમનાં ધર્મપત્નીએ ગુરુમૂર્તિ પધરાવવાનેા લાભ લીધેા. તા. ૮-૪-૭૧ ના શ્રી મહાવીરજયંતી મહાત્સવ અપાર હપૂર્વક ઊજવાયેા. થાણાના નૂતન ઉપાશ્રયનું નામ શ્રી આત્મવલ્લભ જૈન વ્યાખ્યાન ડૅાલ રાખવામાં આવ્યું. ઉપરના બધા ઉન્નતિસૂચક કા ક્રમે આપણા ચરિત્રનાયકની છત્રછાયામાં અને તેએશ્રીના વરદ હસ્તે થયા. ચૈત્ર સુદિ ૧ તા. ૧૧-૪-૭૧ રવિવારના રોજ શ્રી આત્મવલ્લભ વ્યાખ્યાન હાલમાં પરોપકારી પંજાબ દ્વેશદ્ધારક પરમ ગુરુદેવ ૧૦૦૮ આચાર્ય ભગવ’તશ્રી વિજયાનંદસૂરિજી મહારાજની જન્મજયંતી ગુરુવરના પાધર શ્રીવિજયસમુદ્રસૂરિજીની નિશ્રામાં ઊજવવામાં આવી. શેઠશ્રી ફૂલચંદ શામજીભાઈ, મરુધરરત્ન શ્રી વલ્લભદત્તવિજયજી, શ્રી રસિકલાલ કારા, શ્રી નટવરલાલ એસ. શાહુ, સાધ્વીશ્રી વસંતપ્રભાશ્રીજી, શ્રી માણશીભાઈ, મુનિશ્રી સુયશચંદ્ર, વિજયજી અને અંતે આપણા ચરિત્રનાયક આચાય શ્રીનાં પ્રવચન થયાં. આ પ્રસંગે મુંબઇથી સેંકડા ભાવિકા આવ્યા -હતા. પૂજા, સાધર્મિક વાત્સલ્ય આદિ થયાં હતાં. Page #489 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬. પૂનામાં ધર્મપ્રભાવના ભાયખલામાં પૂ. આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજ તથા આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજની નિશ્રામાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયની શ્રી જૈન આગમ ગ્રંથમાળાના નવમા અંગગ્રંથ શ્રી પન્નવણાસ્ત્રના ત્રીજા ભાગનું પ્રકાશન તા. ૧૪-૩–૭૧ના રોજ જાણતા વિદ્વાન ડો. હીરાલાલજી જૈનના શુભ હસ્તે થયેલ. આ પ્રસંગે પૂનાના શ્રીસંઘના આગેવાને શ્રી પોપટલાલ શાહ, શ્રી કાન્તિલાલ ગગલભાઈ, શ્રી કેશરીચંદ લલવાણું અને બીજા આગેવાનોએ આચાર્યશ્રીને ચાતુર્માસ માટે પૂના પધારવા વિનંતિ કરી હતી અને લાભાલાભની દષ્ટિએ આચાર્યશ્રીએ તે માટે સંમતિ દર્શાવી અને પૂનાના આગેવાનોને ખૂબ આનંદ થયો. આચાર્યશ્રી થાણથી વિહાર કરી ભીવંડી પધાર્યા. સ્વાગત પૂર્ણ પ્રવેશ થશે. પદ્મપ્રભુ ભગવાનના મંદિરમાં પટ્ટાભિષેક નિમિત્ત અઠાઈ મહેસૂવ થશે. ઉત્સવમાં ભક્તિભાવ સુંદર રહ્યો. ભેજનાદિની વ્યવસ્થા મહેમાનોને માટે ઉત્તમ હતી. અહીંથી આચાર્યશ્રી કલ્યાણ પધાર્યા. અહીં પણ આત્મકલ્યાણનું મહાન કાર્ય થયુ. Page #490 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનન ગુરુદેવ કલ્યાણુથી મેહના, અમરનાથ, બદલાપુર, વાંગા, નેરલ, કરજત, ખાપેાલી, ખડાલા થઈ લેાનાવાલા પધાર્યાં. આ બધાં ગામામાં ધમ પ્રચાર કરતાં કરતાં લેાનાવાલામાં સક્રાન્તિ ઉત્સવ ઊજવાયેા. મુંબઈ આદિથી ઘણા ભાઈએ આવ્યા હતા. ૪૫૩ લેાનાવાલાથી બલવંતગામ, કારલા પધાર્યા. અહી જૈન અને ખૌદ્ધ ગુફાઓનું નિરીક્ષણ કર્યું. પછી ખડગાંવ, કામસે થઈ ને ચીંચવડ પધાર્યા. ચીંચવડમાં શ્રીસંઘે સુંદર સ્વાગત કર્યુ. અહીથી કાસરવાડી, દાપેાલી, ખીડકી થઈ પૂના પધાર્યાં. જેઠ સુદ બીજ બુધવારના રાજ ગુરુદેવે પૂનામાં પ્રવેશ કર્યો. સ્વાગતા અઢાર જેટલા સ્વાગત દરવાજા અનાવ્યા હતા. સુભાષિતવાકયોથી બજારે શે।ભાયમાન હતી. શનિવારપેડથી જુલૂસ શરૂ થયું. બિકાનેરના વીર મંડળ, સાદડી નવયુવક મંડળનું બૅન્ડ, પૂનાનુ સ્થાનિક મૈંન્ડ આદિ જુલૂસની શૈાભા અનેકગણી વધી રહી હતી. પંજાબ, રાજસ્થાન, મુંબઈના ભાવિક ભક્તો પણ આવ્યા હતા. ઉપાશ્રય ભક્તોથી પૂરી રીતે ઊભરાઈ રહ્યો હતા. મરુધરરત્ન શ્રી વલ્લભદત્તવિજયજી મહારાજ તથા ગુરુદેવનાં પ્રેરણાત્મક પ્રવચન થયાં હતાં. શ્રી પેોપટલાલ રામચંદ શાહ, શ્રી કાંતિલાલ ગગલસાઈ, શ્રી ચંદુલાલ સરૂપચંદ, શ્રી કાન્તિલાલ મગનલાલ, 2 Page #491 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ જિનશાસનરને શ્રી ભેગીલાલ બાબુભાઈ, શ્રી હિંમતલાલ ન્યાલચંદ, શ્રી તારાચંદ કપૂરચંદ, શેઠ ઘાસીરામજી, શ્રી નગરાજજી મનીરામજી, શ્રી લક્ષ્મીચંદ બીકમચંદજી, શ્રી મીસરીમલજી, શ્રી મોહનલાલજી ચોપડા, શ્રી ભગવાનદાસ મથુરદાસ તથા શ્રી કેશરીચંદજી લલવાણી વગેરે મહાનુભાવોએ અનુપમ ભક્તિ પ્રદર્શિત કરી હતી. શ્રી ન્યાયનિધિ ૧૦૦૮ શ્રી વિજયાનંદસૂરિજી મહારાજની સ્વર્ગારોહણતિથિ અત્યંત ઉલ્લાસપૂર્વક ઊજવવામાં આવી. જેઠ શુદિ આઠમ તા. ૧-૬-૭ ની જયંતી આપણુ ચરિત્રનાયક ગુરુદેવની છત્રછાયામાં ઊજવવામાં આવી. પૂના છત્રપતિ શિવાજીનું નગર છે. અહીંના શ્રીસંઘના આબાળવૃદ્ધોં ઉત્સાહ અદમ્ય હતો. પૂના (પુણ્યપત્તન) પુણ્યની નગરી કહેવાય છે, ગુરુવરના પધારવાથી એ ખરેખર પુણ્યની નગરી બની ગઈ હતી. શ્રી કેશરી, ચંદજી લલવાણીએ દાદાગુરુના ચરિત્ર પર સુંદર પ્રકાશ પાથર્યો હતે. શ્રી પિપટલાલ રામચંદ શાહે દાદાગુરુનાં કાર્યોની મહત્તાનું વર્ણન કરીને જૈન સમાજની આજની શેચનીય રિથતિનું ચિત્ર રજૂ કર્યું હતું. તેમણે જણાવ્યું કે સાઠ હજાર જૈનધર્મપાલક કંસારા જાતિમાં હતા. આજ કેવળ પાંચ હજાર જૈને રહી ગયા છે. સાધમી ભાઈઓને સંભાળવાનો સંદેશ દાદાગુરુને પ્રથમ સંદેશ હતો. Jain Education, International Page #492 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરાન ૪૫૫ મુનિભૂષણ શ્રી વલ્લભદત્તવિજ્યજી મહારાજે દાદા- ગુરુ દ્વારા રચિત ગ્રંથને મહિમા દર્શાવ્યું હતું. શ્રી નારાયણ સોલંકીએ સ્વરચિત કવિતા ગાઈ સંભળાવી હતી. (પંન્યાસ) શ્રી જયવિજ્યજી, મુનિશ્રી પદ્યવિજયજી, પંન્યાસશ્રી ન્યાયવિજયજી આદિએ ગુરુદેવના ગુણાનુવાદ પ્રસ્તુત કર્યા હતા. આપણું ચરિત્રનાયક ગુરુરાજે જણાવ્યું કે દાદાગુરુ દીર્ઘદર્શી હતા. શ્રી વલ્લભગુરુવરને સંઘરક્ષાની જવાબદારી સેંપીને તેમણે અપ્રતિમ ભવિષ્યદર્શિતાનું અનુપમ કાર્ય કર્યું હતું. પૂનામાં રાયણવૃક્ષ નીચે પ્રભુપ્રતિમા બિરાજમાન છે તે આપણું શ્રી વલ્લભગુરુવરની પ્રેરણાનું પરિણામ છે. પૂનામાં સુંદર ઉપાશ્રય છે. હવે ગુરુદેવના નામના વિદ્યાલયની સ્થાપના થાય તે હજારે બાળકને જ્ઞાનને લાભ મળે અને એ ધર્મના રક્ષક બની રહે. તા. ૪–૬–૭૧ ના રાજસ્થાનના સાદડી સંઘનો તાર આવ્યે કે જૈન પંચાંગ પ્રણેતા આચાર્યશ્રી વિકાસચંદ્રસૂરિજી મહારાજ કાળધર્મ પામ્યા છે. પૂના શ્રીસંઘ સાથે દેવવંદન કર્યું. શાકદર્શક સભા કરીને સ્વર્ગસ્થ આચાર્યના આત્માની ચિર શાંતિ માટે પ્રાર્થના કરી. ગુરુદેવે દેવવન્દનાદિ શાસ્ત્રવિહિત ક્રિયાઓ કરી. તા. ૫-૬-૭૧ ના રોજ માણસાનિવાસી શ્રી કેશવલાલ લલુભાઈની તરફથી પિતાની પૂજય માતાજી વીજીબાઈના આત્મકલ્યાણ અર્થે અહીના મંદિરમાં પંજાબ Page #493 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન કેશરી શ્રી વિજવવલ્લભસૂરિજી મહારાજની પ્રતિમાની સ્થાપનાને ઉત્સવ શરૂ કરવામાં આવ્યું. તા. ૧૧-૬-૭ ના રોજ ગુરુપ્રતિમાની પ્રતિષ્ઠા ખૂબ ધામધૂમપૂર્વક કરવામાં આવી. ગુરુપ્રતિમાની પ્રતિષ્ઠા પછી ચેગનિષ્ઠ આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજી મહારાજની પુણ્યતિથિ મનાવવામાં આવી. આપણું ચરિત્રનાયક આચાર્યશ્રીએ જણાવ્યું કે યોગનિષ્ઠ આચાર્યશ્રીએ ગુજરાતી ભાષામાં અનેકગ્રથની રચના કરી છે. તેમના વિચારો આપણું ગુરુદેવ પંજાબકેશરી મહારાજના વિચારો સાથે મળતા હતા. તેમની પણ જન્મશતાબ્દી ઊજવવામાં આવે તે શ્રેષ્ઠ કાર્ય ગણાય. શ્રી ન્યાયવિજયજી (પન્યાસ) તથા શ્રી જયવિજયજી(પન્યાસ)એ પિતાના વિચારો ગનિષ્ઠના જીવન સંબંધી દર્શાવ્યા હતા. ' તા. ૧૬-૬-૭૧ ના માગશર માસની સંક્રાતિ ઊજવવામાં આવી. આ પ્રસંગે શ્રી કમલકુમાર તથા બિકાનેરની ભજન મંડળીનાં ભજનો થયાં હતાં. પંજાબકે સરી ગુરુદેવના રંગીન ફેઓ ભક્તોને વહેંચવામાં આવ્યા હતા. - મુંબઈના શેરીફ શ્રી શાદીલાલજી જૈનના કરકમળથી ચિત્રનું અનાવરણ કરવામાં આવ્યું અને બીજા ફેટાએ પણ વહેંચવામાં આવ્યા.. શ્રી શાદીલાલજીએ થોડા વખત પછી આવનાર શ્રી Page #494 -------------------------------------------------------------------------- ________________ ૪૫૭ ધજનશાસનન મહાવીર નિર્વાણ મહત્સવ સંબંધી કાર્યક્રમ સુંદર રીતે જવા માટે પરામર્શ કર્યો. અષાડ શુદિ એકાદશી રવિવારના નવ લાખ નવકાર મંત્રના જાપનું આયોજન કરવામાં આવ્યું. લગભગ ૮૦૦ ભાઈલોહેનેએ લાભ લઈને આત્માને પવિત્ર કર્યો. આ સામૂહિક જાપ વાતાવરણને શાંતિપૂર્ણ બનાવવામાં સર્વથા ઉપગી થઈ રહ્યો. - આ દિવસે ડાંગરના અગ્રગણ્ય શ્રાવક શ્રી વનમાળીદાસ જૂઠાભાઈ, શ્રી રસિકલાલ મણિલાલ, શ્રી કાતિલાલ દેવચંદ, શ્રી સૂરજમલ ગાજી, શ્રી નથમલજી દલીચંદ આદિ ગુરુરાજના દર્શનાર્થે આવ્યા હતા. નવ લાખ નવકાર જાપઉત્સવના વચ્ચે શ્રી સંઘના ભાઈએાની સેવા કરવા ઈચ્છતા હતા તેથી ૮૦૦ ભાઈબહેનોને તિલક કરી એક એક રૂપિયાની પ્રભાવના કરી. શ્રી અંબાલાલભાઈએ ડાંગરીથી આવેલ ભાઈઓની ભકિત કરી અને પ્રત્યેકને રૂ. ૫૧–૫૧ ભેટ આપ્યા. શ્રી સૂરજમલ છાજીએ ગુરુ મહારાજને મહાન આભાર અને ઉપકાર માન્યો. શ્રી કેશરીમલજી લલવાણીએ જણાવ્યું કે આ તે આપણું ગુરુ મહારાજ આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજીનો બધે પ્રતાપ છે. આ મારી નિર્મળ ભાવના છે. ગીઓ અને ત્યાગી મહાત્માઓને આ જ પ્રભાવ હોય છે. Page #495 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનના ૪૫૮ શાંતમૂર્તિ આચાર્યશ્રી વિજયસમુદ્ર સૂરીશ્વરજી મહારાજ તથા તેમના આદેશવતી અનેક સાધુગણુના ચાતુર્માસથી પૂના શહેર પુણ્યનગરી બની ગઈ હતી. ધર્મનાં અનેક અનુષ્ઠાન થઈ રહ્યાં હતાં. પર્વાધિરાજ પર્યુષણ સુંદર ધાર્મિક વાતાવરણમાં ઊજવાયાં. પર્વારાધાના હેતુથી વલ્લભદત્તવિજ્યજી મહારાજ તથા શ્રી દીપવિજ્યજી મહારાજ સોલાપુર બજાર પધાર્યા હતા. પંન્યાસ જયવિજયજી મહારાજ અને શ્રી જયશેખરવિજ્યજી ભવાની પિઠમાં, મુનિ વસંતવિજય તથા મુનિ શાતિવિજયજી શિવાનગરમાં, શ્રી પદ્મવિજયજી તથા શ્રી હર્ષદવિજયજી પિરવાળ જૈન ધર્મશાળામાં, બાલમુનિ જયાનંદવિજય, મુનિ ધર્મધુરંધરવિજયજી તથા મુનિ નિત્યાનંદવિજયજી ત્રણે બંધુવર બુધવાર પેઠમાં પર્યુષણ પર્વ માટે ગયા હતા. પૂજા પ્રભાવના, ચિત્યપરિપાટી, રથયાત્રા વગેરે આનંદઉલ્લાસપૂર્વક થયા. આઠાઈ, દસ, અગિયાર અને સોળ ઉપવાસની તપસ્યાઓ થઈ. પર્વઆરાધનાને માટે મુંબઈથી શેઠ ફૂલચંદભાઈ શામજીભાઈ આદિ તથા રાજસ્થાન આદિના અનેક ભાઈ આવ્યા હતા. ગુરુદેવની પાસે ૭૦૦ વર્ષ પુરાણી સુવર્ણ અક્ષરોમાં અંકિત કલ્પસૂત્ર(બારસા)ની પ્રત છે. બ્રહાચર્ય આદિ વ્રત ધારણ કરી ભક્તોએ તેનાં દર્શન કર્યા. ૨૪-૮-૭૧ ધામધૂમપૂર્વક વરઘોડે નીકળે Page #496 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનના ૪૫૯ હતે. ક્ષમાપનાર્થે મુંબઈના શેરીફ શ્રી શાદીલાલજી આદિ તથા કુર્લા લુણવાના ભાઈએ આવ્યા હતા. પરમ ગુરુભક્ત શ્રી ફૂલચંદભાઈ શામજી, તેમનાં ધર્મા ત્મા સુશ્રાવિકા પ્રભાવતીબહેન અને તેમનાં પુત્રવધૂ પૂનામાં પર્વાધિરાજ પર્યુષણ પર્વની આરાધના માટે આવ્યાં હતાં. તેમણે સમ્યકત્વ મૂળ શ્રાવકના બાર વ્રતનું રહસ્ય જાણી લીધું અને દશેરાના શુભ દિવસે નાંદ મંડાવી સજોડે પૂ. આચાર્યશ્રી પાસે ૧૨ વ્રત ઊચર્યા. સાથે ૧૦-૧૫ બીજાં ભાઈબહેને પણ વ્રત ઊચર્યા હતાં. તેમને રૂપિયા રૂપિયાની પ્રભાવના આપી તેમ જ પિતાના વતે ચારણની ખુશીમાં પર્યું. ષણ પર્વમાં પૂના શહેર, લશ્કર, સેલાપુર બજારમાં જેટલા ૬૪ પહેરી પૌષધ હતા તે સર્વને પૂ. આચાર્યશ્રીના ઉપ. દેશથી એક એક આસન, મુહપત્તી તથા એક એક ચરવળાની પ્રભાવના કરી. લગભગ ૩૦૦ જેટલા ચરવળા આસનમુહપત્તીએ થયા હશે. આ અલભ્ય લાભ તેમણે લીધે. WWW.jainelibrary.org Page #497 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭. કોન્ફરન્સને આશીર્વાદ કોન્ફરન્સના અમૃત મહાત્સવ ઊજવવાનાં ચક્ર ગતિમાન થયાં હતાં. આ આપણી જૂની જાણીતી ૭૫ વર્ષની સસ્થા ભારતની સુપ્રસિદ્ધ પ્રતિનિધિ સ ંસ્થા છે. તે સ ંસ્થાનું ૨૩મું અધિવેશન મળનાર હતું તેથી આપણા ચરિત્રનાયક આચાય શ્રી વિજયસમુદ્રસૂરિજીના આશીર્વાદ લેવા માટે અને પૂનાના શ્રીસ`ઘના સક્રિય સરકાર મેળવવા માટેનું એક ડેપ્યુટેશન તા. ૮-૮-૭૧ રવિવારના રાજ પૂના આવ્યું હતું. કૅન્ફરન્સના પ્રમુખશ્રી હીરાલાલ એલ. શાહ, શ્રી દીપચંદભાઇ ગાડી, શ્રી મેાતીલાલ વીરચંદ્ર, શ્રી જયંતીભાઈ એમ. શાહ, શ્રી રસિકલાલ સી. શાહ, શ્રી ધીરજલાલ ટેાકરશી, શ્રી ફૂલચંદ હિંદ (સેવક), શ્રી તનસુખલાલ દાનમલ કોઠારી (મલાડ) આદિઆઠ આગેવાન ભાઇએ આવ્યા હતા. ગુરુદેવ આચાર્ય શ્રી વિજયવલ્લુભસૂરિજી મહારાજે . તે કોન્ફરન્સમાં પ્રાણ ફૂકયો હતા. શ્રી હીરાલાલભાઈએ કહ્યું કે અમે આપશ્રીના આશીર્વાદ-વાસક્ષેપ અને માદર્શન માટે આવ્યા છીએ, સાથે પૂનાના શ્રીસદના અમને સહકાર મળે તેવી અમારી ભાવના છે. આપશ્રી એવા Page #498 -------------------------------------------------------------------------- ________________ જિનશાસન રત્ન મંગળ આશીર્વાદ આપે કે આ અમૃત મહોત્સવમાં અમને સફળતા મળે અને કોન્ફરન્સ જૈન સમાજના ઉત્થાન અને કલ્યાણ માટે વેગપૂર્વક કામ કરી શકે. . | મંગલાચરણ બાદ ભાઈશ્રી પોપટલાલ રામચંદ શાહે પ્રતિનિધિ ભાઈઓનું સ્વાગત કર્યું અને કેન્ફરન્સના ઈતિહાસનું દિગ્દર્શન કરાવ્યું. શ્રી મેતીલાલ વીરચંદે જણાવ્યું કે ગુરુદેવ આચાર્યશ્રીએ કૅન્ફરન્સ પર ઘણું ઉપકાર કર્યા છે. તેઓ તે કૅન્ફરન્સના પ્રાણપ્રેરક હતા. શ્રી ધીરજલાલ ટોકરશીએ કહ્યું કે અમૃત મહોત્સવને સફળ બનાવવા મુંબઈના ભાઈએ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે અને આપના આશીર્વાદ અમને પ્રેરક થઈ પડશે. ભાઈ ફૂલચંદ હરિચંદ દોશીએ જણાવ્યું કે આચાર્ય ભગવંતે તે કૅન્ફરન્સના અધિવેશનને સફળ બનાવવા વારંવાર પ્રેરણા આપી છે. આપણું ચરિત્રનાયક ગુરુદેવના પટધર તેવી જ રીતે કેન્ફરન્સને પ્રેરણા આપતા રહેશે તેવી અપેક્ષા છે. શેઠ કેશરીમલજી લલવાણુએ જણાવ્યું કે કોન્ફરન્સને પૂના શ્રીસંઘને સક્રિય સહકાર હશે જ. કૅન્ફરન્સના અધિવેશનની સફળતા માટે અમે બનતું બધું કરી છૂટીશું. વ્યાખ્યાનવાચસ્પતિ આદર્શ ગુરુભક્ત મુનિરાજશ્રી વલ્લભદત્તવિજયજી મહારાજે તથા પં. શ્રી જયવિજયજી (પન્યાસ) મહારાજે કોન્ફરન્સ સમાજના કલ્યાણ માટે કામ કરતી રહે અને એ ભારતની એકમાત્ર પ્રતિનિધિ સંસ્થા વિશેષ કાર્યક્ષમ બને તેવી ભાવના વ્યક્ત કરી હતી. Jain Education Infernational Page #499 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરન લેડી શેઠ કીકાભાઈ પ્રેમચંદ પાઠશાળાની વિદ્યાર્થિનીઆ ધામિક પરીક્ષામાં ઉત્તીણ થઈ હતી અને તેઓએ સંગીતનૃત્યના કાર્યક્રમ રજૂ કર્યાં હતા. તેઓને શ્રી મેાતીલાલ વીરચંદના વરદ હસ્તે ઇનામેા અપાયાં હતાં. 'તમાં આપણા ચરિત્રનાયક આચાય શ્રીએ જણાવ્યું કે જયપુરના અગ્રગણ્ય આગેવાન શ્રી ગુલામર્ચ'દજી ઢઢ્ઢાના પ્રયાસથીફ્લેાધીમાં કૉન્ફરન્સની સ્થાપના થઈ ત્યારથી કોન્ફરન્સ સમાજકલ્યાણનાં કામેા કરતી રહી છે. ઢઢ્ઢાજી તેા કાન્ફરન્સના પિતા હતા. ૪૬૨ મહારાજા વડાદરાના અધિવેશન વખતે મારી ઉમર નાની હતી પરંતુ મેં અધિવેશનની કાર્યવાહી જોઇ હતી. વડાદરાના સયાજીરાવ ગાયકવાડ પાતે પધાર્યાં હતા. હાશિયારપુર(પંજાબ)નિવાસી લાલા દૌલતરામજીની અધ્યક્ષતામાં સાદડીમાં અધિવેશન થયા ત્યારે ગુરુદેવના આશીર્વાદ તેને મળ્યા હતા ૨૦૦૬માં કૉન્ફરન્સનું ફાલના અધિવેશન તે ગુરુદેવની પ્રેરણાથી યાદગાર બની ગયું હતું. ૨૦૦૮માં ગુરુદેવની ઉપસ્થિતિમાં મુ ંબઇમાં કોન્ફરન્સનું સુવણુ મહત્સવ અધિવેશન તે ભારે આનંદ ઉલ્લાસપૂર્વક થયું હતું. આ પ્રમાણે અધિવેશનને હું સાક્ષી છું. ફાલના કોન્ફરન્સને એક પ્રસંગ તા અત્યંત યાદગાર બની ગયા. કાલના પધારેલા દેશદેશાન્તરાના આગેવાને એ આપણા ગુરુદેવને પ્રાર્થના કરી કે આપનું ઉચ્ચ ચારિત્ર, જ્ઞાન, Page #500 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરન ૪૬૩ શકિત, આપની શાસનના કલ્યાણ માટેની તમન્ના, શિક્ષણપ્રસાર માટેની અદમ્ય ભાવના તથા સમાજ ઉત્કર્ષ માટેની ઝંખનાથી પ્રેરાઈ આપશ્રી યુગપ્રધાનની પદવી સ્વીકારે તે અમને અપાર હર્ષ થશે. ગુરૂદેવ તે સમયજ્ઞ હતા. વિનમ્રભાવે જણાવ્યુ, ભાગ્યશાળીઓ, યુગપ્રધાન તે આવતી કાલના કાઈ મહાત્મા થશે. હું તે। આ તમે આપેલી આચાય પદવીથી ગભરાઉં છું. જો જૈન સમાજમાં એકતા અને અમારા સાધુસમાજમાં સંગઠન સધાતું હોય તેા હું આ આચાય પદવી છેડવા તૈયાર છુ.. ભાગ્યશાળીએ, ગુરુદેવની શાસનના ચેગક્ષેમ માટેની આ કેવી ઉદાત્ત ભાવના હતી ! ભારતની એકમાત્ર પ્રતિનિધિ જૂની જાણીતી સંસ્થા કોન્ફરન્સને તે મારા સદૈવ મંગળ આશીર્વાદ છે, સમાજના નાનાંમોટાં બધાં ગામેગામ, શહેરેશહેરના સઘે, સમાજના આગેવાને-ઘડવૈયાઓ, દાનદાતાએ અને સમાજ પ્રેમી ભાઈબહેના કોન્ફરન્સને સાથ અને સક્રિય સહકાર આપે તે જૈન સમાજની કાયાપલટ થાય, જૈન શાસનને જયજયકાર થઈ રહે. છેવટે શ્રી કાંતિલાલ લાલભાઇ, શ્રી કેશરીમલજી લલવાણી તથા શ્રી પોપટલાલ રામચંદે મુંબઇના પ્રતિનિધિમડળને ખાતરી આપી કે પૂના અધિવેશનમાં સક્રિય સાથ આપશે. છેવટે આભારવિધિ થઈ અને જયનાા વચ્ચે સભા વિસર્જન થઈ હતી. Page #501 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮. નગરપાલિકાની શ્રેષ્ઠ સ્મૃતિ આપણા ચરિત્રનાયક તા મુંબઈથી વિહાર કરી ગયા હતા. પણ તેમના શિષ્યા-પ્રશિષ્યા મુંબઈમાં બિરાજતા હતા. તા. ૭–૧૧-૭૧ના રાજ મુંબઈ કોર્પોરેશનના મેયર ડૉ. હેમચ`દ્ર ગુપ્તાજીએ એક અમર ઐતિહાસિક સ્મૃતિનું કાર્ય કરી ખતાવ્યું. પાયધુની જ કશનનું વિજયવલ્લભ ચૌક” નામકરણ કરીને તેમણે અમર યશ પ્રાપ્ત કરી લીધા. આ કાર્ય દરેક રીતે ઉચિત હતુ. કારણ કે ગુરુમહારાજ શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીએ પેાતાનું અંતિમ જીવન મુ‘ખઈમાં દુ:ખીઓની સેવામાં વિતાવ્યું હતુ. મુંબઈની નગરપાલિકા ભારતભરતમાં સુપ્રસિદ્ધ ગણાય છે. મુંબઈના લાખા માણસાના ચાગક્ષેમ માટે નગરપાલિકા મનતું બધુ કરી છૂટે છે. મુંબઈની ઝૂંપડપટ્ટી કાઢીને તેનાં ગરીબ મજૂરી કરતાં કુટુ એની રાહત માટે સાદાં મકાનની ચેજના થઈ રહી છે. હાલની ઝૂંપડપટ્ટીમાં પાણી, રાશની આદિની વ્યવસ્થા અપાઈ રહી છે. સુખઈને સુ ંદર ખનાવવા માટે જગ્યાએ જગ્યાએ મગીચાઓ થવા લાગ્યા છે. મુખઈના રસ્તા પહેાળા કરવાનેા કાર્યક્રમ ચાલુ છે. સુ ખઈ ઉદ્યોગોથી ધમધમી રહ્યું છે અને પાણીની વિસ્તૃત યાજનાનું આયેાજન થઈ રહ્યું છે. Page #502 -------------------------------------------------------------------------- ________________ સન ૨ન ૪૬૫ છે. એટલું જ નહિ પણ હવે નવું મુંબઈ વસાવવાનાં ચકોગતિમાન થયાં છે. અને આ વર્ષે (૧૯૭૩) નગરપાલિકાએ પિતાની શતાબ્દી ઊજવીને મુંબઈને વિશેષ સુપ્રસિદ્ધ કરવા આયેાજન કર્યું છે. આપણું યુગદ્રષ્ટા, પંજાબકેશરી, રાષ્ટ્રપ્રેમી અને મધ્યમ વર્ગના રાહબર ગુરુદેવની સ્મૃતિ અમર કરવા નગરપાલિકાએ જે કાર્ય કર્યું છે, તે ચિરસ્મરણીય રહેશે. બીજા શહેરની નગરપાલિકાને આ અનોખું દૃષ્ટાંત પૂરું પાડે છે. ઉત્સવમાં ઉપાધ્યાય શ્રી પ્રકાશવિજ્યજી મહારાજ, (આચાર્ય ઉપાધ્યાયશ્રી સુરેન્દ્રવિજયજી મહારાજ, પન્યાસશ્રી બલવંતવિજયજી આદિ ઉપસ્થિત રહ્યા હતા. ઉપાધ્યાયશ્રી સુરેન્દ્રવિજયજી મહારાજે પંજાબકેશરી ગુરુમહારાજનાં જનકલ્યાણનાં કાર્યોનું વર્ણન કર્યું હતું. કર્પોરેશનમાં જૈન સમાજની ભાવનાને પ્રગટ કરવાવાળા તેમ જ નામકરણ સંબંધી પ્રસ્તાવ કરવાવાળા યશસિવની બહેન શ્રીમતી જયવંતીબહેન મહેતાએ દર્શાવ્યું કે સર્વ પ્રથમ વર્ગીય શ્રી મણિલાલ ત્રિભુવનદાસની આ નામકરણ માટે ભાવના હતી. આ જ તેને સક્રિય જોઈને મને અપાર હર્ષ થાય છે. ગુજરાંવાલા શ્રીસંઘની રક્ષા કરીને શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજે જે બહાદુરી બતાવી હતી અને Page #503 -------------------------------------------------------------------------- ________________ ४१६ જિનશાસનરન શ્રીસંઘના આબાલવૃદ્ધ-પ્રભુપ્રતિમા સાથે જ નીકળવાની જે પ્રતિજ્ઞા પાળી હતી, તે રાષ્ટ્રપ્રેમનું જવલંત દષ્ટાંત હતું. આ રીતે તેઓ રાષ્ટ્રીય મહાત્મા હતા. આ નામકરણ ઘણું ઉચિત છે. આ ગુરુદેવે મુંબઈને મહાવીર વિદ્યાલય જેવી મહાન શિક્ષણ સંસ્થાની ભેટ આપી છે. - શ્રી તારાબહેન ધીરુભાઈએ ગુરુવારના શિક્ષણપ્રેમની પ્રશંસા કરી હતી. અતિથિવિશેષ શ્રી શાદીલાલજીએ કહ્યું કે, આચાર્યશ્રી કેવળ જૈનેના નહિ પણ સમસ્ત રાષ્ટ્રના હતા. તેઓ જ્ઞાન પ્રસાર દ્વારા રાષ્ટ્રના ચરિત્રનું નિર્માણ કરવા ઈચ્છતા હતા. મુંબઈના મેયર શ્રી હેમચંદ્રગુપ્તાજીએ કહ્યું કે ભારતીય સંસ્કૃતિના પ્રસારમાં ગુરુમહારાજને મહાન સહાગ હતો. તેમણે આ શુભ નામકરણની ઘેષણ કરી. સભાએ હર્ષનાદેથી આ ઘોષણાને વધાવી લીધી. નગરપાલિકાની આ શ્રેષ્ઠ સ્મૃતિ બની રહી. જન્મશતાદીની સમિતિના મંત્રી શ્રી જયંતીલાલ રતનચંદ શાહે બધાનું ભાવભર્યું સ્વાગત કર્યું અને કહ્યું કે આ યુગદ્રષ્ટા મહાપુરુષની જન્મશતાબ્દીના યજ્ઞની પૂર્ણાહુતિના સમયે આપણી નગરપાલિકાએ અંતિમ અને સર્વશ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ આપી શતાબ્દીને અમર અમર બનાવી છે. Page #504 -------------------------------------------------------------------------- ________________ હDA ૧૦૯, જન્મ શતાબ્દી પરિસમાપ્તિ સમારોહ - ~ ~~ ~ ~ ~ પૂના શહેરમાં આચાર્ય શ્રીમદ્ વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજ આદિ સાધુ મુનિરાજોની નિશ્રામાં પરમોપકારી આચાર્ય શ્રીમદ્ વિજયવલ્લભસૂરિજી મહારાજને જન્મશતાબ્દી પરિસમાપ્તિ સમારોહ તા. ૧૩-૧૪–૧૫ નવેમ્બર ત્રણ દિવસના વિવિધ કાર્યક્રમ દ્વારા ઊજવવામાં આવ્યું. આ સમારોહ માટે વિશાળ મંડપ બનાવવામાં આવે હતું. તેમાં સુંદર સજાવટ કરવામાં આવી હતી. આચાર્ય ભગવાનની અમૃતવાણીનાં ઘણું બોર્ડ લગાવવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે પંજાબ, રાજસ્થાન, મુંબઈ આદિથી સેંકડો ભાઈઓ આવી પહોંચ્યા હતા. તા. ૧૩-૧૧-૭૧ના રોજ ચલચિત્રનું પ્રદર્શન ચિજવામાં આવ્યું હતું. તેનું ઉદ્દઘાટન મહારાષ્ટ્ર રાજ્ય એસેમ્બલીના સ્પીકરે કર્યું હતું. તેમ જ તેમણે આચાર્ય ભગવંતના જીવનવિષયક સુંદર મનનીય પ્રવચન એક કલાક કર્યું હતું. આથી લેકે ખૂબ પ્રભાવિત થયા હતા. બપિરના મંડપમાં બ્રહ્મચર્યની પૂજા ભણાવવામાં આવી હતી. રાત્રિના સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આ હતો. Page #505 -------------------------------------------------------------------------- ________________ ४६८ જિનશાસનના તા. ૧૪ના રોજ સવારના ઘા વાગે ગોડીજી પાર્શ્વ, નાથ જૈન મંદિરેથી વરઘોડો નીકળે હતો. ચાંદીના રથમાં શ્રી જીનેશ્વર ભગવાનની પ્રતિમા બિરાજમાન કરવામાં આવી હતી. ઘોડાગાડીમાં શતાબ્દીનાયકને ફિટ રાખવામાં આવ્યો હતો. વરઘેડામાં મુંબઈથી શ્રી જૈન સ્વયંસેવક મંડળનું બેન્ડ, શ્રી આત્મવલ્લભ સેવામંડળ સાદડીનું બેન્ડ, અનેક ભજનમંડળીઓ, તેમ જ મુંબઈ આદિ સ્થાનેથી મોટી સંખ્યામાં પધારેલાં ભાઈબહેનનો વિશાળ સમુદાય વરઘોડામાં શોભી રહ્યો હતે. ધર્મયાત્રાનું આખુચે વાતાવરણ ભકિતમય બની ગયું હતું. વરઘેડે મુખ્ય મુખ્ય બજારોમાં થઈને લગભગ ૧૧ વાગ્યે શ્રી વિજયવલ્લભનગર મંડપમાં પહોંચ્યું હતું. બાદમાં આચાર્યદેવ શ્રી. સમુદ્રસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં કાર્યક્રમનો પ્રારંભ થ. મંગલાચરણ બાદ જન્મશતાબ્દી પરિસમાપ્તિના પ્રમુખ શેઠ પ્રેમચંદજી બાફણએ બધા આગંતુકેનું સ્વાગત કરતાં જણાવ્યું કે યુગવીર આચાર્યદેવ શ્રીમદ્ વિજયવલભસૂરીશ્વરજી મહારાજની જન્મશતાબ્દી પરિસમાપ્તિને આજનો આ શુભ પ્રસંગ જૈન સંઘને માટે આનંદ અને ૌરવને અનુપમ પ્રસંગ છે. આપણું પ્રાણપ્યારા આચાર્યશ્રી જીવનની છેલી: ઘડી સુધી પ્રવૃત્તિમય રહ્યા અને શિક્ષણ પ્રસાર માટે અનેક વિદ્યાધામની સ્થાપના કરી તે ચિરસ્મરણીય અને અનુકરણીય ઉદાહરણ છે. પરમ ઉપકારી આચાર્યને જીવન-- Page #506 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરન ૪૬૯ સંદેશ વ્યાપક અનાવવાને માટે શતાબ્દી સમારાહનું આવે.જન કરવામાં આવ્યું હતું. આ શતાબ્દી પરિસમાપ્તિના પ્રસંગ પર ભકિતથી પ્રેરિત થઈ ને પધારેલા અધા મહાનુભવાનું હું હાર્દિક સ્વાગત કરું છું. સમિતિના મ`ત્રી શેઠ કેશરીચ ધ્રુજી જવાહરલાલ લલવાશ્રીએ મહારથી આવેલ સદેશ એમાંથી મુખ્ય સદેશાએ વાંચી સભળાવ્યા હતા. તામિલનાડુના ગવર્નર શ્રી કે. કે. શાહે સમારોહનું ઉદૂધાટન કરતાં કહ્યું કે શ્રીમદ્ વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ એક મહાન ધર્મ નાયક હતા. જૈન ધમ પરિગ્રહના ત્યાગ કરવાનું શીખવે છે. શતાબ્દીનાયક આચાય શ્રીએ દર્શાવ્યું છે કે શ્રીમ ંતાએ ટ્રસ્ટી તરીકે રહેવુ જોઈએ અને સમાજ તેમ જ રાષ્ટ્રના કલ્યાણુ માટે ધનના સદુપયેગ કરવા જોઈ એ. આ ભાવ જૈન સમાજમાં વિશેષ પ્રકારે જોઈને આનના અનુભવ થાય છે. આવા મહત્ત્વના પ્રસ ંગે મને અહી એલાન્ચે છે. તે માટે હું સમિતિને હાર્દિક આભાર માનું છું. લાલા રતનચંદજી રિખવદાસજીએ (દિલ્હી) શ્રી કે. કે. શાહને ચાંદીના સિક્કો અપણુ કર્યાં હતા. સિક્કાની એક આજી આચાય શ્રીના ફ્ાા તથા બીજી બાજુ ફાલનાના ક્રીતિ સ્તંભ છે. Page #507 -------------------------------------------------------------------------- ________________ 9છે. જિનશાસનારની ( આદર્શ ગુરુભક્ત મુનિરાજશ્રી વલ્લભદત્તવિજયજીએ સ્વર્ગીય આચાર્યશ્રીના ઉપકારનું સમરણ કરાવીને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજે મંગલાચરણ કર્યા પછી સમારેહસભા વિસર્જન કરવામાં આવી હતી. રાત્રિના ૮-૩૦ થી ૧૨ સુધી સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલ્યું હતું. લેડી લીલાવંતી કીકાભાઈ જૈન પાઠશાળાની બહેનેએ ખાસ તૈયાર કરેલ “અમરકુમાર” નાટક રજૂ કર્યું હતું. આ સંસ્થાના નાટકની સફળતા જોઈને વિવિધ સંસ્થાઓ તથા વ્યક્તિઓ તરફથી બહેનને ઈનામો આપવામાં આવ્યાં હતાં. તા. ૧૫ નવેમ્બરના રોજ ૧૦ વાગ્યે આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરિ મહારાજની નિશ્રામાં ગુણાનુવાદ સભા થઈ હતી. પંન્યાસશ્રી જયવિજયજી મહારાજે મંગલાચરણ કર્યું હતું. સંગીતકાર ભાઈ જયન્ત રહીએ ગુરુભક્તિનાં ગીત ગાઈને તથા લાલા સત્યપાલજીનાં ભાવવાહી ભક્તિગીતાએ જનતાને મંત્રમુગ્ધ કરી હતી. આદર્શ ગુરુભક્ત મુનિરાજ શ્રી વલ્લભદત્તવિજયજી મહારાજે દર્શાવ્યું કે સમાજના મધ્યમ વર્ગને માટે આચાર્ય ગવંત કરુણાભાવ રાખતા હતા. શિક્ષણપ્રસારનું કાર્ય Page #508 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૪૭૧ આચાર્યશ્રીએ તે આશ્ચર્યજનક રીતે કર્યું હતું. જન્મશતાબ્દી પરિસમાપ્તિની સ્મૃતિમાં પૂના શ્રીસંઘે એક વિજયવલ્લભ હાઈસ્કૂલની સ્થાપના કરવી જોઈએ. એ આચાર્યશ્રીની સાચી શ્રદ્ધાંજલિ છે. આજના મુખ્ય અતિથિવિશેષ પ્રોફેસર રામુકુમારજી જૈને (M.A.) વિસ્તારથી પ્રવચન કરતાં કહ્યું કે આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ એક યુગપુરુષ હતા. તેઓ પિતાની સુધાભરી વાણીમાં યુગની વાણું સંભળાવતા હતા. ત્યાગ અને વૈરાગ્યની સાથે સાથે તેમનામાં તેજસ્વિતા હતી. તેઓશ્રીમાં માનવતા અને સાધુતાને સુમેળ હતો એટલું જ નહિ પણ ધર્મ, સમાજ અને રાષ્ટ્ર માટે ઉચ્ચ ભાવના રાખતા હતા. તેઓશ્રીએ ગામેગામ અને શહેરે શહેર, સંસ્થાએ સંસ્થાઓ અને ઉપાશ્રયે ઉપશ્રયે વીતરાગની વાણું પહોંચાડી. તેમની આ જન્મશતાબ્દીના પ્રસંગ પર તેઓશ્રીએ આપેલ સંદેશ આપણા જીવનમાં ઉતારવામાં સાચી શ્રદ્ધાંજલિ રહેલી છે. હેશિયારપુર નિવાસી લાલા રતનચંદજી રિખવદાસજીએ રૂપિયા ૧૦૦૧) છે. રામકુમારને બહુમાન કરી અર્પણ કર્યા હતા. છેવટે આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજે પિતાના પ્રવચનમાં ગુરુદેવને પગલે પગલે ચાલીને મધ્યમ Page #509 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ જિનશાસનન વર્ગના ઉત્કર્ષ માટે વિશેષ પ્રયત્ન કરવા શ્રીસંઘને અનુરોધ કર્યો હતો. જન્મશતાબ્દી પરિસમાપ્તિના કૅષાધ્યક્ષ અને વરકાણુ વિદ્યાભવનના વિદ્યાર્થી શ્રી રિખવચંદ મૂળચંદ ભંડારીએ ભારે પરિશ્રમ ઉઠાવીને આવું સુંદર કાર્ય કર્યું તે માટે તેમનું પણ બહુમાન કરવામાં આવ્યું. લાલા રતનચંદજી(દિલ્હી)એ તેમને સેનાનો ચંદ્રક અર્પણ કર્યો હતે. જન્મશતાબ્દીની પૂર્ણાહુતિ સમારોહની અમર સ્મૃતિમાં વિજયવલલભ વિદ્યાલયની સ્થાપનાને નિર્ણય થયે અને તે માટે રૂા. બે લાખ ફંડનું પણ એકત્રિત થઈ ગયું હતું. સત્યને પામવાને રાજમાર્ગ છે જ્ઞાનની સાધના કે વિદ્યાની ઉપાસના. એના સહારે જ વિશ્વરચનાનું અને પોતાની જાતનું સ્વરૂપ પામી શકાય છે. યોગ–અધ્યાત્મના, શોધ-સજનના. કથાસાહિત્યના, હુન્નર ઉદ્યોગના અને વેપાર-વણજના ચીલા શોધવા એ વિદ્યાસાધનાનું જ કામ. વિદ્યાસાધનાના બળે માનવી ન્યમાંથી અદૂભુત સર્જન કરે; જ્ઞાનસાધનાના બળે અપાત્મા પૂર્ણમા બને; જ્ઞાનની સિદ્ધિઓને કોઈ અવધિ નથી. જ્ઞાનની આ સિદ્ધિઓ આગળ કલ્પના રંક બની જાય છે, સત્ય વિરાટ બની જાય છે; આ અજબ હોય છે વિદ્યાસાધનાને પ્રતાપ. તેથી જ ધર્મને, દેશને અને સમાજને શકિતશાળી, સંસ્કારી અને સમદ્ધ બનાવવા માટે સ્વયં વિદ્યાસાધના કરો, વિદ્યાના સાધકેને સહાય કરે, અને વિદ્યાવૃદ્ધિને વરેલ સંસ્થાઓને ઉદાર દિલે દાન આપી ધનનું લાખેણું વાવેતર કરો. મહાવીર જૈન વિદ્યાલય Page #510 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦. પૂનામાં અભિવાદન સમારેાહ મૌન એકાદશીના શુભ દિવસે ગુરુદેવે ૮૦ વ પૂર્ણ કરી ૮૧ મા વર્ષોમાં પ્રવેશ કર્યાં હતા. આ દિવસ વધાઈ અને અભિનંદનના રૂપમાં ઊજવવામાં આવ્યેા. શ્રી પેોપટલાલ રામચંદ શાહ, શ્રી કેશરીચંદજી ખસવાણી, શ્રી ફતેહુચક્ર લલ્લુભાઈ આદિ પૂનાના અગ્રગણ્ય આગેવાને એ હષ વ્યક્ત કર્યું, ખાલમુનિવૃન્દ તેમ જ સાધ્વીગણે અભિનદન પ્રવચન કર્યાં. શ્રી ન્યાયવિજયજી( પન્યાસે )એ કહ્યું કે ગુરુદેવના તપના પ્રભાવ એવા વિશિષ્ટ છે કે, એક વાર સરધનામાં ( અજમેર પાસે) હેાળીના દિવસેામાં કેટલાક તાફાનીઓએ ગુરુરાજ સૂતા હતા ત્યાં તેમની કામળી પર ઢાળીના અંગારા ફ્રેંકયા હતા. પરંતુ કામળી મળી નહિ. પછીથી અમે અંગારા બહાર ફેંકી દીધા. શ્રી જયવિજયજી(પન્યાસ)એ પંજાબના ઈંડા પ્રકરણનું વણું ન કરી જણાવ્યુ કે પજાખમાં કેરેાંની સરકારે સ્કૂલમાં અપેારના નાસ્તામાં દરેક વિદ્યાથીને અમ્બે ઈંડાં આપવા અને બળવાન બનાવવાની ચૈાજના મનાવી હતી. આ વાતની આપણા આચાર્યશ્રીને જાણ થઈ. તેમણે આ Page #511 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪ જિનશાસનરના વાતને જોરશેારથી એવા તા વિરાધ કર્યો અને જગ્યાએ. જગ્યાએ એ વિરાધના ઠરાવેા કરાવીને માકલ્યા કે છેવટે તે ચેાજના બંધ કરવા કેરાં સરકારને ફરજ પડી. આ વખતે ગુરુદેવે આત્મબળના મહિમાનું દૃષ્ટાંત પુરું પાડ્યું હતું. વડેાદરા શ્રીસંઘ અને શ્રી શાંતિલાલ ઝવેરીએ વડોદરાના ચાતુર્માંસ માટે વિનંતિ કરી. ગુરુ મહારાજે ફરમાવ્યું કે હુમણાં તા મધ્યપ્રદેશ થઈ ને પંજાબ જવાની ભાવના છે. આગળ જેવી સ્પર્ધાના હશે તે લેવાશે. ગુજરાનવાલાના હાલ આગ્રાનિવાસી શ્રી લાલા ચુનીલાલજ લાભચદજીએ આજના જન્મ અભિવાદનના ઉપલક્ષમાં ગરીબેને ભાજન વહે‘ચ્યું. પાલીવાલા શ્રી રૂપચ’દજી (મુંબઈ ) ભણશાળીજીએ ગાયાને અભયદાન આપ્યુ. આ વિદ્યાલય તા જૈન સમાજનુ ગૌરવ છે, પ્રગતિની પારાશીશી છે, શ્રમની સિદ્ધિ અને આદર્શની ઇમારત છે. આ વિદ્યાલય સદાસવ દા પ્રગતિશીલ રહે, વિકાસશીલ રહે અને ધમ, અને દેશની સેવામાં સહાયક થાય. સમાજ આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિ Page #512 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧. સમુદાયના ચેાગક્ષેમના આદેશ ' આપણા ચરિત્રનાયક ચાતુર્માસ પછી પૂનાથી વિહાર કરવાના હતા. અચાનક તેમની તબિયત બહુ જ ખરાબ થઈ ગઈ. ડૉકટરેએ ગુરુદેવને તપાસ્યા અને ગુરુદેવને પૂર્ણ આરામ લેવા વિનતિ કરી. આથી વિહાર કરવામાં વિલ બ થયા. ૧૩–૧૨–૭૧ના એક દિવસ તે ગુરુદેવની તબિયત વિશેષ બગડી, આપશ્રીએ પેષ શુદિ એકાદશી તા. રાત્રિના સમયે પ્રાય: નવ વાગ્યે આદર્શ ગુરુભક્ત શ્રી વલ્લભદત્ત વિજયજી, પન્યાસશ્રી જયવિજયજી, મુનિશ્રી વસંતવિજયજી, મુનિશ્રી શાંતિવિજયજી, મુનિશ્રી પદ્મવિજયજી, મુનિશ્રી નયચંદ્રવિજયજી, ખાળમુનિ જયાનંદવિજયજી, માલમુનિ ધમ ર ધરવિજયજી, બાલમુનિ નિત્યાનંăવિજયજી, મુનિશ્રી હર્ષદવિજયજી, મુનિ જયશેખરવિજયજી આદિ મુનિમ'ડળને પેાતાની પાસે એલાગ્યા અને એ બધાને સૂચના કરી–માત્ર સૂચના નહિ પણ સમુદાયના ચાગક્ષેમ માટે આદેશ આપ્યા : “ગુરુદેવનાં પ્યારાં મુનિરત્ના, હવે મારુ' સ્વાસ્થ્ય વિશેષ બગડી રહ્યું છે. ડૉકટરેાએ લખવુ, વાંચવું, ચડવુ', ઊતરવું, · Page #513 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન વિશેષ બેલવું વગેરેની બિલકુલ મનાઈ કરી છે. તમે આ બધું જાણે છે. તેમ છતાં મારા દિલમાં જે જે વાતે આવી છે તે મેં આદર્શ ગુરુભક્ત મુનિરાજ શ્રી વલભદત્તવિજયજી મહારાજને કહેલ છે. તે તમારી જાણ માટે જરૂરી છે માટે તમે એકચિત્ત થઈને સાંભળો અને અમલમાં લાવવા માટે નિર્ણય કરી લે. (આ વાત દશા શ્રીમાળી ધર્મશાળા, ગુરુવાર પિઠ, પૂના શહેરમાં કરી હતી.) મારી જિંદગીને ક્ષણભરને ભરેસે નથી. તમારી બધાની સમક્ષ આજ્ઞારૂપે કહેવામાં આવે છે. મારા પછી ઉપાધ્યાય, પન્યાસ, ગણિવર્વ તથા મુનિમંડળ તથા સાધ્વી મંડળે આચાર્ય શ્રીમદ્ વિજયેન્દ્રસૂરીશ્વરજી મહારાજની આજ્ઞાનું પાલન કરવું. આ આજ્ઞા ગુરુદેવના સમુદાયના જેટલાં સાધુ-સાવી છે તે બધાને માટે છે. ચાતુર્માસની આજ્ઞા વગેરે પણ તેમનાથી લેવી. ત્રણે બાળમુનિઓને માટે ગણિવર્ય શ્રી જનકવિજયજી મહારાજને લખાશે ને તેઓ આ ત્રણે બાળમુનિઓને પિતાની પાસે રાખીને સારી રીતે અભ્યાસ કરાવે અને સુયોગ્ય બનાવે જેથી તે બાલમુનિએ ગુરુદેવના નામ રોશન કરે. પીળી ચાદર જે રીતે ચાલે છે તે રીતે ચલાવશે અને પીળી ચાદર જ તમે બધા ધારણ કરતા રહેશે. સંક્રાતિ સંભળાવવાનો રિવાજ પણ ચાલુ રાખશે. પંજાબ જાઓ ત્યારે અને અહી છે ત્યારે પણ પંજાબી Page #514 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૪૭૭ ભાઈઓ આવતા રહે તેઓને સંક્રાન્તિનું સ્મરણ કરાવવું જરૂરી છે. તમે બધાં સાધુ-સાધ્વીઓ હળીમળીને સગાં ભાઈભાંડુ તરીકે, સગી બહેન તરીકે સંગઠિત થઈને રહેશે અને ગુરુ મહારાજના નામને રાશન કરતાં રહેશે. આ સૂચના આદેશ પંજાબને માટે પણ કરવામાં આવશે. નીચે ગુરુમહારાજ વલભપટ્ટધર આપણું ચરિત્રનાયકે પિતાના હાથે આ પ્રમાણે લખ્યું છે ? મારું સ્વાચ્ય અસ્વસ્થ હેવાને કારણે મને અત્યંત અશક્તિ હેવાથી ડેકટરો તથા વૈદ્યોએ એકમત થઈને કહ્યું છે કે આપ બધાં કાર્યો–બલવું, ચાલવું, ફરવું, ચડવું, 'ઊતરવું, વાંચવું, લખવું બંધ કરી કેવળ આરામ જ કરે. એટલે આરામ લાભપ્રદ થશે એટલી જ એષધીઓ–દવાઓ. લાભપ્રદ થશે. આ બધું તમે જાણે છે. પરંતુ શરીર ક્ષણભંગુર છે તેને ભરોસો નથી, જ્યારે વિશેષ કથળી જાય. એથી મારી ભાવના છે તે પ્રમાણેને આદેશ આપણા આદર્શ ગુરુભક્ત મુનિરાજશ્રી વલ્લભદત્તવિજયજીને આપે છે. તેને આજ્ઞારૂપ સમજશે. આપણે સાધુસમુદાયનાં તમામ સાધુ-સાધ્વીઓને સુમેળ-પ્રેમભાવ–સંગઠન જાળવી રાખશે તે મારા આત્માને શાંતિ થશે. આચાર્યશ્રીની પાસે બધા શાંતિથી બેસી રહ્યા હતા. બાળમુનિઓની આંખડીઓમાંથી અશ્રુબિંદુઓ ટપકી રહ્યાં Page #515 -------------------------------------------------------------------------- ________________ -૪૭૮ જિનશાસનરત્ન હતાં. બધા આચાર્યશ્રીની આવી તબિયતથી ગમગીન બની ગયા હતા. શું થશે તેની બધાને ભારે ચિંતા હતી. પણ ગુરુદેવના મુખારવિંદ પર તેજની રેખા ચમકી રહી હતી. આપણા આદર્શ ગુરુભક્ત શ્રી વલભદત્તવિજયજીએ ગુરુદેવને ખૂબ સાંત્વન આપ્યું અને જણાવ્યું કે આપને જલદી આરામ થઈ જશે. ખૂબ આરામની જરૂર છે. અમે બધા આપની સેવાશ્રષામાં હાજર છીએ-હજી તે આપનાં કરકમળથી ઘણું ઘણું શાસનપ્રભાવનાનાં કાર્યો થવાનાં છે. અમારી બધાની પ્રાર્થના જરૂર જરૂર ફળશે અને સમુંદર સભર સભર લહેરાય તેમ આપ જુગ જુગ જીવો. આ સાંત્વનથી ગુરુદેવને અપાર શાંતિ થઈ અને થોડા દિવસમાં તે ગુરુદેવ સ્વસ્થ થઈ ગયા. જ્યારે આપણું ચરિત્રનાયક આચાર્યશ્રી પિતાની અસ્વસ્થ તબિયતના કારણે સમુદાયના યોગક્ષેમને આદેશ આપી રહ્યા હતા અને ત્રણે બાળમુનિઓને આપણું સમાજકલ્યાણ સાધક ગણિવર્ય મુનિરત્નશ્રી જનકવિજયજી પાસે મોકલવાનો વિચાર દર્શાવ્યા ત્યારે બાળમુનિશ્રી ધુરંધરવિજયજી ઊભા થઈને વિનમ્રભાવે બોલ્યા કે ગુરુદેવ! મારે તે આપના શિષ્ય તરીકે આપની સાથે જ રહેવું છે. આપણું શાંતમૂતિ આચાર્યશ્રીએ કહ્યું કે વત્સ, આમ ન થાય. મુનિશ્રી પદ્મવિજયજી મહારાજે કહ્યું કે ખુશીથી મારી આજ્ઞા છે. છતાં આપણું ચરિત્રનાયક મુનિ ધર્મધુરંધરવિજયને સમજાવતા રહ્યા પણ એમણે તે ચેખી Page #516 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનના ૪૭૯ ના પાડી કે મારા બંને ભાઈઓ આપની સાથે જ છે. હું પણ એમની સાથે જ રહેવા ચાહું છું. કેટલેક વખત આમ ચાલતું રહ્યું. અંતે એમના અત્યંત આગ્રહ અને વિનતિથી ૨૦૨૮ના મહાશુદિ ૧૩ના દિવસે આહાર માટે મંડળી બેઠી હતી ત્યારે સૌની સમક્ષ મુનિ ધર્મધુરંધરવિજય મહારાજને વાસક્ષેપ નાખી પૂ. આચાર્યના નામની ઉપસંપદા આપી તેમના શિષ્ય તરીકે જાહેર કર્યા. આ વખતે મુનિ ધર્મ ધુરંધરવિજયજી ગુરુદેવના ચરણમાં નમી પડયાઆંખડી ભીની થઈ ગઈ. ગુરુદેવના પગ પખાળ્યા. ગુરુદેવે તેને ઉઠાડયા અને સનેહભાવે તેની પીઠ થાબડી હૃદયપૂર્વકના મંગળ આશીર્વાદ આપ્યા અને કહ્યું કે તમે ત્રણે મારાં સાધુર છે. પૂ. ગુરુદેવના તમારા ઉપર લાખ લાખ આશીર્વાદ ઊતરશે. તમે ત્રણે જૈન શાસનના દીપકે બને ને ગુરુદેવના નામને જયઘોષ કરે. Page #517 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨, ડૉક્ટરાને અભિનંદન આપણા ચરિત્રનાયક ગુરુવ લગભગ બે મહિના અસ્વસ્થ રહ્યા. ખાસ વ્યાધિ નહાતી પણ અશકિત અત્યંત વધી જવાથી ડોકટરોએ તદ્દન આરામ લેવા કહ્યું હતુ. એટલે હરવુ ફરવુ, ચડવું ઊતરવુ, વાંચવુ લખવું અંધ હતુ અને દિનપ્રતિદિન ડૅૉકટરો તપાસી જતા—દવા વગેરે પશુ આપી જતા અને અબ્બે મહિના સુધી ડૉકટરે એ ખૂબ મમતાપૂર્વક સેવા કરી તેથી ગુરુદેવ તદ્દન સ્વસ્થ થઈ ગયા. આદર્શ ગુરુભકત શ્રી વલ્લભદત્તવિજયજી પશુ નરમ થઈ ગયા હતા તેમને સુપ્રસિદ્ધ વૈદરાજ શ્રી ચંદ્રમૌલિજીએ દવા આપી અને તેમને પણ આરામ થઈ ગયા. પન્યાસ જયવિજયજી પણ નરમ થઈ ગયા હતા તેમને પણ ડૉ. મનેાજકુમારજીએ દવા આપી ને તે પણ સ્વસ્થ થઈ ગયા. ગુરુદેવને માટે પૂના લશ્કરનિવાસી ડૉ. રમેશકુમાર તથા પૂનાના મહારથી શ્રી કેશરીમલ લલવાણીના લઘુ મધુ ડૉ. મેહનલાલજી તેમ જ પૂના શહેરના સુપ્રસિદ્ધ ડૉ. મેદી અને પ્રસિદ્ધ વૈદરાજ શ્રી અને પરિચર્યાં તથા શ્રીસ ંઘના ષાથી ગુરુદેવને તદ્ન આરામ થઈ ગયા. ગુરુદેવે આ વગેરેની દવા 'દ્રમૌલિ આગેવાનાની સેવાશુશ્ર Page #518 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૪૮૧: સેવાભાવી ડૉકટરો તથા વૈદરાજને અભિન`દન માટે સૂચના કરી અને શ્રીસ ંઘે એ બધા ડૉક્ટરોનું હાર્દિક સન્માન કર્યું. ગુરુદેવ સાથે રહેતા પંડિત ગેાવિંદ રામજી વ્યાસે આ સેવાશુશ્રષા માટે સંસ્કૃતમાં સેવાભક્તિને અભિનંદનને બ્લેક બનાવી સુંદર અક્ષરમાં લખી મઢાવી તથા ખાલ મુનિશ્રી નિત્યાનંદવિજયે સંભળાવીને અણુ કર્યાં. શ્રી પોપટલાલ રામચંદ્ર શાહે આ ડોક્ટર મહેાદચાની પ્રેમભરી સેવાશુશ્રુષા માટે સોંઘ તરફથી આભાર માન્યા અને તેઓને હાર્દિક અભિનંદન આપ્યા. શ્રી પોપટલાલ ભાઈ એ ડોક્ટરોના પરિચય પણ જનતાને કરાચૈા. શ્રીસંઘ તરફથી વૈદ્યરાજજીને ગુરુદેવ આચાય ભગવત શ્રી વિજયવલ્લભસૂરિજીના મનેાહર સુંદર ફાટા અપણુ કર્યાં. ત્રણે ડૉક્ટરને ગુરુદેવના ફેટા, શાલ તથા સેાનાના ચંદ્રક આપવામાં આવ્યા. પ્રત્યુત્તરમાં બધા ડૅકટર સાહેબે જણાવ્યું કે અમે તે અમારુ કન્ય ખજાવ્યું છે. અમને તેા ગુરુદેવ જેવા મહાત્મા પુરુષની સેવાના લાભ મળ્યે છે. વિહાર આદિમાં જરૂર પડે તેા અમે જરૂર સેવાના લાભ લઈશું, બાદ શ્રી સત્યપાલજીએ ગુરુત્તુતિનું ભજન સભ વડોદરા શ્રીસ ધ તથા શેઠ શાન્તિલાલ ભગુભાઈ ળાવ્યુ. 31 Page #519 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ જિનશાસનરત્ન ઝવેરીએ વડોદરા ચાતુર્માસ માટે વિનંતિ કરી. તેમણે જણાવ્યું કે વડોદરામાં ૯૩ વર્ષના વયોવૃદ્ધ અનુયેગાચાર્ય પન્યાસ શ્રી નેમવિજયજી તથા વૃદ્ધ પ્રવતિની સાધ્વી કપૂરશ્રીજીની ભાવના છે કે આપ વડેદરા પધારે તે દર્શન થાય. પછી તે આપ પંજાબ ચાલ્યા જશે એટલે દર્શનને લાભ મળશે નહિ. હેશિયારપુર નિવાસી લાલા શાન્તિસ્વરૂપજીએ સંકાન્તિ ભજન સંભળાવ્યું. બાદમાં ઇન્દોરના આગેવાની પણ વિનતિ અને વડોદરાના આગેવાનોની વિનંતિ પર વિચાર કરવામાં આવ્યું. ગુરુદેવે જણાવ્યું કે આપ સૌની ભાવના પ્રશસનીય છે. શું નિર્ણય કરવા તે હું વિચારી રહ્યો છું. હવે નાસિક જઈને નિર્ણય થશે. નાસિકથી બે રસ્તા જાય છે : એક ઈંદેર તરફ અને બીજે વડેદરા તરફ ત્યાં જઈને નિર્ણય જણાવીશું. પછી તે જ્ઞાનીએ જોયું હશે અને પર્શના હશે તેમ થશે. પૂના શ્રીસંઘે હાઈસ્કૂલના જે નિર્ણય કર્યો છે તે માટે પ્રયત્નશીલ રહેશે અને અમને તેના ખાત મુહૂર્તના આનંદ સમ ચાર આપશે. બાલમુનિ શ્રી ધર્મધુરંધરવિજયજીએ સંતિકર, લઘુ શાન્તિ તથા મેટી શાંતિ સંભળાવી. ગુરુદેવે માંગલિક સંભળાવી સંકાતિનું નામ સંભળાવ્યું. લોકેના જયનાદેથી આકાશ ગુંજી ઊઠયું. ભવાની પિઠના ભાઈઓ તરફથી મોતીચુર લાડુઓની પ્રભાવના થઈ. Page #520 -------------------------------------------------------------------------- ________________ હકે ૧૧૩. વડી દીક્ષાનો સમારોહ સાધ્વીશ્રી યશપ્રભાશ્રીજી તથા સાધ્વી શ્રી નિર્મળાશ્રીજીનું ચાતુર્માસ મેલાડ-મુંબઈમાં હતું. ખાસ વડી દીક્ષા માટે જ અહીં પૂનામાં આવવું થયું. સાધીશ્રી દિવ્યયશાશ્રીની વડી દીક્ષા હોવાથી તેમનાં માતાપિતા આદિ તથા મલાડ આદિથી તેમનાં સગાંસંબંધી, ભાઈબહેનો આવ્યાં હતાં. વ્યાખ્યાન મંડપમાં મહા સુદિ ત્રીજના રેજ નાંદ મંડાવી (મેસરણ) વિજય મુહૂર્તમાં વડી દીક્ષાનાં વિધિવિધાન શરૂ કરવામાં આવ્યાં. વિધિ પન્યાસશ્રી વિજયજીએ કરાવી. સાધ્વીશ્રી દિવ્ય યશાશ્રીજીને સાધ્વીશ્રી યશપ્રભાશ્રીનાં શિષ્યા તરીકે જાહેર કરવામાં આવ્યાં. આ પ્રસંગે લગભગ ૧૫ બહેનોએ વિધવિધ પ્રકારનાં વ્રત ઉચ્ચાર્યા. મલાડનિવાસી સાધીશ્રી દિવ્યયશાશ્રીના પિતા રજનીકાન્તની તરફથી પ્રભાવના થઈ. સંઘના મંદિરમાં પૂજા ભણાવવામાં આવી તેમ જ પૂજા પછી પણ પ્રભાવના કરવામાં આવી. વડી દીક્ષા સમારેહપૂર્વક આનંદ ઉલ્લાસથી પૂર્ણ થઈ. તેમનાં માતાપિતા તથા સંબંધીઓને ખૂબ સંતોષ થયે. લગભગ બપોરના ચાર વાગ્યે સ્થાનક Page #521 -------------------------------------------------------------------------- ________________ ૪૮૪ જિનશાસનના વાસી વિદુષી સાધ્વી શ્રી પ્રમોદ સુધાજી તથા મુંબઈથી પધારેલ સાધ્વી દમયંતી સ્વામી આદિ ઠાણું ૪ સુખશાતા. પૂછવા પધાર્યા. લગભગ એકાદ કલાક ધર્મચર્ચા થઈ. બંને રસાદવીઓ સરળસ્વભાવી તથા મિલનસાર હતાં. પંન્યાસ જયવિજયજીએ પણ ધર્મચર્ચા કરી. મુંબઈથી પધારેલ શેઠ જમનાદાસ મનરૂપજીભાઈ દર્શનાર્થે આવ્યા. તેમણે ખાદીના કપડા માટે વિનંતિ કરી. ગુરુવર્યને કે કપડાની આવશ્યક્તા નહતી પણ તેમને અત્યંત આગ્રહ હોવાથી બે ટુકડામાંથી એક ટુકડો સાવી પ્રમોદ સુધાશ્રીને તથા બીજે ટુકડે સાધ્વીશ્રી દમયંતીશ્રીજીને અપાવ્યું. એ બંનેએ તેનો સહર્ષ સ્વીકાર કર્યો. પછીથી સાધ્વીજી પ્રાદસુધાજીએ એક ચંદનની નકારવાળી ગુરુદેવને અર્પણ કરતાં જણાવ્યું કે અમારાં એક સાધ્વીજીએ પિતાના હાથે કે આ ચંદનની માળા બનાવી છે. તો આપશ્રી તે સ્વીકારે તે અમને ખૂબ ખૂબ આનંદ થશે. ગુરુદેવે આ ચંદનની માળાને સહર્ષ સ્વીકાર કર્યો. વિહાર વિષે પૂછતાં ગુરુદેવે જણાવ્યું કે અમારે તે આવતી કાલે જ વિહાર છે. સાધ્વીજીએ કહ્યું કે સારું થયું કે અમે આજે દર્શનાર્થ આવી ગયાં. અમને તે વિહારને ખ્યાલ નહેતો. ગુરુદેવના દર્શનનો લાભ લઈ સાધ્વીજીએ પિતાને સ્થાનકે ગઈ. - સાધ્વીઓના પરસ્પર મિલનથી કેટલે બધે લાભ થાય છે તે જાણવા મળ્યું. Page #522 -------------------------------------------------------------------------- ________________ તો ૧૧૪. પૂનાથી મધ્યપ્રદેશ સં. ૨૦૨૭ મહા સુદિ ૪ તા. ૨૦-૧-૭૨ ગુરુવારના રોજ પૂનાથી વિહાર કર્યો. પૂનાથી બપડી જતાં રસ્તામાં શ્રી નગરાજજીની દુકાન આવી તથા શ્રી બાબુરામજીની પણ દુકાન આવી. બંનેએ દુકાન પર પગલાં કરવા વિનંતિ કરી. ગુરુદેવ દુકાન પર પધાર્યા. ગુરુદેવે વાસક્ષેપ નાખે. મંગળ આશીર્વાદ આપ્યા. બંનેએ રૂા. પ૦૦-૫૦૦ શુભ ખાતામાં વાપરવા આપ્યા. દિલ્હી દરવાજા પાસે સેંકડે નરનારી વિદાય આપવા ઊમટી આવ્યાં. સંઘે ભવ્ય વિદાય આપી. શ્રી જયવિજયજી પન્યાસજીએ સમાચિત ભાષણ આપતાં જણાવ્યું કે અમારી પૂનાની સ્થિરતા દરમ્યાન અમારાથી કેઈનું મન દુભાયું હોય તે મિચ્છામિ દુક્કડં. લોકપ્રિય સેવામૂર્તિ શ્રી પિપટલાલ રામચંદે મધુર ભાષામાં ગુરુદેવના પ્રતાપે જે જે ધર્મપ્રભાવનાનાં કા પૂનામાં થયાં તે માટે હર્ષ પ્રગટ કર્યો. તેમણે વિનંતિ કરી કે આપ જ્યાં જ્યાં પધારશે ત્યાં સ્થિરતા માટે વિનંતિ ઓ થશે પણ દિલ્હીમાં ભગવાન મહાવીરના નિર્વાણ મહામહેનત્સવ શાનદાર રીતે ઊજવવાનું આયોજન થઈ ગયું છે. આપશ્રી ગમે તેમ કરીને પણ તે સમયે Page #523 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનર ન દિલ્હી પહોચી જશેા તેા જૈન ધર્મની મહાન પ્રભાવના થશે. ગુરુદેવે જણાવ્યુ કે દિલ્હીના મારે ખ્યાલ છે. પણ સગા પ્રમાણે વર્તવુ જોઈએ. છતાં પ્રયત્ન કરીશ, વિશેષ ણાન્યું કે મારી બીમારીમાં શ્રીસંઘે મારી જે અવિરત સેવા કરી છે તે માટે હું તમારા ઉપકાર માનું છું. ગુરુદેવના નામની હાઇસ્કૂલને માટે પ્રયત્ન ચાલુ રાખશે અને તેના ખાતમુહૂત વખતે અમને યાદ કરી જણાવશે. r ૪૮ અપેાડીમાં બૅન્ડવાજા સાથે સ્વાગત થયું. શેઠ ગણેશમલજી પેારવાલની દુકાન પાસે મંડપ ઊભેા કરવામાં આવ્યેા. માઁગલાચરણ સ‘ભળાવી મંદિર-ઉપાશ્રય માટે ઉપદેશ આપ્યા. મ’ડપમાં ખપેારના પૂજા ભણાવવામાં આવી. રાત્રિના ભાવના થઈ. પૂનાથી કેટલાક ભાઈ એ સાથે આવ્યા હતા. ભાજનની વ્યવસ્થા શ્રીસદે કરી હતી. મહા સુિ ધના અપેાડીથી કાસરવાડા જતાં રસ્તામાં ક્રાપાડી ગામના સંઘે વિનંતિ કરવાથી દાપેાડી પધાર્યાં, સ્થાનકવાસી ભાઈ એ સ્થાનકમાં લઈ ગયા. આદર્શ ગુરુભક્ત શ્રી વલ્લભદત્તવિજયજી મહારાજે મનનીય પ્રવચન કરી મંદિર તથા ઉપાશ્રય માટે ઉપદેશ આપ્યા. આ પ્રવચનની જાદુઈ અસર થઈ. થોડા સમયમાં બ્રુસ હજારનું ફંડ થઈ ગયું. પન્યાસ જયવિજયજી તથા પન્યાસ ન્યાયવિજયજીએ ઉપદેશ આપ્યા. ગુરુદેવે ફરમાવ્યુ કે નીચે ઉપાશ્રય અને ઉપર મદિર આછા ખર્ચમાં થઇ Page #524 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનન ૪૮૭ શકશે. તે માટે સૌ પ્રયત્નશીલ રહેશે. અહીંથી કામરપાડા પહોંચ્યા. સ્થાન પર ગહુંલીઓ થઈ. રાત્રિના પન્યાસ ન્યાયવિજયજીએ વ્યાખ્યાન આપ્યું. અહીં પૂનાથી શ્રી. રિખવદાસજી, શ્રી શાંતિલાલભાઈ તથા શ્રી બચુભાઈ આવ્યા હતા. મહા શુદિ ૬ કામરવાડાથી માસી પધાર્યા. અહીં શ્રી મોતીલાલજીનું એક ઘર છે. પૂનાથી શેઠ કેશરીમલજી, શ્રી ઘીસુલાલજી આદિ ભાઈઓ દર્શનાર્થે આવ્યા હતા. દાપડીથી ભાઈઓ દર્શનાર્થે આવ્યા. અહીં સ્કૂલમાં આદર્શ ગુરુભક્ત શ્રી વલ્લભદત્તવિજયજી તથા પં. જયવિજયજી અને પન્યાસ ન્યાયવિજયજીનાં વ્યાખ્યાન થયાં. મહા શુદિ ૮ના મેસીથી ચાકરણ આવ્યા. અહી આપણું ૧૫ ઘર છે. મંદિર તથા ઉપાશ્રય છે. બેન્ડવાજા સાથે પ્રવેશ કરાવ્યે ગલીએ થતી રહી. બપોરના સકૂલમાં વ્યાખ્યાન રાખવામાં આવ્યું. રાત્રિના બજારમાં વ્યાખ્યાન થયું. સંઘના આગ્રહથી એક દિવસની વિશેષ સ્થિરતા કરી. લેકે ભાવિક છે. આસપાસનાં ગામના લેકે દર્શન કરવા આવ્યા હતા. અહીંથી ચાર માઈલ પર માલુગાવ છે. અહીં શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રાચીન પ્રતિમા છે. ૫-૬ રાજસ્થાની ભાઈઓનાં ઘર છે. ઉપાશ્રય પણ છે. સાધુસાધ્વીઓ દર્શનાર્થે ગયાં હતાં. જુન્નરથી એક ભાગ્યશાળી વિનતિ કરવા આવ્યા. જુનેરની ભાવના ગુરુદેવે દર્શાવી. Page #525 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરન મગળવાર તા. ૨૫-૧-૭૨ના રાજ ખેડગામ આવ્યા, અહીં ૨૦-૨૫ ઘર મારવાડી ગુજરાતીનાં તથા ૪૦ ઘર સ્થાનકવાસીનાં છે. મંદિર તથા ઉપાશ્રય પણ છે. સંઘમાં ઉત્સાહ સાથે હતા. બૅન્ડવાજા સાથે પ્રવેશ કરાવ્યે. ગડું લીઓ થઈ. મંદિરમાં દર્શન કરી સ્થાનકમાં ઊતર્યાં. અપેારના વ્યાખ્યાન થયું. રાત્રિના ઉપાશ્રયમાં વ્યાખ્યાન થયું. સત્રના ભાઇએના આગ્રહથી દશમ-અગિયારસ અહી સ્થિરતા કરી. અગિયારસના ૨૬ જાન્યુઆરી સ્વતંત્ર દિવસ હાવાથી સરકારી સ્કૂલમાં જાહેર વ્યાખ્યાન રાખવામાં આવ્યું. જનતા પર સારો પ્રભાવ પડયો. નવા ઉપાશ્રય માટે ઉપદેશ આપ્યા. સઘે એક દિવસ વિશેષ સ્થિરતા કરવા આગ્રહભરી વિનંતિ કરી. ગુરુદેવે જણાવ્યું કે ઉપાશ્રયને માટે પ્રયત્ન થતા હોય તેા જરૂર સ્થિરતા કરું. સંઘે એ જ વખતે ફંડ ચાલુ કર્યું. આઠેક હજાર લખાઈ ગયા. ગુરુદેવને સતાષ થયા. અપેારની સંઘની મીટિંગમાં સંઘે વિચાર વિમર્શ કરીને રૂ. ૧૫૦૦૦નું ફંડ કર્યું. ઉપાશ્રય પાસેની જગ્યામાં નવા ઉપાશ્રય કરવા નિષ્ણુ ય થા. સાત ભાઈઓની કમિટી નિયુક્ત થઈ. ઉપાશ્રયની જગ્યા પર ગુરુદેવ પાસે વાસક્ષેપ નખાવ્યેા. સ ંઘના ભાઈએને ખૂબ ખૂબ આનદ થયેા. ગુરુદેવનાં સુધાભર્યાં વચનેએ જાદુઈ અસર કરી. રાત્રિના ગણેશ મંદિરમાં જાહેર વ્યાખ્યાન થયું. Page #526 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૪૮૯ મહા શુદિ ૧૩ શુક્રવારના ખેડથી પેઢ પધાર્યા. સ્કૂલમાં મુકામ કર્યાં. ગુરુદેવને ફાટા શાળાના અધિકારીને આપવામાં આવ્યેા. તેએ ઘણા ખુશી થયા, સ્કૂલનાં બાળકોને એધ આપ્ચા. ખેડના કેટલાક ભાઈઓ તથા મંચરથી શેઠ ઉત્તમચંદભાઈ આદિ ભાઈએ અને પૂનાથી ફૂટરમલજી, ઉત્તમચંદ્રજી દર્શનાથે આવ્યા હતા. મહા શુદિ ૧૪ના મ`ચર પધાર્યા. અહીં ૩૦-૩૫ ઘર છે. શિખરબંધી મંદિર તથા ઉપાશ્રય છે. અહી અપેારના તથા રાત્રિના વ્યાખ્યાન થયાં. સાંજના ત્રિકમચંદ્રજીને ઘેર પગલાં કર્યાં. ગહુલી-જ્ઞાનપૂજન કર્યું. મંગલિક સંભળાવ્યું. પ્રભાવના થઈ. શ્રીસ'ઘના આગ્રહથી એક દિવસ વિશેષ સ્થિરતા કરી. સવારે વ્યાખ્યાન થયું. શેઠ કાન્તિલાલ પાપટલાલભાઈ એ પગલાં કરાવ્યાં. જ્ઞાનપૂજન-ગઢુલી કરી. પંચપ્રતિક્રમણ માટે ઉપદેશ આપ્યા. તેમણે ૧૦૧ રૂપિયા જાહેર કર્યા. કાલે ખીજા એક ભાઈ એ ૧૦] લખાવ્યા. પંચકલ્યાણુકની પૂજા ભણાવવામાં આવી. મગળવાર તા. ૧-૨-૭૨ ના રાજ મ્ચરથી નારાચણુ ગામ પધાર્યા. અહી' ૨૫-૨૬ ઘર સ્થાનકવાસી તથા ૨ ધર તેરાપથીનાં છે.. આસપાસ પ્રેમભાવ સારા છે. સ્થાનકમાં ઉતારા કર્યાં. ભાઈ બાપુલાલાના ઘરની પાસે આવ્યા એટલે તેમણે જ્ઞાનપૂજન કર્યું. વાસક્ષેપ લીધે. રસ્તામાં પૂ. આ. વિજયલબ્ધિસૂરિના વિદ્વાન શિષ્ય મુનિશ્રી જિતેન્દ્રવિજયજી પેતાના શિષ્ય સાથે મળ્યા. Page #527 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦ જિનશાસનરત્ન પ્રેમપૂર્વક વાર્તાલાપ થયે. ગુરુદેવ આચાર્ય ભગવંતને યાદ કર્યા. ગુરુદેવે તેમણે સ્થાપેલી વિદ્યાપીઠને આશીર્વાદ આપ્યા હતા. તા. ૨-૨–૭૨ બુધવારના જુનેર પધાર્યા. નગરપાલિકાએ બૅન્ડવાજા સાથે સામૈયું કર્યું. ભગવાનનાં દર્શન કરી ઉપાશ્રયમાં પધાર્યા. પ્રતિમાજી પ્રાચીન અને ભવ્ય છે. અહીં શ્રી પાર્શ્વનાથ પ્રભુના મંદિરમાં ભગવાન મહાવીરનાં કલાત્મક ચિત્ર જોઈ આનંદ થયો. રાત્રિના આદર્શ ગુરુ ભકત શ્રી વલભદત્તવિજયજી મહારાજનું પ્રવચન થયું. જૈન-જૈનેતરેએ સારી સંખ્યામાં પ્રવચનને લાભ લીધે. મંદિર પાસે મહારાષ્ટ્ર જૈન વિદ્યા ભવન આવેલું છે. ૧૦૦ વિદ્યાર્થીઓ લાભ લે છે. સાધારણ સ્થિતિના ૬૦ વિઘાર્થીઓ કી રહે છે. આ વિદ્યા ભવન માટે નૂતન મકાન બે અઢી લાખના ખર્ચે તૈયાર થઈ રહ્યું છે. સવારના વ્યાખ્યાનમાં સંઘનાં ભાઈબહેનોએ સારો લાભ લીધે. સરકારી હાઈસ્કૂલમાં પન્યાસ જયવિજયજીનું વ્યાખ્યાન થયું. દશમીના દિવસે મુસ્લિમ હાઈસ્કૂલના અધિકારી વ્યાખ્યાન માટે વિનતિ કરવા આવ્યા. આદર્શ ગુરુભકત શ્રી વલ્લભદત્તવિજયજી તથા પંન્યાસ શ્રી જયવિજયજીએ બાળકોને હિંસા ન કરવા તથા ખુદાએ બતાવેલ આજ્ઞાનું પાલન કરવા તથા કુરાન શીખી લેવા Page #528 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરન ૪૯૧ ઉપદેશ આપ્યું. બધાને આનદ થયેા. શિક્ષકવગ તથા મેલવીજીને ખૂબ સંતોષ થયે. વિદ ૧૪ તા. ૧૩-૨-૭૨ શનિવાર ના રોજ સક્રાંતિ ઉત્સવ મનાવવામાં આવ્યેા. આ પ્રસ ંગે દિલ્હી, આગ્રા, હાશિયારપુર, અબાલા, લુધિયાના, વડોદરા આદિ શહેરેમાંથી લગભગ ૨૦૦ ભાઈ એ આવ્યા હતા. સદરબજારના ઉપાશ્રયમાં સંક્રાંતિ સભળાવી. બુધવાર પેઠના ઉપાશ્રયથી ઍન્ડવાજા સાથે તથા મહારાષ્ટ્ર જૈન વિદ્યા ભુવનના ઍન્ડ સાથે વિદ્યાભવન પહાંચ્યાં. શાન્તિનાથ પ્રભુનાં દર્શન કરી ઉપાશ્રય પધાર્યાં. પન્યાય શ્રી જયવિજયજીએ મ’ગલાચરણ કર્યું. પન્યાસ ન્યાયવિજયજીએ વિદ્યા ભુવનને માટે ઉપદેશ આપ્યા. આદશ ગુરુભક્ત શ્રી વલ્લભદત્તવિજયજીએ વિદ્યા ભુવનની પરિસ્થિતિનું દિગ્દર્શન કરાવ્યું. ગૃહપતિ ભાઈ બંસીલાલજીએ ભવનની સહાય માટે વિનતિ કરી. ગુરુધ્રુવે આ સ ંસ્થાની સહાયતા માટે પ્રેરણા આપી અને લગભગ આઠ-દસ હજારનું ફંડ થઈ ગયું. વડોદરાના શ્રીસ ઘે ચાતુર્માસ માટે વિનંતિ કરી પણ ઇંદેરના સંઘની પ્રાર્થના ઘણા વખતથી હતી વડાદરાની ભાવના હાવા છતાં ક્ષેત્રના મળવાન છે. 4 ફાગણુ વિદ્ અમાવાસ્યા તા. ૧૪-૨--૭૨ સામવારના જીનેરથી વિહાર કરી ઉદ્દેપુર, ત્યાંથી આતુ, આતુરથી પિપલીથી આવા આદિ ગામામાં ધર્મ પ્રભાવના કરતા Page #529 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન કરતા ગુરુદેવ સંગમનેર પધાર્યા. ધામધૂમપૂર્વક નગરપ્રવેશ થયે, પૂનાથી આવેલ લોકનેતા પ્રસિદ્ધ વક્તા શ્રી પોપટલાલ રામચંદ શાહે મનનીય પ્રવચન કરી યુગવીર પંજાબકેસરી આચાર્ય ભગવંતના શિક્ષણપ્રસાર અને મધ્યમ વર્ગના ઉદ્ધાર માટે કરેલ કાર્યો યાદ આપીને આપણા ચરિત્રનાયક પણ ગુરુદેવને પગલે પગલે શાસનકલ્યાણનાં કાર્યો કરી રહ્યા છે તે જાણી પિતાનો આનંદ વ્યક્ત કર્યો હતે. અહીંથી ગ્રામાનુગ્રામ વિચરતા ચાંદવડ પધાર્યા, અહીંના બ્રહ્મચર્યાશ્રમનું નિરીક્ષણ કર્યું. મુંબઈથી શ્રી ઉમેદમલજી, શ્રી રસિકલાલ કેરા, શ્રી લાલચંદજી, શ્રી જયંતીલાલભાઈ, લાલા વિલાયતીરામ આદિ દર્શનાર્થે આવ્યા હતા. બૅન્ડ સાથે સુંદર સ્વાગત થયું. જુદાં જુદાં શહેરોથી ૩૦૦-૪૦૦ ભાઈઓ આવ્યા હતા. આશ્રમની વ્યવસ્થા ઘણી સુંદર હતી. અહીં ઇદેરનું પ્રતિનિધિમંડળ આવી પહોંચ્યું. આ પ્રતિનિધિમંડળમાં જૈન સમાજના બધા સમુદાયના પ્રતિનિધિઓ હતા, જેમાં સર્વશ્રી રતનચંદ જેઠારી, શ્રી પન્નાલાલ ઠાકુરિયા, શ્રી જયસિંહ બેહરા, શ્રી બાબુભાઈ દેશાઈ, શ્રી નાથુલાલ પરવાળ, શ્રી જયચંદલાલ લલવાણી, શ્રી રખબચંદ ચોરડિયા, શ્રી અને ખીલાલ ભડારી, શ્રી એસ. એમ. જૈન, તથા શ્રી કનકમલ રાંકા આદિ હતા. તેઓએ જણાવ્યું કે ગયે વર્ષે મહાન ચિંતક સેવાકિય મુનિશ્રી જનકવિજયજી અમારે ત્યાં ચાતુર્માસ હતા. તેમની Page #530 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરન ૪૯૩ સમન્વય વિચારધારાથી પ્રભાવિત થઈને નગરના જૈન સમાજે આપશ્રીને ઇંદેર પધારવા અમારી મારફત વિનંતી પાઠવી છે. અહીં વડોદરાના આગેવાનોની પણ આગ્રહભરી વિનંતિ હતી. પણ લાભાલાભની દષ્ટિએ અંદરનો નિર્ણય થયે. ઈંદરના પ્રતિનિધિએ આનંદઉલ્લાસભર્યા જયનાદેથી આ નિર્ણય વધાવી લીધે વડોદરાના આગેવાનેને પણ એવું સાંત્વન આપવામાં આવ્યું કે હું વડોદરાને ભૂલીશ નહિ. જ્ઞાનીએ જોયું હશે તે આવતું ચાતુર્માસ જરૂર જરૂર વડેદરા કરવાની ભાવના રાખીશ. મહારાષ્ટ્રની સીમા પાર કરીને મધ્ય પ્રદેશની ભૂમિમાં પદાર્પણ કરીને ગ્રામનુગ્રામ વિચર્યા. પ્રત્યેક જગ્યાએ અનુપમ સ્વાગત થયું. રાજગુરુનગરમાં તો આપનું ભવ્ય સ્વાગત થયું હતું. મધ્યપ્રદેશના પ્રત્યેક સ્થાન પર શાતમૂર્તિ નિષ્કામી ગીરાજ જૈન સંતનું સુંદર ભાવભીનું સ્વાગત થતું રહ્યું. સીમા પાર સુંઘવા નગરે તે ભક્તિને સિધુ લહેરાવી દીધું. “જનાર્દન” નામના દૈનિક પત્રે તે ગુરુમહારાજ સાથે વિહાર કરવાવાળા પ્રત્યેક સાધુ મુનિરાજનાં નામ અંકિત કરી તેની ગુણવલીએાનું વિવરણ પ્રકાશિત કર્યું હતું. તેઓને ત્યાગી, વિરાગી, વિદ્વાન, તથા જનજનના ઉદ્ધારક સતેનાં સુવિશેષણેથી સંબંધિત કર્યા હતા. વીરભૂમિ માંડવગઢમાં ગુરુદેવે પ્રેમ અને અહિંસાનું પવિત્ર વાતાવરણ પ્રસારિત કર્યું. અહીં બહેન મંજુલાનું વરસી તપનું પારણું કરવાને ઉત્સવ થયે. અખાત્રીજને Page #531 -------------------------------------------------------------------------- ________________ જ૯૪ જિનશાસનરાન દિવસે માંડવગઢમાં મુનિશ્રી નયચંદ્રવિજયજીનું પણ પારણું હતું. પંન્યાસ શ્રી જયવિજયજી મહારાજના ગૃહસ્થપણાના બહેન પૂર્ણાદેવીએ ઉચ્ચ બેલી બેલીને મુનિશ્રી નયચંદ્રવિજયજીને પારણું કરાવ્યું. મહિદપુરના સંઘે આવીને બ્રહ્મચર્યની પૂજા ભણાવી તથા ભાવના કરી ધર્મ પ્રમાવના સુંદર થઈ. ગુરુ મહારાજ રામાનુગ્રામ ધર્મ પ્રમાવના કરતાં કરતાં ઉજજયિની નગરીમાં પધાર્યા. ધર્મજળની વર્ષા થતી રહી અહીંથી વિહાર કરી ગ્રામાનુગ્રામ ધર્મઉપવને વિકસિત કરતાં કરતાં ઈદારનગરીને પિતાનાં ચરણકમળથી પાવન કરી. સંવત ૨૦૨૯ અષાડ શુદિ એથે તા. ૧૫-૭–૭૨ શુક્રવારના ઈંદેર દાદાવાડી પધાર્યા. અહીં દાદાવાડીમાં ખરતર ગચ્છાધિપતિ આચાર્યશ્રી દાદાસાહેબ શ્રી જિનકુશળસૂરીશ્વરજી મહારાજની ચરણપાદુકાનાં દર્શન કરી બાજુની ધર્મશાળામાં સ્થિરતા કરી આખો દિવસ ઈદેરનાં ભાઇ-બહેને દર્શનાર્થે આવતાં રહ્યાં. - આજે સંક્રાંતિ ઉત્સવ હોવાથી દિલ્હી, હશિયાપુર, લુધિયાના, બિકાનેર, મુંબઈ આદિથી ઘણા ભાઈ એ આવ્યા હતા. દાદાવાડીમાં સંકાંતિ ઉત્સવ પ્રસંગે બહેનોએ ભજન ગાઈ સંભળાવ્યું: મંગલાચરણ થયું. એટલામાં શ્રી આત્મવિલભ જૈન સેવા બેન્ડ સાથે મુંબઈથી ૧૦૮ ભાઈ-બહેનો મંડપમાં આવ્યાં. ઍન્ડના સરોદોથી સભામાં જાગૃતિ આવી જવ્યા. WWW.jainelibrary.org Page #532 -------------------------------------------------------------------------- ________________ જિનશાસન રત્ન ૪૯૫ ગઈ. આદર્શ ગુરુભકત મુનિરત્ન શ્રી વલ્લભદત્તવિજયજી પંન્યાસ, શ્રી જયવિજયજી, મુનિ જયશેખરવિજયજી, મુનિ નિત્યાનંદવિજયજીનાં ભાષણે થયાં. આત્મવલ્લભ સેવામંડળે સ્તવન ગાઈ સંભળાવ્યું. ભાઈ કેમલકુમાર, સત્યપાલજીનાં ભાવભર્યા ભક્તિગીતે થયાં. શ્રી ફકીરચંદ છે. કોઠારી આદિનાં ભાષણ થયાં. આત્મવલ્લભ સેવા મંડળના ભાવભીના ભકિત ભજનથી મુગ્ધ થઈને લોકેએ રૂપિયાની વર્ષા કરી. શ્રી રામરતનજી કચરનું ભાષણ થયું. મુનિ નિત્યાનંદવિજયે સંતિકર, લઘુશાંતિ તથા મટી શાંતિ, સંભળાવ્યાં. ગુરુદેવે કર્ક(શ્રાવણ)ની સંક્રાંતિ મંગલાચરણપૂર્વક સંભલાવી. લોકોએ જયનાદોથી મંડપને ગજાવી મૂક્યો. રાત્રિના પણ આત્મવલ્લભ સેવામંડળનાં ભજનો થયાં. પવિત્ર ઉપધાન તપઉઘાપન, કીમતી છોડના ઉજમણુઅંજનશલાકા પ્રતિષ્ઠા-અઠ્ઠાઇમહોત્સવો-વિધવિધ પૂજનસ્વપ્ન ની હજારો મણ ઘીની બોલીઓ-સ્વામીવાત્સલ્ય-મહાવીર કીર્તિ સ્તંભ – કલાત્મક ચિત્રસંપુટો - જ્ઞાનમંદિર-સાહિત્ય પ્રકાશનોશોભાયાત્રાએ – જૈન ધર્મ પ્રભાવાનાનાં પ્રતીક છે પણ આ બધાની જવાબદારી સંભાળનાર ધર્મપ્રેમી યુવાનના જીવન ઘડતર માટે કોઈ વિચારશે કે? - મહુવાકર . Page #533 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫. ભવ્ય સ્વાગત આપણા ચરિત્રનાયક સાધુસમુદાય સહિત દેશર પધાર્યાં અને ઇદારનગરીએ ગુરુદેવનું ભવ્ય સ્વાગત કર્યું". ઇંદારનગરીમાં સૂર્યનાં કિરણા પ્રકાશિત થઈ રહ્યાં હતાં ત્યારે ઇંદોરના શ્રીસંઘના આલાખવૃદ્ધ ગુરુદેવનુ સ્વાગત કરવા ઊમટી આવ્યા હતા. સવારના સાડાસાત વાગ્યે રામબાગમાં આવેલ દાદાવાડીથી એક વિશાળ જુલૂસ નીકળ્યું. આ સ્વાગતજુલૂસ નગરના વિવિધ બજારામાં થઈને પીપલી બજારમાં ઊભા કરેલા વિશાળ મંડપે પહાંચ્યું ત્યારે જનતાના હજારે લેાકાએ જયનાદથી મંડપ ગાવી મૂકો. આ જુલૂસનુ મુખ્ય આકર્ષણ મુંબઈનું આત્મવલ્લભ સેવામ`ડળ ઍન્ડ હતું. આજના સ્વાગતજુલૂસમાં જૈન સમાજ દ્વારા સંચા લિત વિદ્યાલયનાં વિદ્યાથીએ તથા વિદ્યાર્થિનીએ પતિ સર ભગવાન મહાવીરના જયજયકાર ખોલાવતાં આગળ વધી રહ્યાં હતાં. મુંબઇનું પ્રસિદ્ધ ઍન્ડ જગ્યાએ જગ્યાએ રકા Page #534 -------------------------------------------------------------------------- ________________ l]]elle • ??? * [*][3]m loltbæ bdsbtPage #535 -------------------------------------------------------------------------- ________________ ઇંદોરમાં પૂ. આ. વિજયસમુદ્રસૂરિજી મ.નું ભવ્ય સ્વાગત www.jainelibrary Page #536 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનન ૪૯૭ ઈને મધુર મધુર સરદથી જનતાને આકર્ષી રહ્યું હતું. બિકાનેર તથા મુંબઈની ભજનમંડળીઓએ ભક્તિગીતથી વાતાવરણ ભકિતભાવભર્યું બનાવી દીધું. મુંબઈ ઘાટની ચાલની મહિલા મંડળની બહેનોના ગરબા-નૃત્યોએ તે ભારે રમઝટ બોલાવી હતી. ગુરુદેવના સ્વાગત માટે નાના મેટા સરાફા, કરા બજાર અને પીપલી બજાર વિશેષ રૂપે અલંકૃત કરવામાં આવી હતી. જુલુસ પૂરું થયા પછી આપણા ચરિત્રનાયક આચાર્ય શ્રીએ મંગલાચરણ કરીને પ્રવચન કરતાં જણાવ્યું કે ઇંદેર નગરીએ ગયે વર્ષે અક્ય અને સર્વધર્મ સમભાવની જે મેરી બજાવી હતી, તે ઈદેર નગરીને માટે અત્યંત શેભાસ્પદ અનુપમ કાર્યું હતું. આજે શ્રીસંઘના આ ભવ્ય સ્વાગત માટે હું આપ સૌને ધન્યવાદ આપું છું. હું તે અમારા પ્રાણપ્યારા પંજાબ કેસરી યુગવીર આચાર્ય ભગવંતને સિપાઈ છું. તેમનાં અધૂરાં કાર્યો પૂરાં કરવાની તમન્ના રાખું છું. વિશેષ જૈન ધર્મને માનવાવાળી પ્રત્યેક વ્યક્તિ પિતાના વિચારોને આત્મસાત કરી જુદા જુદા ફિરકાએમાં વહેંચાયેલ જૈન સમાજને સંગઠિત કરવાને હવે સમય પાકી ગ છે. ભગવાન મહાવીરના ૨૫૦૦માં નિર્વાણ મહોત્સવ પર દિગંબર તથા વેતાંબર સમાજ, તીર્થસ્થાનો તથા બીજા વિવાદાસ્પદ વિષને સાથે બેસી નેહભાવથી શાંતિ૩૨ Page #537 -------------------------------------------------------------------------- ________________ ૪૯૮ જિનશાસનન મય ઉકેલ લાવવા મથામણ કરે તે જૈન શાસનને જયજયકાર થઈ રહે. ભગવાન મહાવીરના નામ પર જે જૈન સમાજમાં ચારે ફિરકાઓની એક્તા સાધી શકાય તે આ નિર્વાણ મહોત્સવની મોટામાં મોટી ફલશ્રુતિ હશે. હજારો ભાઈબહેને એ જયનાદેથી મંડપ ગજાવી મૂક્યો. શ્રી ફકીરચંદજી મહેતા, દિગંબર સમાજના પ્રમુખશ્રી બાબુલાલ, શ્રી રતનચંદજી કઠારી, શ્રી રામરતન કેચર તથા શ્રી મોતીલાલ વીરચંદે આચાર્યશ્રીના પ્રવચનને ઉલ્લેખ કરી જણાવ્યું કે વેતાંબર–દિગંબરના તીર્થના ઝઘડાને સાથે બેસી ઉકેલ લાવવું જોઈએ. ઈદેરમાં આચાર્યશ્રી પધાર્યા છે. તે સમાજનાં સદ્ભાગ્ય છે. સમાજની એક્તા અને સર્વધર્મ સમભાવને માટેની આચાર્ય શ્રીની ભાવના પ્રશંસનીય છે. આદર્શ ગુરુભક્ત મુનિશ્રી વલ્લભદત્તવિજયજી તથા પન્યાસશ્રી જયવિજયજીએ મનનીય પ્રેરણાત્મક પ્રવચન કર્યા હતાં. હર્ષનાદે વચ્ચે સભા વિસર્જન થઈ. વિજયમુહુર્તમાં સાધ્વીશ્રી મંજુલાશ્રીની વડી દીક્ષા થઈ. તેમનું નામ બદલીને સાધ્વી મહાયશાશ્રી રાખવામાં આવ્યું. તેમને સાથ્વી દર્શનશ્રીજીની શિષ્યા જાહેર કરવામાં આવી. Page #538 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬. સંગઠનના સારથિ આપણા ચરિત્રનાયક સમુદાય સહિત ચાતુર્માસ માટે ઇંદર પધાર્યાં છે. તેમ જ સ્થાનકવાસી નિપુ ંગવ માલવકેશરી શ્રી સૌભાગ્યમલજી મહારાજ પણ ચાતુર્માસ માટે ઈં દ્વાર પધાર્યા છે. સ્થાનકવાસી સમાજના આગેવાન શ્રી કીરચંદજી મહેતા આદિ ભાઇએની વિનંતિથી પન્યાસ જયવિજયજી, મુનિ શાન્તિવિજયજી, મુનિ નયચંદ્રવિજયજી, મુનિ જયશેખરવિજયજી, મુનિ દીપવિજયજી આદિ પાંચ સાધુએ તેમને લેવા માટે ગયા અને સૌને આન થયા. તેમના સાધુ સાગર મુનિ, શ્રી જીવન મુનિ, મહેન્દ્ર મુનિ, નવદીક્ષિત મુનિ પ્રદીપ મુનિ આદિ આપણા ચરિત્રનાયકને મળવા આવ્યા અને સુખશાતા પૂછી. ગુરુદેવે માલવકેશરી મુનિપુ’ગવ શ્રી સૌભાગ્યમલજી મહારાની સુખશાતા પૂછી તથા પરસ્પર એકાદ કલાક મધુર મધુર વાર્તાલાપ થયા. શ્રી ફકીરચંદજી મહેતાને આ સ્નેહમિલનથી ખૂબ આનંદ થયેા તેણે જણાવ્યું કે સંગઠન નના સારથિ ઈદારને ઈંદ્રપુરી બનાવી દેશે. શાડ સુદ ૧૧ તા. ૨૨-૭-૭૨ શનિવારના રાજ ખરતરગચ્છ શ્રૃંગાર દાદા સાહેબ જિનદત્તસૂરિજીમહારાજને સ્વર્ગારરણદિન ઊજવાયા હતા. ગણેશ હૉલમાં સવારના Page #539 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનર ૫૦૦ ૮ાા વાગે કાર્યક્રમ શરૂ થયા. પ્રારંભમાં કન્યાઓએ ગુરુગીત ગાઈ સભળાવ્યું, આદર્શ ગુરુનાયક શ્રી વãભદત્ત-વિજયજી તથા પન્યાસ જયવિજયજી, સ્થાનકવાસીશ્રી હસમુખ મુનિ, સ્થાનકવાસી સાધ્વી શ્રી સ્નેહલતાજી, સાવી નિર્દેલાશ્રી તથા માલવકેસરી યુનિપુંગવ શ્રી સેાભાગમલજી મહારાજ તથા શ્રી કીરચંદ મહેતા, શેઠ પન્નાલાલજી તથા શ્રી રતનચરૢ કાઠારી આદિએ દાદાસાહેખના જીવન પર પ્રકાશ પાથર્ચા. અધ્યક્ષપદેથી આપણા ચરિત્રનાયકે દાદા જિનદત્તસૂરિજીના જીવન અને ધમ પ્રચારનાં કાને બિરદાવી જૈન સમાજને પ્રચાર કરવા અનુરોધ કર્યો હતા. દાદાવાડીમાં દાદાસાહેબની પૂજા ભણાવવામાં આવી હતી. વ્યાખ્યાનમાં આજ લગભગ ૫૦૦૦ ભાઈહેનેા ઊમટી આવ્યાં હતાં. જિનદત્તસૂરિજીના જયનાદોથી ગણેશહાલ ગાજી ઊઠયો હતા. રવિ-સામ એ દિવસ ગુજરાતી ભાઈ એમાંથી શ્રી મેહનલાલ કપાસી, શ્રી સુશીલાબહેન કપાસી, શ્રી પ્રવીણચંદ્ર કાઠારી, શ્રી રમાબહેન કાઠારી, હેમન્ત કાઠારી, પંકજ કાઠારી, મેાના કાઠારી, દીપક કોઠારી, ચૈાગેશ કોઠારી આદિ દનાર્થે આવ્યાં હતાં. તેએએ જ્ઞાનપૂજન કર્યું. ગુરુદેવે વાસક્ષેપ નાખી મંગળ આશીર્વાદ આપ્યા હતા. આજે ચતુર્દશી હતી. આદશ ગુરુભક્તશ્રી વલ્લુદત્તવિજયજીએ વ્યાખ્યાન વાંચ્યું. પન્યાસ ન્યાયવિજયજી મહારાજે નમસ્કાર મહામત્રનું મહત્ત્વ દર્શાવ્યું. આપણા Page #540 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનન ૫૦૧ ચરિત્રનાયકે નમસ્કાર મહામંત્રની વિશિષ્ટતા દર્શાવી. એ મહામંત્ર ચૌદ પૂરવને સાર છે. તેના મહિમાનો પાર નથી. સુખમાં-દુઃખમાં સ્મરણ કરવાથી શાંતિ મળે છે. એના અડસઠ અક્ષર અડસઠ તીર્થ છે. એ નવવિધિ આપનાર ને ભવભવનાં દુઃખ કાપનાર ચમત્કારી મંત્ર છે. તેમણે જણા૧૦ગ્યું કે આવતા રવિવારે સામૂહિક નવલાખ મંત્રના જાપનું આયેાજન કરવામાં આવ્યું છે. ' એક હજાર ભાગ્યશાળી ભાઈ બહેને નવ નવ માળા ફેરવે તે નવ લાખ મંત્રનો જાપ ત્રણેક કલાકમાં પૂર્ણ થઈ જાય. આપણે કઈ પણ રીતે નવલાખ જાપ પૂર્ણ કરવાના છે. શ્રી કનકમલજી રાંકાએ જણે વ્યું કે આ જાપ માટે જે ભાઈ બહેન જેટલી માળા ફેરવે તે લખાવી દેશે તો નવ લાખ જાપ થઈ જશે. કેટલાક ભાઈએાએ ચાતુર્માસમાં બ્રહ્મચર્યપાલન તથા રાત્રિભેજન ત્યાગના નિયમ લીધા. બપોરના મોસમી દેવવંદન કરવામાં આવ્યું. ૫૦ – ૬૦ ભાઈઓએ પૌષધ કર્યો હતે. વ્યાખ્યાનમાં લેગશાસ્ત્ર અને સમરાદિત્ય કેવલી ચરિત્ર વાંચવાનો નિર્ણય થયે તે બંને ગ્રંથની ૧૦૧ મણ ઘીથી બેલી બાલીને શ્રી જગજીવનદાસે વહેરાવવાને લાભ લીધે. વ્યાખ્યાનના સમયે જ્ઞાનપૂજા ભણાવવામાં આવી. શ્રી જગજીવનભાઈએ બંને સૂત્રે વહેરાવ્યાં. પાંચ ભાઈએએ જ્ઞાનપૂજા કરી. આચાર્યશ્રીએ મંગલાચરણ કર્યું. ત્યાર બાદ આદર્શ ગુરુભકતશ્રી વલ્લભદત્તવિજયજીએ બને ગ્રંથ વાંચવાને પ્રારંભ કર્યો. Page #541 -------------------------------------------------------------------------- ________________ ૫૦૨ જિનશાસનન સ્થાનકવાસી સમાજના આગેવાન શ્રી સુગનરાજ ભંડારી (મિલમાલિક) તથા બીજા સ્થાનકવાસી ભાઈએ વ્યાખ્યાનમાં આવ્યા હતા. આજે શ્રોતાઓની સંખ્યા વિશેષ હતી. રવિવારના નવકાર મંત્રના જાપ વિષે ફરી જાહેરાત કરવામાં આવી. જે ભાઈબહેનેએ આ જાપ માટે આવવું હોય તે પિતાનાં નામે લખાવે તો વિશેષ અનુકૂળતા રહે. નવકાર મંત્રના જાપ માટે સવારના ઘણું ભાઈબહેને આવી ગયાં. મંગલાચરણ બાદ વ્યાખ્યાન થયું. પછી નવકાર મંત્રના જાપ શરૂ થયા. આખા ઉપાશ્રયમાં શાંતિ છવાઈ ગઈ. ત્રણેક કલાકના મૌન અને જાપથી આખું વાતાવરણ પવિત્ર થઈ ગયું. જાપ પૂરે છે એટલે સૌએ પિતે ગણેલ નવકારવાળી લખાવી દીધી અને આનંદઉલ્લાસ અને શાંતિમાં અધ્યાત્મની ચિનગારી મેળવતા સૌ વીખરાયા. સ્થાનકવાસી સમાજના મહાવીર ભવનમાં સભા હતી. આપણું ચરિત્રનાયક તથા આદર્શ ગુરુભક્તશ્રી વલ્લભદાવિજયજી આદિ મુનિમંડળ સવારના મહાવીર ભવનમાં પધાર્યા. સ્થાનકવાસી સમાજનાં આગેવાન સુગનચંદજી ભંડારી આદિ સ્વાગત કરવા માટે આવી પહોંચ્યા. મહાવીર ભવનની પાસે પૂ. મુનિપુંગવશ્રી સૌભાગ્યમલજી મહારાજ પિતાના શિષ્ય સાથે સ્વાગત કરવા ઉપસ્થિત હતા. આ સંગઠનના સારથિએને કે મધુર મધુર પ્રેમ છે તે જોઈને બધાને આનંદ થતું હતું. For Private a Page #542 -------------------------------------------------------------------------- ________________ ઇંદોરમાં પૂ. આ. વિજયસમુદ્રસૂરિજી મ. પીપલીબજારના ભવ્ય મંડપમાં Page #543 -------------------------------------------------------------------------- ________________ . ઈંદોર ચાતુર્માસમાં પૂ. આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરિજી મ. તથા માલવકેશરી પૂ. સૌભાગમલજી મહારાજ તથા મરુધરરત્નશ્રી વલ્લભદત્તવિજયજી આદિ Page #544 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૫૦૩ સાધ્વીજીઓ પણ આવી પહોંચ્યાં-મુનિરાજો પાટ પર બિરાજ્યા. સ્થાનકવાસી મુનિરાજો તથા સાધ્વીજીએએ શ્રી ક્રિસનલાલજીના જીવન સંબંધી પ્રવચન કર્યુ. ગાંડલ સમુદાયના શ્રી હસમુખમુનિ તથા સાધ્વીશ્રી નિમ ળાશ્રીજી આદિએ પણ પ્રવચન કર્યું. પૂ. શ્રી સૌભાગ્યમલજી મહારાજે પણ પ્રવચન કર્યું". આપણા ચરિત્રનાયકને પણ એ શબ્દો ખેલવા આગ્રહ કરવામાં આવ્યેા. તેમની તબિયત ખરાખર ન હતી છતાં આગ્રહવશ એ શબ્દો મેલ્યા. તેમણે જણાવ્યું કે જયતીએ આપણે મહાપુરુષાની મનાવીએ છીએ અને મનાવતા રહીશું પણ મહાપુરુષની જયતી મનાવવાના અથ એવા છે કે તે મહાપુરુષના ગુણનેા એકાદ ગુણુ આપણા જીવનમાં ઉતારીને આત્મશુદ્ધિ કરીએ તે આપણું પણ કલ્યાણ થઈ જાય. મુનિપુંગવ માલવકેસરી સૌભાગ્યમલજી મહારાજે કહ્યું કે આચાય. સમુદ્રસૂરીશ્વરજી મહારાજની તબિયત બરાબર ન હોવા છતાં અહીં પધાર્યો તે જાણી ખૂબ આન ંદ થયા. તેમની કૃપાદૃષ્ટિ માટે હું આભારી છું. આપને દીક્ષાદિવસ મનાવવામાં આવશે ત્યારે હું પણ આપને ત્યાં જરૂર આવીશ. આ પ્રસંગે મહાવીર ભવન શ્રોતાથી ભરાઈ ગયું. હતું. જયનાદ સાથે સભા વિસર્જન થઈ શ્રાવણ વદ ૧૩ના શ્રી શ ંખેશ્વર પાર્શ્વનાથની આરાધના નિમિત્તે અઠમ તપ શરૂ થયાં. અઠમ તપના તપસ્વી Page #545 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ જિનશાસનરત્ન એનાં પારણાં શેઠ ધન્નાલાલ પન્નાલાલજીએ ઉત્સાહપૂર્વક કરાવ્યા. કેટલાક સદ્ગૃહસ્થાએ પ્રભાવનાએ કરી. તપસ્વીઆને એકએક રૂપિયા તથા શ્રીફળ અને ખએ લાડુની પ્રભાવના થઈ. પારણામાં ૩૫૦ જેટલાં ભાઈબહેન હતાં. મદિરાનું નગર શત્રુંજય, કલાપૂણ આજીનાં મ ંદિરા, રાણકપુરનું બેનમૂન મંદિર, એક કરોડથી તૈયાર થતું સમેાસરણુ મ ંદિર (પાલીતાણા), ૫૦ લાખથી તૈયાર થનાર જંબુદ્રીપ ( પાલીતાણા ) ૫૦ લાખથી તૈયાર થતું હસ્તગિરિ, ૨૫-૨૫ લાખના ખર્ચે બંધાતાં મદિશ--આ બધાં જૈન ધર્માંનાં આત્મશુદ્ધિ—આત્મશાંતિ અને આત્મલબ્ધિ આપનાર પ્રેરણાત્મક પ્રતીકેા છે ભાગ્યશાળીઓ આ માટે દાનનાં ધોધ વહેવડાવે છે પણ જૈન સમાજના સમુત્થાન—કલ્યાણુ અને યાગક્ષેમ માટે રચનાત્મક સક્રિય ચેાજના કયારે થશે ? મહુવાકર Page #546 -------------------------------------------------------------------------- ________________ જલિ ૧૧૭. આઝાદી મળી, આબાદી ક્યાં ! ઑગસ્ટ ૧૫ સ્વતંત્રતા દિનની રજતજયંતીને દિવસ હતે. ઉપાશ્રયની પાસે મંડપ ઊભું કરવામાં આવ્યું હતું. આ સ્વતંત્રતાદિનની રજતજયંતી પ્રસંગે છથી સાત હજાર ભાઈ બહેને ઊમટી આવ્યાં હતાં. સ્થાનકવાસી સમાજના મુનિ પુંગવ માલવકેશરી મુનિરાજશ્રી સૌભાગ્યમલજી આદિ મુનિરાજ પધાર્યા હતા. આપણા ચરિત્રનાયક પણ સાધુસમુદાય સાથે પધાર્યા હતા. પ્રથમ દિગંબર પંડિત શ્રી નાથુલાલજીએ મંગલાચરણ કર્યું. અને સ્વતંત્રતા વિષે સુંદર ભાષણ કર્યું. સ્થાનકવાસી સાધ્વી શ્રી મુક્તિપ્રભા તથા સાદેવીશ્રી નિર્મળાશ્રીજીએ પ્રવચન કર્યું. મરુધરરત્ન આદર્શ ગુરુભક્તશ્રી વલ્લભદત્તવિજયજી તથા પન્યાસશ્રી જયવિજ્યજીએ પણ પ્રવચન કર્યું. માલવકેસરી શ્રી સૌભાગ્યમલજી મહારાજનું સ્વતંત્રતા વિષે મનનીય ભાષણ થયું. ઉપસંહાર કરતાં આપણું ચરિત્રનાયકે જણાવ્યું કે દેશ સ્વતંત્ર થયે. હજારે નવલહિયા જુવાનોએ દેશની સ્વતંત્રતા માટે પ્રાણ પાથર્યા. મહાત્મા ગાંધીજીએ અહિંસાના પ્રગથી જગતને ચમકાવી દીધું. આઝાદીને ૨૫-૨૫ વર્ષ થઈ ગયાં પણ દેશની આબાદી કયાં? ગરીબાઈ વધતી જાય છે. મેંઘવારીની ભીંસ ભલ Page #547 -------------------------------------------------------------------------- ________________ ૫૦૬ જિનશાસનના ભલાને પીસી રહી છે. ક્યાંયે શાંતિ નથી. કરેની. જનાઓ થાય છે. પણ તેનાં પરિણામ સંતોષકારક નથી. યુવાનેએ આ સ્વતંત્રતાને ટકાવી રાખવા પ્રયત્ન કરવા જઈએ. ગરીબાઈ નાબૂદ કરવી જોઈએ અને નવી પેઢીને ધર્મબંધ આપીને તેમાં સુસંસ્કારોનું સિંચન કરવું જોઈએ. આપણે બધાનું કર્તવ્ય છે કે સાચી સ્વતંત્રતાઆબાદી માટે પ્રયત્નશીલ રહીએ. શ્રાવણ સુદ ૭ તા. ૧૬-૮-૭૨ બુધવારના રોજ સંક્રાતિ હેવાથી પંજાબદિલ્હી-આગ્રા, બિકાનેર, વડોદરા, મુંબઈ આદિથી માટી સંખ્યામાં ભાઈએ આવ્યા હતા. દિલહીનિવાસી લાલા ચીમનલાલજીનું ગુરુસ્તુતિનું ભજન થયું. ગુરુભક્ત મુનિશ્રી વલ્લભદત્તવિજયજી તથા પન્યાસશ્રી જયવિજયજી તથા પન્યાસ ન્યાયવિજયજી અને શ્રી રામરતનજી કેચરનાં પ્રવચન થયાં. આગ્રાનિવાસી લાલા રઘુવીરકુમારજીનું ગુરુસ્તુતિનું ભાવભર્યું ભજન થયું. બાલમુનિ નિત્યાનંદવિજયજીએ સંતિકર, લઘુશાંતિ તથા મેટી શાંતિ સંભળાવી. આપણા ચરિત્રનાયક ગુરુદેવે માંગલિકપૂર્વક સિંહસંક્રાંતિ તથા ભાદરવા માસની શરૂઆત આદિનું નામ સંભળાવ્યું. વિશેષ ગુરુવે કહ્યું કે શ્રાવણભાદર બે માસ પવિત્ર મહિના છે. આ મહિનામાં ભાગ્યશાળીએ તપ જપ વ્યાખ્યાન આદિ ધર્મધ્યાનની આરાધના. કરે છે. આ મહિનામાં પર્વાધિરાજ પર્યુષણ પર્વ આવે છે. આ દિવસમાં ક્રોધ, માન, માયા, લેભ આદિ કષાયે દૂર Page #548 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૫૦૭ કરવા જોઈએ. નિર્મળ ચિત્તથી ધુમ-આરાધના કરવી જોઈએ, જેથી પવ આરાધના સફળ અને શાંતિપૂર્વક ધર્મની આરાધના કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે. આત્મશુદ્ધિ અને આત્મશાંતિ મળે છે. બહારથી આવેલ ભાઈઓની ભક્તિ સવારે શ્રી રતનચંદજી કોઠારીએ કરી, સાયંકાળની ભક્તિ શ્રી સમીરમલજીએ કરી. શ્રાવણ સુદ અષ્ટમીએ પચર`ગી તપ પ્રારભ થા. તેમાં ૧૫૦ ભાઈબહેનેાએ લાભ લીધેા. તેનાં પારણાં શ્ર ભંવરલાલજી કાઠારી તથા શ્રી મેાહનલાલજી કાઠારીએ કરાવ્યાં. પારણામાં લગભગ ૩૦૦-૪૦૦ ભાઈબહેને એ લાભ લીધે. અપેારના મિલમાલિક શ્રી સુગનચંદજી ભ’ડારી તથા શ્રી રતનચ’દજી કાઠારી દશનાર્થે આવ્યા. તેમણે જણાવ્યું કે મધ્યપ્રદેશમાં જૈન ભાઈએની લાખેાની વસતી છે પણ એક પણ સસ્થા નથી. ઇદારમાં મહાવીર વિદ્યાલય જેવી સંસ્થા કે એકાદ જૈન હાઇસ્કૂલ થવી જોઈએ. આ માટે વિચારવિનિમય થયેા. ચેાથ-૫ચમીના ગૌતમ સ્વામીના આરાધનાના ડેમાં ૫૧ ભાગ્યશાળીઓએ લાભ લીધો. શ્રી મોતીલાલ વીરચંદ, શ્રી ધનજીભાઈ, પ્રેા, નેમચંદજી વગેરે આવ્યા. ૨૫૦૦મા નિર્વાણુ મહત્સવ એવા શાનદાર થવા જોઈ એ, જેથી અહિસાના પ્રચાર જગતમાં કરી શકાય. આપણા ચરિત્રનાયકનું Page #549 -------------------------------------------------------------------------- ________________ ૫૦૮ - જિનશાસનન જીવન તમય હતું. તેમણે નીચે પ્રમાણે ઉગ્ર અભિગ્રહ ધાર્યો હતે. ૧. અષાઢ સુદ ૧૪-૧૫ છઠ ૨. અષ્ટમી-ચતુર્દશી ઉપવાસ ૩. અષ્ટમી-ચતુર્દશી તથા સુદ પાંચમ મૌન ૪. પ્રતિદિન ૧૨ થી ૨ મૌન ૫. ૧૧ દ્રવ્યથી વિશેષ દ્રવ્ય આહારમાં લેવાનાં નહિ. ૬. ખાંડ, સાકર, ગેળ વગેરે મિષ્ટાન્નને ત્યાગ. ૭. તિથિના એકાસણા , ૮. ભૂલથી કોઈને વિના પ્રજન કટુ વચન કહેવાઈ ન જાય તે ઉપવાસ. ૯, હમેશાં એક કલાક સ્વાધ્યાય ૧૦. પાંચ તિથિ પાક્ષિક અતિચાર પાક્ષિક સૂત્રને સ્વાધ્યાય. ૧૧. પાંચ તિથિ પત્રવ્યવહાર બંધ. ૧૨. ફળફળાદિને ત્યાગ ૧૩. ગેળને ત્યાગ હોવા છતાં પ્રતિદિન એક વિગઅને ત્યાગ. ધૂન્ય ત્યાગ, ધન્ય અભિગ્રહ. Page #550 -------------------------------------------------------------------------- ________________ ૦ ૧૧૮. પર્યુષણપ ના ઉલ્લાસ પર્યુષણુપત્ર આવ્યાં અને ઇંદોરના આખાલવૃદ્ધમાં આનન્દની લહેર લહેરાણી. વરકાણા પાર્શ્વનાથ જૈન વિદ્યાલયની ભજનમંડળી આવી ગઈ હતી. વ્યાખ્યાનના સમયે મળીએ. મનેાર જક કાર્યક્રમાથી લેાકેાને પ્રભાવિત કરી મંત્રમુગ્ધ કરી દીધા. આદર્શ ગુરુભકત શ્રી વલ્લદત્તવિજયજીએ વ્યાખ્યાન વાંચ્યું. રાત્રિના આ ભજનમંડળીએ પણ મનેાર'જક કાય'ક્રમા આપ્યા. ઉજજૈનના એક નાના ખાળકે નવકાર મત્રના મહિમા પર પેાતાના વિચારા દર્શાવ્યા. આ બાળકની ઉંમર માત્ર દશ વર્ષની હતી. તેનું નામ હીરાલાલ કોંવટ હતું. તેમને રૂ. ૮૦નું ઈનામ આપવામાં આવ્યું. રૂ. ૩૭] શ્રી કોઠારીજીએ આપ્યા. કલ્પસૂત્ર ઘરે લઈ જવાની ખેાલી થઈ, કલ્પસૂત્ર વહેારાવવાની ખેલી ૧૭૧ મળે. કેટાનિવાસી શેઠાણીએ લીધી. પાંચ ભાગ્યશાળીઓએ જ્ઞાનપૂજન કયુ .. કલ્પસૂત્રના વરઘેાડાની ખેાલી થઈ. રાત્રિજગાની પણ જાહેરાત કરવામાં આવી. આદેશ ગુરુભક્ત શ્રી વલ્લભદત્તવિજયજીએ કલ્પસૂત્રની વાંચના શરૂ કરી. પારણાની ખેાલી ૫૫ મહુથી શ્રી રતનચંદજી કોઠારીના લઘુખ શ્રી માઠુન Page #551 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦ જિનશાસનન લાલજી કેડારીએ બેલી ને તેઓ પારણું પિતાને ઘેર લઈ ગયા. રાત્રિજાગરણ તથા પ્રભાવના થઈ. સ્થાનકવાસી મુનિરાજ તપસ્વી મુનિને ૩૯ મે ઉપવાસ હતા. તેઓ પ૧ કરવાની ભાવના રાખે છે. કમળ મુનિજીને ૧૮ મે ઉપવાસ છે ને માસખમણની ભાવના રાખે છે. તે તપસ્વીઓની સુખશાતા પૂછવા, આચાર્યશ્રી પન્યાસ જયવિજયજી, મુનિ જયાનંદવિજયજી, મુનિ ધર્મધુર ધરવિજયજી, મુનિ નિત્યાનંદવિજયજી, મુનિ શેખરવિજયજી વગેરે મહાવીર ભવનમાં પધાર્યા. માલવકેશરી મુનિપુંગવ શ્રી સૌભાગ્યમલજી મહારાજે ભવનની બહાર આવી સૌનું સ્વાગત કર્યું. ગુરુદેવને હાથ પકડીને અંદર સ્થાનકમાં લઈ ગયા. વ્યાખ્યાનસભાની પાટ પર બેઠા. કેટલાક ભાઈએ આપણું ચરિત્રનાયક સાથે આવ્યા હતા. સેક્રેટરીશ્રીએ સૌને આભાર મા . મુનિશ્રી સાગરમલજીએ આ સ્નેહમિલન જોઈને હર્ષ પ્રગટ કર્યો. માલવકેશરી મુનિપુંગવ શ્રી સૌભાગ્યમલજી મહારાજે હર્ષ પ્રગટ કરતાં જણાવ્યું કે આભાર તે મારે માનવે જોઈએ. હું તે આચાર્યશ્રીનો બહુ બહુ આભાર માનું છું. સ્થાનકવાસી મહાસતીશ્રી મુક્તિપ્રભાશ્રીએ સુંદર - ભકિતભાવભયું ભજન સંભળાવ્યું. શેઠ ફકીરચંદ મહેતાએ ગત ચાતુર્માસમાં જે સમન્વયની ભાવના જાગી હતી તે દર્શાવતાં જણાવ્યું કે દિ. મુનિ વિદ્યાનંદજી મહારાજ તથા ગણિવર્ય શ્રી જનકવિજયજી મહારાજે ઈદેરમાં સર્વ Page #552 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનન ૫૧૧ ધર્મસમભાવ તથા સંગઠનનું અનુપમ કાર્ય કર્યું હતું તે ઈદેર માટે યાદગાર બની ગયેલ છે. અને આજે જે નેહ સંમેલન આપણે જોઈ રહ્યા છીએ તે. અલૌકિક મિલન માટે ભારે હર્ષ થાય છે. આવાં મધુર મિલને હંમેશા થતાં રહે તો જૈન શાસનને જયજયકાર થઈ રહે. મંગલિક બાદ આપણું ચરિત્રનાયક આચાર્યશ્રી તથા મુનિમંડળને દ્વાર સુધી વળાવવા માટે માલવકેશરી તથા મુનિમંડળ આવ્યા હતા. ઇંદેરમાં આ સનેહમિલનથી આબાલવૃદ્ધમાં આનંદની લહેર લહેરા. ભાદરવા સુદ ૧ના રોજ મુનિ પુંગવ માલવકેશરી મુનિરાજશ્રી સૌભાગ્યમલજી મહારાજ તેમની શિષ્યમંડળી સહિત બપોરના ચાલું વ્યાખ્યાનમાં પધાર્યા. તપસ્વીઓને સુખશાતા પૂછી. સ્થાનકવાસી મુનિ શ્રી જીવણમલજી મહારાજે સુંદર પ્રવચન કર્યું અને કહ્યું કે આ બન્ને મહાપુરુષોના પરસ્પરના સનેહમિલનથી જૈન ધર્મની ભારે પ્રભાવના થઈ રહી છે. પૂ. માલવકેશરીજીએ જણાવ્યું કે આચાર્ય મહારાજે મારામાં કે મંત્ર ફેંક છે કે હું રસ્તામાં બેઠા વિના અહીં આવી શકું નહિ પણ આ આચાર્યશ્રીના જાદુથી હું વિશ્રામ વિના અહીં પહોંચી ગયો છું. ભગવાન મહાવીર સ્વામીના જન્મવાંચનની ખુશાલીમાં નિરાધાર ગરીબ બંધુઓ માટે વિચાર કરે જોઈએ. આજ એક દુ:ખી બહેન મારી પાસે આવી અને તેની દર્દભરી વેદનાથી મારું હૃદય સમસમી ઊઠયું. આ For PT Page #553 -------------------------------------------------------------------------- ________________ ૫૧૨ જિનશાસનર વાતને આપણા ચરિત્રનાયકે સમન આપ્યું અને સામિ ક ક્રૂડને માટે પ્રેરણા આપી. ભાદરવા શુક્ર ૨ મહાવી૨જન્મવાંચનના પવિત્ર દિવસ હતેા. દિગંખર, સ્થાનકવાસી તથા શ્વેતાંબર બધાં મળી ૨૫-૩૦ હજારની માનવમેદની ઊમટી આવી હતી. વિશેષતા એ હતી કે આટલી મેાટી માનવમેદની હાવા છતાં ખૂબ શાંતિ હતી. સ્વપ્નની ખેાલી પણ ખૂબ થઈ. લક્ષ્મીજીની એલી ૧૧૦૦ મણુમાં થઈ. એલીએની શરૂ-આતમાં માલવકેશરી મુનિપુ ંગવ શ્રી સૌભાગમલજી મહારાજ પેાતાની શિષ્યમ ડળી સાથે પધાર્યાં અને એક બહેનની દર્દ ભરી કથની સંભળાવી. મધ્યમ વગ સ્વામી ભાઇઓની સહાયતા માટે ઉપદેશ આપ્યા. આપણા ચરિત્રનાયકે આ વાતનું સમર્થન કર્યું ને જણાવ્યું, આવા નિરાધાર મધ્યમ વર્ગોનાં કુટુ મેનું આપણું ધ્યાન રાખવું એ પણુ પુણ્યકાય છે. સવારના કલ્પસૂત્ર આદશ ગુરુભક્તશ્રી વલ્લભન્નત્ત વિજયજી, ખાલમુનિ નિત્યાન’વિજયજી તથા ખાલમુનિ ર ધરવિજયજી વાંચતા હતા. ખારસા સૂત્રનું વાચન થયું. અન્તિમ સૂત્ર વાંચતાં આપણા ચરિત્રનાયકે સકળ શ્રીસંઘ સાથે ખમતખામણાં કર્યાં. વ્યાખ્યાન ખાદ ચતુર્વિધ સ'ધ સાથે છ મદિરાના દર્શોન કર્યાં. સંવત્સરી પ્રતિક્રમણ ખૂબ શાન્તિપૂર્વક થયું. ખરતર ગચ્છની વિનંતિથી પન્યાસ શ્રી ન્યાયવિજયજી Page #554 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૫૩ વ્યાખ્યાન વાંચવા ગયા હતા. પર્યુષણની આરાધના માટે મુંબઈ, રતલામ, બિકાનેર, નાગર, બદનાવર, ઉજજૈન આદિ ગામાનાં ભાઈબહેને આવ્યાં. તપશ્ચર્યા પણ ઘણી થઈ ઊપજ પણ ઘણું સારી થઈ. બપોરના સ્થાનકવાસી સમાજના અગ્રગણ્ય મુનિપુંગવ માલવકેશરી શ્રી સૌભાગ્યમલજી મહારાજ શિષ્યમંડળી સાથે ખમતખાપણું માટે આવ્યા. એક સભાનું રૂપ થઈ ગયું. શ્રી ફકીરચંદજી મહેતા, આદશ ગુરુભકત શ્રી વલ્લભદત્તવિજયજી મહારાજ, પન્યાસશ્રી જયવિજયજી મહારાજ, તથા માલવકેશરી શ્રી સૌભાગ્યમલજી મહારાજ આદિએ સવંત્સરી ખમતખામણના વિષય પર પ્રવચન કર્યા. સ્થાનકવાસી સાધ્વીશ્રી મુકિતપ્રભાજીનું પ્રવચન થયું. પરસ્પર ખમતખામણું કરતાં હદયના ભાવે નિર્મળ બની ગયા અને ક્ષમાપનાની અમૃતવર્ષા છવાઈ ગઈ, ભાદરવા સુદ છઠના મુનિ નયચંદ્રવિજયજી મહારાજના ૩૧ ઉપવાસના પારણાને માટે શ્રી કારલાલજી ચોરડીયા રૂ. ૧૨૦૦ની બેલીથી બેંડવાજા સાથે ચતુર્વિધ સંઘને પિતાને ત્યાં લઈ ગયા. અહીંથી મુનિ દીપવિજયજીના ૩૧ ઉપવાસના પારણા માટે શ્રી રાજમલજી જનનાં ધર્મ પત્નીએ રૂ. ૧૧૦૦ ની બેલી બેલીને લાભ લીધે. Page #555 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯. પ્રતિજ્ઞાની સમાપ્તિ મર્થ્યણ વંદામિ’ મુંબઈના આગેવાને એ વદણા કરી. ધ લાભ' ગુરુદેવે ધમ લાભ આપ્યું. ગુરુવય! અમે ખાસ કરીને આપની પ્રતિજ્ઞાની સમાપ્તિ માટે વિનતિ કરવા આવ્યા છીએ.’ શ્રી નરેન્દ્રભાઇએ સ્પષ્ટતા કરી. ભાગ્યશાળીએ ! મહાવીર નગર માટે આજ સુધી કેટલુ કાય થયું તે સમજાવા, પછી હું વિચાર કરી શકું.’ ગુરુદેવે ખુલાસા માગ્યે. કૃપાળુ ! આપની પ્રતિજ્ઞાની અમને પણ ચિંતા હતી. તે માટે અમે પ્રયત્નશીલ હતા જ અને આપને જાણીને આનદ થશે કે અમને તેમાં સારી સફળતા મળી છે.’ શ્રી શાંતિલાલભાઇએ ખુલાસા કર્યાં. ભાઇએ ! તમારી ભાવના જવલંત હતી, તમે મધાએ તે માટે ભારે જહેમત ઉઠાવી તેા કામ પાર પડયુ', આ વિષેની વીગતે જણાવે તે આન થાય.' ગુરુદેવે વિગતા માગી. 'ગુરુદેવ ! યેાજના તે મેટી છે પણ પ્રથમ ૧૮ લાખ રૂપિયામાં એક વિશાળ મકાન કાંદીવલીમાં લઈ લીધુ Page #556 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનન ૫૧૫ ન છે. તેમાં ૩૦૦ કુટુંબે સુવિધાથી રહી શકશે. જૈન નગ- ૨ની ચેજના અમલમાં આવી રહી છે. ત્રણ મેટાં મકાને છે. એક પછી એક બરાબર પાણી–વીજળી બધી સગવડવાળાં તૈયાર થતાં જશે તેમ મધ્યમ વર્ગને ભાઈઓને અપાતાં જશે. તે માટેની અરજીઓ પણ સંખ્યાબંધ આવી છે. કૃપા કરી આપશ્રી હવે પ્રતિજ્ઞાની સમાપ્તિ કરો તે અમને ખૂબ આનંદ થાય.” શ્રીકાન્તિભાઈએ વીગત સમજાવી. ભાગ્યશાળીઓ ! આ વીગતે જાણું ખૂબ આનંદ થયો. પણ તમે જાણે છે કે મેં શા માટે આ પ્રતિજ્ઞા લીધી, તે વાત જાણવા જેવી છે તે સાંભળે. અમે મુંબઈના પરામાં વિહારમાં હતા. એક દિવસ એક ભાઈ પિતાની પત્નીને છઠનું પારણું લેવાથી આશીર્વાદ આપવા લેવા આવ્યા. તેમની વિનતિથી હું તેમને ત્યાં ગયે પણ મેં શું જોયું? આ ભાઈ સાધારણ સ્થિતિના હતા પણ તે ઝૂંપડપટ્ટીમાં એક ઓરડીમાં રહેતા હતા. બાજુમાં પણ અન્ય - હલકા કેનાં ઝૂંપડાં હતાં. મેં આશીર્વાદ આપ્યા. કલ્યાણમસ્તુ. તેના આગ્રહને વશ થઈ મગનું પાણી ને ચા વહાર્યા. પણ મેં જોયું કે ઘી હશે નહિ તેથી રાબ પણ તેના પારણું માટે નહોતી. આ દશ્ય હું ભૂલી શક્યો નહિ. ઉપાશ્રયે આવ્યું ને મારી આંખો ભીની થઈ ગઈ અને એ નિર્ણય કર્યો કે આવાં કેટલાંયે કુટુંબે કેવી કફેડી દશા ભેગવતાં Page #557 -------------------------------------------------------------------------- ________________ ૫૧૬ જિનશાસનની હશે જૈન સમાજ તે શ્રીમંત ગણાય છે. પ્રતિષ્ઠા-વરઘોડોજમણવાર–મંદિરનિર્માણ અને રેલરાહત અને ઉપધાન આદિ મહોત્સવમાં લાખ ખરચે છે તે પિતાના આ નિરાધાર મધ્યમ વર્ગનાં કુટુંબ માટે ક્યારે વ્યવસ્થા વિચારશે અને જેમ આપણા ગુરુ ભગવંત આચાર્યશ્રીએ મધ્યમવર્ગના કલ્યાણ માટે વૃદ્ધ ઉંમરે ઉગ્ર પ્રતિજ્ઞા લીધી હતી. તેમ મેં વિચાર્યું અને પ્રતિજ્ઞા લીધી. આ દર્દભર્યો પ્રસંગ સાંભળી બધાને ભારે આશ્ચર્ય થયું. ગુરુદેવે વિશેષ જણાવ્યું કે આ જૈન નગરમાં મેં સાંભળ્યું છે તેમ સારી રકમ લેવામાં આવી છે તે તેને લાભ મધ્યમ વર્ગને ભાગ્યે જ મળે –- મારી સૂચના છે કે એકાદ મકાન એવું ભલે સાદું-એક એક રૂમની ચાલીવાળું તૈયાર કરવામાં આવે, જેમાં મધ્યમ વર્ગના ભાઈએ રહી શકે અને રૂ. ૫૦૦૦) ગૃહસ્થ એક એક રૂમના આપે અને છેડી લેન આ ભાઈએ મેળવે અને આ કુટુંબ સુખેથી રહી શકે – આ માટે જરૂર વિચારશે. ગુરુવર્યની આ સૂચના ખૂબ સૂચક હતી અને મુંબઈના ભાઈઓએ તે માટે કાંઈક કરવા માટે તૈયારી બતાવી. ભાદરવા સુદ સાતમના દિવસે શ્રી નરેન્દ્રભાઈ ભેગીલાલ, શ્રી કાન્તિલાલ ચોકસી, શ્રી રસિકલાલ કેરા, શ્રી શાંતિલાલ મગનલાલ, શ્રી રતિલાલભાઈ, શ્રી કાન્તિલાલ હરગોવિંદદાસ વગેરે ભાઈએ મુંબઈથી કાંદીવલી જૈનનગરની ચેજના પૂરી થવાની ખુશાલીમાં ગુરુદેવની પ્રતિજ્ઞાની સમાપ્તિ માટે વિનંતિ કરવા આવ્યા હતા. Page #558 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન - ૫૧૭ આ સાથે ખમતખામણ માટે વડોદરા, દિલ્હી, આગ્રા, પંજાબ, લુધિયાણા વગેરેથી ૫૦-૬૦ ભાઈઓ આવ્યા હતા. આઠમના દિવસે સંક્રાન્તિ ઉત્સવ હતું. વરકાણા ભજનમંડળીએ ભજન ગાયાં. ત્યાર બાદ શ્રી નરેન્દ્રલાલ ભેગીલાલ, શ્રી શાંતિલાલ મગનલાલ, શ્રી કાન્તિલાલ ચેકસી તથા ભાઈ રસિકલાલ કેરાનાં જૈનનગર વિષયમાં પ્રવચને થયાં. ગુરુદેવને પ્રતિજ્ઞા સમાપ્ત કરવા વિનંતિ કરી. - ગુરુદેવે જણાવ્યું કે મારી પ્રતિજ્ઞા મારી સાથે જશે તેમ મેં ધારેલું. મારા મુનિરાજેએ મને ઘણીવાર પ્રતિજ્ઞા પૂરી કરવા કહ્યું કે મારી તબિયત સારી રહેતી નહતી પણ મેં તે કહેલું કે પ્રતિજ્ઞા એટલે પ્રતિજ્ઞા. પ્રાણ જાય પણ પ્રતિજ્ઞા ન જાય. આજ તમે મારી પ્રતિજ્ઞા પૂરી કરી તેને મને આનંદ છે. તમે બધાએ આ વાત મન પર - લીધી, તે માટે ભારે જહેમત ઉઠાવી તે આ એક સુંદર કાર્ય બની ગયું. હું આપ સૌને આશીર્વાદ આપું છું અને - હજી પણ વિશેષ કાર્ય કરતા રહે તે જૈન સમાજના મધ્યમ વર્ગને ઉદ્ધાર થાય અને તમને પણ આશીર્વાદ મળે. શ્રી નરેન્દ્રભાઈ ભેગીલાલે જણાવ્યું કે ગુરુદેવ ! હું આપની પ્રતિજ્ઞાની સમાપ્તિ માટે આવ્યો છું અને - હું પ્રતિજ્ઞા લેવા આવ્યો છું. . સાતમની રાત્રિના દસ વાગ્યે શ્રી નરેન્દ્રભાઈ ભેગી લાલે મારી પાસે પ્રતિજ્ઞા લીધી કે જ્યાં સુધી ૫૦ લાખ Page #559 -------------------------------------------------------------------------- ________________ ૫૧૮ જિનશાસનના રૂપિયાનું કામ ન થઈ જાય ત્યાં સુધી હું પ્રતિજ્ઞા કરું છું, કે હું ઘી, કેરી, મીઠાઈ, માખણ, ચીની, દૂધપાક, બાસુંદી, શીખંડ, પાન, સિગરેટ ઇત્યાદિને ત્યાગ કરું છું. આ પ્રતિજ્ઞા સભામાં જાહેર કરવામાં આવી. ગુરુદેવે તેમને ખૂબ ખૂબ ધન્યવાદ આપ્યા. આશીર્વાદ આપ્યા. ગુજરાનવાલા નિવાસી (હાલ આગ્રા) લાલા કપૂરચંદજીએ પંજાબી ભાઈઓ તરફથી ખમતખામણા કર્યા અને આવતું ચાતુર્માસ આગ્રામાં કરવા માટે પ્રાર્થના કરી. આગ્રામાં મંદિર તથા ઉપાશ્રય તૈયાર થઈ રહેલ છે અને પ્રતિષ્ઠા પણ કરવાની છે. - માલવકેસરી મુનિપુંગવ શ્રી સૌભાગ્યમલજી મહારાજે સુંદર પ્રવચન કર્યું. આદર્શ ગુરુભકત મુનિશ્રી વલ્લભદત્તવિજયજી તથા પન્યાસશ્રી જયવિજયજના તરફથી મનનીય પ્રવચન થયાં. શ્રી રામજી પટવાએ સકળ સંઘની વતી ખમતખામણુ કર્યા. તેમ જ ચાંદવડ ગુરુદેવને ચાતુર્માસ માટે વિનંતિ કરવા ગયા હતા તે વાત જણાવીને કહ્યું કે આપના પધારવાથી ઇદરમાં સુંદર ધર્મપ્રભાવના થઈ છે અને ઐક્યતા તથા સંગઠનનાં અનુપમ દશ્ય જોવા મળ્યાં છે. મુનિ નિત્યાનંદે સ્મરણ સંભળાવ્યાં. ગુરુદેવે માંગલિકપૂર્વક કન્યાસંક્રાતિ સંભળાવી. આજ માનવમેદની ભરચક હતી. જયનાદોથી વાતાવરણ ગુંજી ઊઠયું. ભાદરવા સુદ ૧૧ના અકબરબાદશાહપ્રતિબંધક શ્રી હરિવિજયસૂરીશ્વરની સ્વર્ગારોહણતિથિ મનાવવામાં આવી.. Page #560 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦. તપોત્સવ ને ખપતખામણું આજ ચતુર્દશીના દિવસે સ્થાનકવાસી માલવકેશરી મુનિ પુંગવશ્રી સૌભાગ્યમલજી મહારાજ સાહેબના શિષ્ય શ્રી કમલમુનિજી મહારાજને પરમે ઉપવાસ હતે. શ્રી રતનમુનિજીને ૩રમે ઉપવાસ હતા. સ્થાનકવાસી સાત્રિીશ્રી શીલકુવરજીને આજ ઝરમે ઉપવાસ હતો. આજ તપશ્ચર્યાને અંતિમ દિવસ હતો. તેથી સ્થાનકવાસી સંઘની તરફથી તપોત્સવ મનાવવામાં આવ્યું. બહારથી પણ બેત્રણ હજાર ભાઈબહેને આવ્યાં હતાં. પ્રાતઃકાળે શ્રી મહાવીર ભવનથી તપત્સવનું જુલુસ શરૂ થયું. હજારે નરનારીઓ જુલુસમાં આવ્યાં હતાં. ત્રણ ચાર બેન્ડવાજા હતાં. કેટલીક કન્યાઓ સુંદર વસ્ત્રોમાં સજજ થઈ શિર પર પિત્તળનાં બેઢાં લઈ ચાલી રહી હતી. પીપલીબજારના ઉપાશ્રયની પાસે શ્રાવકે એ ધ્વજાપતાકાથી બજારને શણગારી હતી. લગભગ ૯ વાગ્યે રાજવાડાના વિશાળ ગણેશચોકમાં જાહેર સભા થઈ. સ્થાનકવાસી સમાજની વિનતિથી આપણા ચરિત્રનાયક તથા મુનિમંડળ ગયા હતા. લા વાગ્યે સભા શરૂ થઈ. તપવિષપ પર જુદા જુદા વક્તાઓએ ભાષણ કર્યા. મુનિપુંગવ માલવકેશરી શ્રી Page #561 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન સૌભાગ્યમલજી મહારાજ, આદર્શ ગુરુભક્ત મરુધરરત્ન શ્રી વલ્લભદત્તવિજયજી, પન્યાસ જયવિજયજી, સાઘ્વીશ્રી નિમલાશ્રીજી, સાવી મુક્તિપ્રભાશ્રીજી આદિનાં પ્રવચન થયાં. આપણા ચરિત્રનાયક આચાય શ્રીએ જણાવ્યું કે જૈન ધમની તપશ્ચર્યા જગતમાં સુપ્રસિદ્ધ છે. ૫૨૦ આજે જે ભાગ્યશાળી મહાત્માએ તથા સાધ્વીશ્રીએ દીર્ઘ તપશ્ચર્યાંભક્તિ કરી છે તે આપણે માટે ગૌરવની વાત છે. ધન્ય છે એ ત્યાગ, ધન્ય છે એ તપશ્ચર્યા. આચાય શ્રીએ તપના મહત્ત્વ પર સુંદર પ્રકાશ પાડયો, જનતાએ તપસ્વીએને જયનાદથી વધાવ્યા. હજારા ભાઈઅહેને તપસ્વીઓના દર્શન માટે ઊમટી આવ્યાં હતાં. આજ દિગ ંમર સમાજના દશલક્ષણીપના છેલ્લા દિવસ હાવાથી તેમ જ તેમની સંવત્સરી હેાવાથી તેમની રથયાત્રા ધામધૂમપૂર્વક નીકળી તે જેવા હુજારા ભાઈબહેનેા ઊમટી આવ્યાં હતાં. આજ શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી, તેરાપ'થી આદિ જૈન ધર્મ ના ચારે ફિરકાઓ તરફથી ક્ષમાપનાદિન ઊજવવાને હતા. શ્રી ભારત જૈનમહામંડળ તરફથી ખમતખામણા માટે જાહેર સભા રાજવાડા ગણેશ હોલમાં થઈ હતી. અધ્યક્ષસ્થાને દિંગબર સમાના દાનવારિધિ શેઠશ્રી હુકમચંદ્રજીના પુત્ર રાજકુમારજી હતા. ક્ષમાપનાના વિષય પર કેટલાક વિદ્વાનેાએ પ્રવચન કર્યુ. દિગંબર વિદ્વાન શ્રી ખાબુલાલજીએ પેાતાના ભાષ Page #562 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન પર૧ શુમાં જણાવ્યું કે મક્ષીજી તીર્થ આદિના ઝગડાને શાંતિપૂર્વક ઉકેલ લાવ જોઈએ. સાધ્વી શ્રી નિર્મલાશ્રીજી તથા સાધવી મુક્તિપ્રભાશ્રીજીએ ક્ષમાપના પર પ્રવચન કર્યું. આપણા ચરિત્રનાયક આચાર્યશ્રીએ પિતાના વક્તવ્યમાં જણાવ્યું કે તીર્થોના ઝઘડામાં આપણે લાખે ખર્ચ કરીએ છીએ. છતાં પરિણામ સંતોષકારક આવતું નથી. આ ઝઘડાને શાંતિપૂર્વક ઉકેલ શેાધ જોઈએ. તેમણે -હસ્તિનાપુરની થેડી જગ્યા માટે દિગંબર સમાજના આગેવાનને સમજાવી સંતેષપૂર્વક ઉકેલ લાવ્યાનું ઉદાહરણ આપ્યું હતું. - હું તે માનું છું કે કવેતાંબર સમાજના કણધાર શ્રીમાન કસ્તુરભાઈ લાલભાઈ તથા દિગંબર સમાજના શ્રી રાજકુમારજી બન્ને મળીને તીર્થોના વર્ષોથી ચાલ્યા આવતા ઝઘડાનું સમાધાન લાવી શકે છે. વળી ભગવાન મહાવીરનો ૨૫૦૦મે નિર્વાણ મહામહોત્સવ આવી રહ્યો છે અને આ મહામહોત્સવ ચારે ફિરકાના સંઘે, આગેવાનો, આચાર્યો, પદ, સમાજના ઘડવૈયાઓ અને યુવક હદોએ મળીને શાનદાર રીતે ઊજવી ભારતભરમાં અને દેશવિદેશિમાં ભગવાન મહાવીરના સંદેશને ગાજતે કરવાનો અનુપમ મહામૂલ્ય પ્રસંગ છે ત્યારે અંદરઅંદરના ઝઘડા શાંત થવા જોઈએ અને સમસ્ત જનસમાજના કલ્યાણ અને ઉત્કર્ષ માટે સક્રિય રચનાત્મક જનાએ કરવી જોઈએ. ભગવાન મહાવીરના જયનાદોથી સભામંડપ ગાજી રહ્યો. સભા વિસર્જન થઈ. Page #563 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧. ગુરુદેવની પુણ્યતિથિ તથા સંક્રાન્તિ —— ગુરુદેવની પુણ્યતિથિ પ્રસંગે આ જ ઉપાશ્રમની પાસે ભવ્ય મંડપ ઊભું કરવામાં આવ્યું. પ્રથમ શ્રી પાર્શ્વનાથ જૈન ઉમેદ કૅલેજના વિદ્યાર્થીઓએ ગુરુદેવનાં ભાવભર્યા ભક્તિગીત રજૂ કર્યા. પન્યાસશ્રી ન્યાયવિજયજી તથા મુનિશ્રી જયાનંદવિજયજીએ ગુરુદેવના જીવન પર પ્રવચન કર્યું. મરુધરરત્ન શ્રી વલ્લભદત્તવિજયજી તથા પન્યાસ શ્રી જયવિજયજીનાં પ્રવચન થયાં. માલવકેશરી મુનિપુંગવ શ્રી સૌભાગ્યમલજી મહારાજે ગુરુદેવના વિષયમાં જણાવ્યું કે તે મહાસમર્થ મહાપુરુષ હતા. તેઓશ્રીના ધર્મપ્રભાવનાં શાસન પ્રભાવનાં, વિદ્યાપ્રચાર અને સમાજકલ્યાણનાં કાર્યોથી સાબિત થાય છે કે આવા મહાપુરુષે શાસનમાં હોય છે તે જ શાસનની શોભા વૃદ્ધિ પામે છે. તેઓશ્રીના ગુણાનુવાદ સાંભળીને ચાલ્યા ન જશે પણ તેઓશ્રીના જીવનમાંથી એકાદ ગુણ લઈ જીવન ધન્ય બનાવશે. શ્રી રતનચંદજી કે ઠારીએ પણ ગુરુદેવના જીવન પર સુંદર પ્રવચન કર્યું. એક સ્થાનકવાસી મહાસતીજીએ પણુ ગુરુદેવના જીવન પર સુંદર પ્રકાશ પાથર્યો. રાત્રિના વડેદરાથી ૫૦-૬૦ બહેને તથા બે ભાઇ આવ્યાં હતાં. Page #564 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન તેઓ માંડવગઢની યાત્રા કરી આવ્યાં હતાં, રાત્રિના કાર્યક્રમમાં જોડાઈ ગયાં. ફાલના મ`ડળીએ ભજન વગેરેથી સભાને મુગ્ધ કરી. દિલ્હીથી ગુરુભક્તિની ભાવનાથી લાલા રતનચંદ રીખવદાસજી, સુપ્રસિદ્ધ સંગીતવિશારદ લાલ ઘનશ્યામજી, શ્રી કમલકુમારજી આદિ આવી પહોંચ્યા હતા. ભાઈ ઘનશ્યામજીનાં મધુર મધુર ભક્તિભાવભર્યો' ભજનાએ સભાને મંત્રમુગ્ધ કરી દીધી હતી. ભાઈ કમલકુમારજીએ પણ ભજન સંભળાવ્યું. દાનવીર શેઠ વાડીલાલ ચત્રભુજ ઉજ્જૈન જતાં દેશના આવ્યા હતા. શ્રી વાડીભાઇએ પણ ગુરુદેવના જીવન પર ભાષણ આપ્યું. બાલમુનિ ધુરંધરવિજયજી તથા નિત્યાનંદ મુનિનાં પ્રવચન થયાં. આપણા ચરિત્રનાયકે જણાવ્યું કે આચાય ભગવંત ગુરુદેવના સ્વર્ગવાસને ૧૮ વર્ષ પૂરાં થયાં. ૧૯મા વર્ષની શરૂઆત થઈ. ૧૮ વર્ષોમાં જૈન સમાજની શી ઉન્નતિ થઈ. ગુરુદેવના સદેશ આજે પણ ગુંજી રહ્યો છે. તેમનાં અધૂરાં કાર્યો આપણે તેમના શિષ્ય પ્રશિષ્યા, સાધ્વી આ અને ગુરુભકતા તથા જૈન સમાજના ઘડવૈયાઓએ પૂરાં કરવાનાં છે. પર૩ સક્રાતિના ઉત્સવ નિમિત્તે દિલ્હીથી એ ખસેામાં લગભગ ૧૦૦-૧૨૫ ભાઈબહેના ગુરુભક્તો આવ્યા હતાં. ઉપરાંત અંબાલા, લુધિયાણા, જડિયાલા, આગ્રા, હુશિયારપુર, ખિકાનેર આદિથી પણ મોટી સખ્યામાં ભાઈ એ આવ્યા હતા. Page #565 -------------------------------------------------------------------------- ________________ r૫૨૪ જિનશાસનરન - પ્રથમ દિલ્હીનિવાસી લાલા અમીચંદજીએ વયેવૃદ્ધ હોવા છતાં બુલંદ અવાજે ગુરુસ્તુતિનું ભજન સંભળાવ્યું. બિકાનેરનિવાસી લાલા રામરતનજી કોચર, દિલ્હીનિવાસી લાલા વિલાયતીલાલજી આદિનાં મનનીય ભાષણ થયાં. દિહીનિવાસી લાલા રતનચંદજી (M.P) (પ્રમુખ, આત્માનંદ જન મહાસભા, પંજાબ)એ ઊભા થઈને ખૂબ જોરથી પંજાબ જલદી પધારવાની વિનંતી કરી. સાથે બધા પંજાબી ભાઈબહેને એ પણ ઊભાં થઈને વિનંતિ કરી. આગ્રાનિવાસી લાલા કપૂરચંદજીએ આગ્રા સંઘ તરફથી આગામી ચાતુર્માસ આગ્રા કરવા માટે વિનંતિ કરી. દિલ્હી શ્રીસંઘના પ્રધાન લાલા રામલાલજીએ ઊભા થઈ હાથ જોડી વિનંતિ કરી કે આગામી ચાતુર્માસ દિલ્હીમાં થવું બહુ જરૂરી છે. ભગવાન મહાવીરના ૨૫૦૦મા નિર્વાણ મહોત્સવ પર આપની હાજરી ઘણી જરૂરી છે. દિગંબર સાધુ આચાર્યશ્રી દેશભૂષણજી મહારાજ સ્થાનક્વાસી સુશીલકુમારજી અને તેરાપંથી સાધુઓમાંથી શ્રી નગરાજજી દિલહીમાં છે, પણ આપણે કઈ પણ સાધુ મહાત્મા નથી. મહોત્સવ સમિતિ થાય છે ત્યારે બધા સાધુમહાત્માએ તેમાં ભાગ લેવા આવે છે, પણ આપણે કોઈ હેતું નથી. એથી આપ જલદી દિલહી પધારો તે અત્યંત જરૂરી છે, આદર્શ ગુરુભક્તશ્રી વલ્લભદત્તવિજયજી તથા પન્યાસ શ્રી વિજયજીનાં પ્રવચન થયાં. મહાવીર ભવનથી સ્થાનકવાસી સમાજના અગ્રગણ્ય માલવકેલરી મુનિ પુંગવ શ્રી Page #566 -------------------------------------------------------------------------- ________________ જિનશાસન પર પડ સૌભાગ્યમલજી મહારાજે ગુરુદેવના જીવન અને સમાજ કલ્યાણનાં કાર્યો તથા જ્ઞાન પ્રચારની તમન્ના વિષે મધુર પ્રવચન કર્યું. શ્રી લાલજી પટવા, શ્રી રતનચંદજી કે ઠારી આદિનાં પ્રસંગોચિત ભાષણ થયાં. શિયારપુરનિવાસી શ્રી રતનચંદજી તથા દિલ્હીના શ્રી રામકુમારજી જૈન એમ.એ. એ રચેલ વિનંતિભજન સંભળાવ્યું. આ ભક્તિભાવભર્યું ભજન સાંભળી સભા પ્રભાવિત થઈ. છેવટે હોશિયારપુરનિવાસી શ્રી શાન્તિસ્વરૂપજીએ સંક્રાંતિભજન શ્રી વલ્લભગુરુના ચરણોમાં સંભળાવ્યું અને પંજાબ શ્રીસંઘની તરફથી પંજાબ પધારવા તથા પંજાબની સંભાળ લેવા પ્રાર્થના કરી. આપણુ ચરિત્રનાયકે જણાવ્યું કે ભાગ્યશાળીએ ! ગુરુદેવે મને પંજાબની સેવા કરવા આદેશ આપે છે તે હું કેમ ભૂલી શકું. પંજાબ મારું છે. હું પંજાબને છું. પંજાબ જલદી પહોંચવાની ભાવના રાખું છું. દિલ્હી શ્રીસંઘ દિલહી બેલાવે છે તે પણ ધ્યાનમાં છે. વળી ભગવાન મહાવીરના ૨૫૦૦મે નિર્માણ મહામહેનત્સવમાં મને અતિથિવિશેષ તરીકે નિયુક્ત કરેલ છે તે પણ મારા ધ્યાન બહાર નથી. વળી પૂ. આચાર્યશ્રી વિજયધર્મ સૂરીશ્વરજીના સાહિત્યકલારત્ન મુનિશ્રી યશોવિજયજી Page #567 -------------------------------------------------------------------------- ________________ પર જિનશાસનરત્ન મહારાજને પણ અતિથિવિશેષ તરીકે નિયુક્ત કરેલ છે તે તેમને પણ તમે વિનતિ કરવાનું ભૂલશો નહિ. આ સિવાય વિદુષી સાધ્વી શ્રી મૃગાવતીશ્રી તથા આચાર્ય શ્રી ઈન્દ્રદિન્તસૂરિજીને પણ દિલ્હી પહોંચવા માટે આગ્રહ ભરી વિનંતિ કરવી જોઈએ. ઉપાધ્યાયશ્રી પ્રકાશવિજયજી(આચાર્ય)નો પણ ખ્યાલ કરશે. ભાગ્યશાળીઓ, મારી સામે એક પ્રશ્ન ઉપસ્થિત થયેલ છે. આગામી ચાતુર્માસ માટે વડોદરાની ભાવભરી વિનંતિ છે. ત્યાં અનુગાચાર્ય વયેવૃદ્ધ પન્યાસજીને પણ મળવાની ભાવના છે. ચાતુર્માસ વડેદરા કરવા ભાવના છે. પછી તે જેવી ક્ષેત્ર સ્પર્શન. માંગલિક પછી સંતિકર, લઘુશાંતિ તથા મેટી શાંતિ બાલમુનિ નિત્યાનંદવિજયે સંભળાવી. તુલા સંક્રાન્તિનું નામ સંભળાવ્યું. જયનાદોથી સભા ગુંજી ઊઠી. ઓળીની આરાધના સુંદર થઈ. મંદિરમાં પૂજા ભણાવવામાં આવી. શ્રી વલ્લભદત્તવિજયજી મહારાજે શ્રીપાલરાસ વાંચી સંભળાવ્યું. Page #568 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨. પ્રાકૃત ભાષાની ઉપચાગિતા રાજસ્થાનના બે પ્રેસરે—તેમાં એક જયપુરથી શ્રી નરેન્દ્ર ભાનાવત અને એક બીજા પ્રેસર ઉજ્જૈન પ્રાચ્ય વિદ્યા સ‘મેલનમાં ભાગ લેવા જતાં નાથ અહી આવ્યા હતા. તેમણે પ્રાચ્ય વિદ્યામાં ખાસ કરીને પ્રાકૃત ભાષાના વિશેષ પ્રચાર માટે વાતા કરી. પ્રેા. શ્રી નરેન્દ્ર ભાનાવતે જણાવ્યું કે ખધી યુનિવર્સિટીઓ-વિદ્યાપીઠામાં પ્રાકૃત ભાષાના અભ્યાસ માટે વ્યવસ્થા થાય તેવા પ્રયત્ના કરવા જોઈ એ. યુનિવર્સિટીમાં તે જાતની વ્યવસ્થા હેાવાથી જૈન કોલેજોમાં પ્રાકૃત અભ્યાસની પણ વ્યવસ્થા થશે. પ્રેા, શ્રી કે. આર. ચઢે નીચે પ્રમાણે ચેાજના સમજાવી. ૧. દરેક વિશ્વવિદ્યાલયમાં પ્રાકૃત ભાષાના અભ્યાસ માટે પ્રાકૃત વિભાગ શરૂ થવા જોઈએ. ૨. પ્રાકૃત અને જૈન દર્શનના અધ્યયન તથા સંશાધન માટે ભારત સરકાર દ્વારા એક અધ્યયન તથા સÀાધન કેન્દ્ર પ્રારંભ થવુ જોઈએ. ૩. પ્રત્યેક જૈન કૉલેજમાં પ્રાકૃતના અધ્યયનને માટે સુવ્યવસ્થા હાવી જોઈ એ. અન્ય વિષયેાની સાથે પ્રાકૃત વિષય પણ દાખલ કરાવવે જોઈ એ, અને કૉલેજ સમષિત વિશ્વવિદ્યાલયમાં પ્રાકૃત વિષય દાખલ કરાવવા જોઈએ. Page #569 -------------------------------------------------------------------------- ________________ ૫૨૮ જિનશાસનન. ૪. પ્રાકૃત અધ્યયનને માટે નીચેનાં શહેરોમાં સુવિધા છે. ૧. નાગપુર ૨. જબલપુર ૩. મુંબઈ ૪. અમદાવાદ, ૫. ઉદયપુર, ૬. વૈશાલી ૭. બેધિગયા ૮. કેહાપુર ૯. મસૂર ઈત્યાદિ શહેરોમાં વિશ્વવિદ્યાલયમાં પ્રાકૃત વિષયને અભ્યાસ કરાવવામાં આવે છે. આ માટે વિશેષ પત્રવ્યવહાર માટે પ્રે. ચંદ્ર પોતાનું શિરનામું આપ્યું છે. ડો. કે. આર. ચંદ્ર સ્કૂલ ઓફ લેન્ગવેજિસ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ-૯ આપણા ચરિત્રનાયક આચાર્યશ્રીએ જણાવ્યું કે તમે કહે છે તેમ પાકૃત ભાષાની ઉપયોગિતા ઘણી છે અને દરેક વિદ્યાપીઠમાં તેની વ્યવસ્થા હોવી જોઈએ. જૈન સમાજમાં ઘણાં દ્રસ્ટે છે. આ ટ્રસ્ટોએ આ માટે ફાળે પણ આપવું જોઈએ. જ્યારે ભગવાન મહાવીરને ૨૫૦૦ મે નિર્વાણ મહત્સવ આવી રહ્યો છે ત્યારે પ્રાકૃત ભાષાના અધ્યયન અને સંશોધન માટે વિશેષ પ્રચાર થવો જોઈએ. અમારા ગુરુદેવ આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજ દીર્ઘદ્રષ્ટા હતા. તેમણે વિશ્વવિદ્યાવિહાર માટે ઘણા સમય પહેલાં પિતાનો સંદેશ આપે હતા અને તેમની ભાવના આ વિશ્વવિદ્યાવિહારમાં પ્રાકૃત ભાષા ઉપરાંત જૈન તત્ત્વજ્ઞાન, જૈન સાહિત્ય, જૈન કલા, જૈન ઈતિહાસ અને જૈન સ્થાપત્યને અભ્યાસ થાય અને સમાજને થોડા વિદ્વાને મળે તે છે. આ ભાવના પૂરી કરવાની અમારી ફરજ અમે ભૂલ્યા નથી. તમારી સૂચનાઓ માટે ધન્યવાદ. Page #570 -------------------------------------------------------------------------- ________________ 1. ૧૨૩. જ્યોતિર્ધરોને ભવ્ય શ્રદ્ધાંજલિ છે . આજે ૨૦૨૯ના નૂતન વર્ષના પ્રારંભ હતે. આજે સુરિસમ્રાટ ૧૦૦૮ શ્રીમદ્ વિજય નેમિસૂરીશ્વર મહારાજને જન્મદિન ને ૧૦૦ વર્ષ પૂરાં થતાં હઈને દેશભરમાં તેમને શતાબ્દી સમારોહ ઊજવાઈ રહ્યો હતે. આપણા ચરિત્રનાયક ગુરુવ પાલીતાણા શાસનદીપક આચાર્ય શ્રી વિજયનંદનસૂરીશ્વરજીને સૂરિ. સમ્રાટની શતાબ્દીની સફળતા માટે તાર કર્યો હતે. ઇંદેરમાં તે માટે સમારેહ ઊજવવા ગુરુદેવે પ્રેરણા કરી અને શ્રીસંઘનાં ભાઈબહેને તે માટે ઊમટી આવ્યાં હતાં. આદર્શ ગુરુભક્ત શ્રી વલ્લભદત્તવિજયજી મહારાજ તથા પં. શ્રી જયવિજયજીએ તથા શ્રી રતનચંદજી કે ઠારીએ સુરિસમ્રાટના જીવન પર મનનીય પ્રવચન કર્યું હતું. આપણુ ચરિત્રનાયકે જણાવ્યું સૂરિસમ્રાટ આચાર્ય શ્રી વિજ કનેમિસુરિજી મહારાજ વિરક્ષેત્ર ગણાતી પ્રાચીન મધુમાવતી મહુવાના રન હતા. આચાર્ય શ્રી વિજયધર્મસૂરિજી મહારાજની મહુવા જન્મભૂમિ છે. આપણું પ્રસિદ્ધ વકતા શ્રી વીરચંદ રાઘવજી ગાંધી, જેમણે અમેરિકાની વિશ્વધર્મપરિષદમાં જૈન ધર્મને જયઘોષ કર્યો હતે તે પણ મહુવાના રત્ન હતા, ૩૪ Page #571 -------------------------------------------------------------------------- ________________ ૫૩૦ જિનશાસનન સૂરિસમ્રાટ શતાબ્દીનાયકને જન્મ ૧૯રત્ના કાર્તક શુદ એકમના રોજ મહુવામાં થયા હતા. ભાવનગરમાં તેમને શાંતમૂર્તિ પૂ. શ્રી વૃદ્ધિચંદજી મહારાજે ૧૯૪૫માં દીક્ષા આપી. આચાર્યપદવી સં. ૧૯૬૪ જેઠ સુદ ૫ ના ભાવનગરમાં આપવામાં આવી હતી. તેઓએ ધર્મ પ્રભાવના તથા શાસનપ્રભાવનાનાં કાર્યો કર્યા હતાં. તેઓએ કદંબગિરિ તીર્થનો ઉદ્ધાર કરી મહાન તીર્થ બનાવી દીધું. તેમનું તેમના શિષ્ય અત્યંત વિદ્વાન અને પુણ્ય પ્રભાવક છે. શિધ્યપ્રશિષ્યમંડળ ઘણું વિશાળ છે. તેઓ આ વદિ અમાસ દીપાવલીના દિવસે મહુવા–પોતાની જન્મભૂમિમાં એ જ ઘરમાં સં. ૨૦૦૫ માં સ્વર્ગવાસ પામ્યા. જન્મભૂમિ ધન્ય ધન્ય બની ગઈ. આ એક આશ્ચર્યજનક ઘટના છે કે તેમની પાદુકામાંથી અમી ઝર્યું હતું. શુદિ બીજને દિવસ પૂજ્યપાદ આચાર્ય પ્રવર પંજાબકેશરી ગુરુદેવને ૧૦૨ મે જન્મદિવસ હતો. તેને સમારોહ ઊજવવા ઈદેરનાં ભાઈબહેને ઊમટી આવ્યાં હતાં. આદર્શ ગુરુભક્ત શ્રી વલ્લભદત્તવિજ્યજી, પંન્યાસ શ્રી જયવિજયજી, પંન્યાસ શ્રી ન્યાયવિજ્યજી, શ્રી ફકીરચંદજી મહેતા અને શ્રી રતનચંદજી કોઠારી તથા સાધ્વી શ્રી નિર્મલા શ્રીજીએ પ્રવચન ક્ય. દિલ્હીનિવાસી લાલા તિલકચંદજીનું ગુરુતુતિનું ભજન થયું. ઉપસંહાર કરતા આપણા ચરિત્રનાયકે ગુરુદેવના જીવનની અનેક ઘટનાઓ સંભળાવી અને Page #572 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનન ૫૩૧ માંગલિક સંભળાવ્યું. સ્થાનકવાસી અગ્રગણ્ય આગેવાન મિલમાલિક શેઠ સુકનમલજી ભંડારી તથા શ્રી ફકીરચંદજી મહેતા આદિ ઘણું સ્થાનકવાસી ભાઈએ આ સમારેહમાં આવ્યા હતા. ગુરુદેવના જયનાદોથી સભા વિસર્જન થઈ હતી. તા. ૧૫મીએ સંકાન્તિ ઊજવવા બહારથી ઘણા ભાઈઓ આવ્યા હતા. ગુરુભક્ત મુનિરાજ શ્રી વલ્લભદત્તવિજય, પંન્યાસ જયવિજયજી તથા પંન્યાસ ન્યાયવિજયજી મહારાજે પ્રવચન કર્યું. માલવકેશરી મુનિરાજ સૌભાગ્યમલજી મહારાજે વિધવા સહાયતાને માટે ઉપદેશ આપ્યો. વડોદરાનિવાસી શ્રી શાંતિલાલ ભગુભાઈએ ઊભા થઈ વિનંતી કરી કે ગુરુદેવ, અમે છેલ્લાં ૪-૬ વર્ષોથી વડેદરાના ચાતુર્માસ માટે પ્રાર્થના કરી રહ્યા છીએ. વડોદરામાં અનુગાચાર્ય પં. શ્રી નેમવિજયજી ૩ વયેવૃદ્ધ મુનિરાજ આપને મળવા ઝંખે છે. આચાર્યશ્રીએ જણાવ્યું મારી ભાવના વડેદરા માટે ચાતુર્માસની છે. મને પણ પૂ. શ્રી નેમવિજયજી મહારાજને મળવાની ઉત્કંઠા છે પણ દિલ્હીમાં પણ ખાસ જરૂર છે અને તે માટે આગ્રહ. ભરી વિનંતિ કરે છે છતાં જેવી ક્ષેત્રસ્પર્શના. શ્રી રતનચંદજી કે ઠારીએ વિધવા સહાયતાથ રૂા. ૫૦૦૦ જાહેર કર્યા. મુનિશ્રી ધુરંધરવિજયે સંતિકર, લઘુશાંતિ–મટીશાંતિ સંભળાવી. આપણા ગુરુદેવે માગશરની સંક્રાન્તિનું નામ સંભળાવ્યું. જયનાદે વચ્ચે સભા પૂર્ણ થઈ. Page #573 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪. મંગળ પ્રવચન શ્રી દિગ ંબર જૈન સમાજ ઈંદાર તરફથી મંગળ પ્રવચન ચેાજવામાં આવ્યું. તા. ૨૧-૧૧-૭૨ના રાજ મહાવીર ચાક કપડા મારકીટમાં સવારના ૮ાા વાગ્યે જૈનાચાય શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજ તથા માલવકેશરી શ્રી સૌભાગ્યમલજી મહારાજ સાહેબ આદિ મુનિમ`ડળનાં પ્રવચન ચેાજ્યાં હતાં, દ્વિગંબર જૈન સમાજના આગેવાન શ્રી રામકુમારિસંહ કાસલીવાલ, શ્રી હીરાલાલ કાસલીવાલ, શ્રી દેવકુમારસિંહ કાસલીવાલ, શ્રી મિશ્રીલાલજી તથા શ્રી બાબુલાલ પાટોદીના નામથી નિમંત્રણપત્રિકાએ વહેંચવામાં આવી હતી. પ્રથમ શ્રી ખાબુલાલ પાટોદીએ શ્રોતાજનેાને શાંતિપૂર્ણાંક વ્યાખ્યાન સાંભળવા અનુરાધ કર્યાં. આદશ ગુરુભક્ત મુનિરાજ શ્રી વલ્લભદત્તવિજયજી મહારાજે મનનીય પ્રવચન કર્યુ. તેનેા જનતા પર સુંદર પ્રભાવ પડયો. પંન્યાસ શ્રીજયવિજયજી, માલવકેશરી શ્રી સૌભાગ્યમલજી મહારાજ તથા શ્રી ખાબુલાલ પાટોદીએ પણ પ્રવચન કર્યા". ઉપસંહારમાં આપણા ચરિત્રનાયકે જણાવ્યું કે ઇંદોરમાં આ ચાતુર્માસમાં શ્વેતાંબર–દિગંબર તથા સ્થાનક Page #574 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરન વાસી તેરાપ'થી સમાજમાં એકતા અને સગઠનનાં જે દક્ષ્ચા જોવા મળ્યાં તે ઇદારની યશેાગાથા ગણાશે. સ્થાનકવાસી સમાજના મહારથી માલવકેશરી શ્રી સૌભાગ્યન મલજી મહારાજનાં પ્રવચને પ્રેરક અને આધક હતાં. ચારે ફ્રિકાના સગઠનની આ જ઼્યાત પ્રજવલિત રાખવા આપ સૌને હું અનુરોધ કરુ છું. જૈન સમાજના કલ્યાણ અને ચેાગક્ષેમ માટે ચારે ફિરકાના આચાય પ્રવા-પદસ્થામુનિવરો તથા સાધ્વીજી મહારાજોએ પ્રયાસેા કરવા જોઈએ. જગતમાં જૈન સાધુતાના જોટા નથી. જૈન તપશ્ચર્યાં પણ અધ્યાત્મમા નુ સેાપાન છે. ઈંદેરના ચારે ક્રિકાનાં ભાઈબહેનેાએ અમને બધાને જે રીતે વધાવ્યા છે, અમારી સેવાશુશ્રુષા કરી છે અને ધમ પ્રભાવનામાં ખૂબ ખૂબ આનંદ ઉલ્લાસ ખતાન્યેા છે, તે ભુલાશે નહિ. ૫૩૩ જૈન ધર્મોમાં કાયાની મુક્તિનું ઘણું મહત્ત્વ છે. કષાયાની મુક્તિથી મુક્તિ મેળવી શકાય છે. આપણે કષાયાથી દૂર રહેવું જોઈએ. સમાજમાં કષાયેથી ઘણું નુકસાન થયું છે. તેમાં જૈનધર્મની પ્રતિષ્ઠા ઘટે છે. ભગવાન મહાવીરે અહિંસાના ગગનભેદી સદેશ જગતને આપ્યા છે અને અહિંસાની ચંદ્રિકા જ જગતમાં વિશ્વ શાંતિ લાવી શકશે. ક્ષમા વીરસ્ય ભૂષણમ એ બીજુ અણુમેલ સૂત્ર આપણને ભગવાને આપ્યું છે. આપણે પક્ષપાત છેડીને જૈન ધર્મના રહસ્યને સમજી ધર્મ પ્રભાવના કરીશુ ત જૈન શાસનના જયજયકાર થશે. Page #575 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરન તે અમારી સ્થિરતા દરમિયાન કોઈ પણ ફિરકાનાં ભાઈબહેનનુ મન દુભાયું હોય તે મિચ્છામિ દુક્કડં-તમે બધાએ અમારી જે પ્રેમપૂર્વક ભક્તિ કરી છે, તે માટે અધા ફ્રિકાના આખાલવૃદ્ધને મગળ આશીર્વાદ. જયનાદેથી મંડપ ગુંજી ઊઠયો. આનંદની લહેર લહેરાણી. ૫૩૪ મારા સંદેશ આપ સૌને મારા અનુરાધ છે કે આપ એક નિયમ લે! કે, અમારે અમારા સહધમી ભાઈને અમારા જેવા સુખી જોવા છે. તે માટે પોતાના મેાજશાખને ઓછા કરીને ખર્ચ માંથેાડી કરકસર કરીને જે પૈસા ખેંચે તે તેઓની ઉન્નતિનાં કાર્યામાં લગાડાય. જો તમે વિદ્વાન હૈ તા એએને વિદ્યા અને હુન્નર શીખવાડો. ટીપે ટીપે સરાવર ભરાય છે, તેમ જ એક એક પૈસાથી લાખેા રૂપિયા સહુધમી ઓના ઉત્કર્ષ માટે એકઠા થઈ શકે છે. દસ હજાર રૂપિયા ખર્ચ` કરીને એક દિવસને જમણવાર કરવાને બદલે આ દસ હજાર રૂપિયાથી અનેક પરિવારેાને સુખી બનાવવાનું કાર્યો ઉત્તમ છે. લગ્ન આદિ ખ`માં પશુ કરકસર કરીને એ ધનરાશિથી સહુધમી ઓને વિવિધ ઉદ્યોગધ ધામાં લગાવી શકાય. રેકડ રૂપિયા આપવા કરતાં રાજગાર દેવા શ્રેષ્ઠ છે. દસદસના સમૂહમાં એકત્ર થઈ ને સહુધમી ઉત્કષને! આ મારા સદ્દેશ ધર ધર પહોંચાડે. વિજયવહલભસૂરિજી Page #576 -------------------------------------------------------------------------- ________________ ALL ૧૨૫. મહીદપુરમાં સન્માન સમારંભ આપણું ચરિત્રનાયક તથા સાધુસમુદાયને ઈદારના ચારે ફિરકાઓના સંઘે અને ભાઈ બહેનોએ ભવ્ય વિદાય આપી. આચાર્યશ્રીએ માગશર વદિ ૫ તા. ૨૫-૧૧-૭૨ ના વિહાર કર્યો. રસ્તામાં માંગલિક સંભળાવ્યું. વચ્ચે ભંડારી મહેન્દ્રસિંહજી, ડૉ. એસ. આર. જૈન, શ્રી ફકીરચંદ મહેતા, શ્રી શુગનમલજી ભંડારીના બંગલાએ પાવન કરતાં માંગલિયા, ક્ષીપ્રા, દેવાસ પધાર્યા. અહીં શ્રી ચિંતામણિ પાર્શ્વ નાથ તથા શ્રી ઋષભદેવનાં બે મંદિર છે. પહાડ પર શ્રી ઋષભદેવની ચરણપાદુકા છે. ત્યાં ચડતાં ચડતાં તીર્થાધિરાજ શત્રુંજય યાદ આવી ગયે. કહ્યું કે આ પહાડને મધ્યપ્રદેશને સિદ્ધાચળ બનાવી દે. સામૈયા સાથે પ્રવેશ થયે. ટેકથી પીપલીયા થઈ મક્ષીજીતીર્થે આવ્યા. ચાર દિવસ સ્થિરતા કરી. યાત્રા કરી ગ્રામાનુગ્રામ વિહાર કરતા માગસર સુદ ૫ ના મહીદપુર પધાર્યા. અહીં હોસ્પિટલ પાસેથી સામૈયાની શરૂઆત થઈ. મહાવીર ઍન્ડ, જયહિન્દ બૅન્ડ, પ્રકાશ બેન્ડ, હાથી પર ગુરુદેવ ન્યાયનિધિ જૈનાચાર્ય શ્રી વિજયાનંદસૂરિજી મહારાજની ભવ્ય તસ્વીર, બે ઘડાની ઘોડાગાડીમાં Page #577 -------------------------------------------------------------------------- ________________ ૫૩} જિનશાસનરન ୯ ગુરુદેવ આચાય મહારાજશ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજના ફાટે. શેભી રહ્યો હતા. ઘેાડેસવાર, ઝંડા અને હુજારા ભાઈબહેનેા સહિત ભવ્ય પ્રવેશ થયે. અત્રે માણેકચંદજી નવલખા ખાસ ગુરુભક્ત છે, શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનાં દર્શન કરી ઉપાશ્રયમાં પધાર્યા. સ્થાન સ્થાન પર ગહુલીએ. થઈ હતી. સામૈયામાં શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી તથા ત્રણ થાઇ વગેરે સ'પ્રદાયનાં ભાઈબહેના ઊમટી આવ્યાં હતાં. અજૈન ભાઈએ પણ માટી સંખ્યામાં સાથે હતા. આદ’ગુરુભકત શ્રી વલ્લભદત્તવિજયજી મહારાજ, પન્યાસશ્રી જયવિજયજી તથા ૫, ન્યાયવિજયજીનાં પ્રવચન થયાં. સમય ખૂબ થઈ જવાથી આપણા ચરિત્રનાયકે માંગલિક સંભળાવ્યું. ઇંદેરથી શ્રી રતનચંદજી કાઠારી, શ્રી જીવરાજભાઈ કચ્છી આદિ ઘણા ભાઈ એ આસપાસનાં ગામાથી દશનાર્થે આવ્યા હતા. વ્યાખ્યાન પછી લાડુની પ્રભાવના થઈ હતી. જૈનેતર ભાઈ એ કહેતા હતા કે આવે ભવ્ય પ્રવેશ મહાત્સવ અહી” કદી પણ જોવામાં આગ્ન્યા નથી. શ્રી રિષભચદજી સેસનીએ નાગેશ્વર તીના સંઘની ભાવના વ્યક્ત કરી અને ગુરુદેવને સમુદાય સહિત પધારવા વિનતિ કરી. ગુરુદેવે તે માટે પેાતાની સંમતિ આપી. શ્રી રિષભચદજીને ખૂબ આનંદ થયેા. સંક્રાન્તિ ઉત્સવ પર દિલ્હી, આગ્રા, પુંજાખ, ઇંદેર, Page #578 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનના ૫૩૭ ઉજજેન, બદનાવર આદિના ભાઈઓ તથા આસપાસનાં ગામનાં લગભગ ૨૫૦ ભાઈબહેને આવ્યાં. ઈંદેરથી શ્રી રતનચંદજી કઠારી, શ્રી લાલજી પટવા, શ્રી ફકીરચંદજી મહેતા, શ્રી કનકમલજી રાઠા અને શ્રી જીવરાજભાઈ કરી પણ આવ્યા હતા. માગશર શુદિ નવમી તા. ૧૫–૧૨–૭૨ શુક્રવારના રોજ મહીદપુરની બજારમાં સુંદર મંડપ ઊભે કરવામાં આવ્યે હતે. પ્રથમ પન્યાસ શ્રી ન્યાયવિજયજીનું પ્રવચન થયું. શ્રી ફૂલચંદજી, સાધ્વી શ્રી નિર્મળાશ્રીજી, આદર્શ ગુરુભકત શ્રી વલ્લભદત્તવિજયજીનાં પ્રવચને થયાં. શ્રી રતનચંદજીએ ગુરુભકિતનું ભાવભર્યું ગીત સંભળાવ્યું. શ્રી આનંદીલાલજી છજલાની, શ્રી રતનચંદજી કેડારી, શ્રી ફકીરચંદજી મહેતા, શ્રી લાલજી પટવા, શ્રી માણેકચંદજી નવલખા આદિનાં મનનીય પ્રવચન થયાં. શ્રી શાંતિસ્વરૂપજીએ સંક્રાન્તિ ભજન સંભળાવ્યું. આપણા ચરિત્રનાયક આચાર્યશ્રીએ પિતાના પ્રવચન કરતાં સંક્રાન્તિ શું છે ? પંજાબી ગુરુભકત દર સંક્રાતિ વખતે દેડી આવે છે અને વર્ષોથી આ મહોત્સવ ઊજવાય છે તે પંજાબી ભકતેની વિશેષતા છે. ગુરુદેવના દર્શનને લાભ મળે છે અને આત્મશાંતિને હૃદયમાં આવિર્ભાવ થાય છે. મુનિ નિત્યાનંદવિજયજીએ સંતિક, લgશાન્તિ, મોટી શાંતિ સંભળાવી. માંગલિકપૂર્વક ધન સંક્રાન્તિ માગશર માસની ગુરુદેવે સંભળાવી. જયનાદોથી સભા સંપૂર્ણ થઈ. Page #579 -------------------------------------------------------------------------- ________________ ૫૩૮ જિનશાસનન " મૌન એકાદશીને દિવસ આવ્યું. આજ આપણું ચરિત્રનાયકને જન્મદિવસ હેવાથી સંઘમાં આનંદની લહેર લહેરાણી. પ્રાત: બેન્ડવાજા સાથે આદિનાથ મંદિરના દર્શને પધાર્યા. મેટા કિલ્લામાં શ્રી આદિનાથનું મંદિર છે. પુરાણું મહદપુર આ ભૂમિમાં સમૃદ્ધ હતું. મંદિર શિખરબંધ છે. જુદા જુદા વકતાઓએ ગુરુદેવના ગુણાનુરાગ, સાદગી, ગુરુભકિત, સમાજ કલ્યાણભાવના, સર્વધર્મસમવય તથા ઉચ્ચ ચારિત્ર્યની ભૂરિ ભૂરિ પ્રશંસા કરી. શ્રી રામરતનજી કોચર સંપાદિત શ્રી “વલ્લભસંદેશનું ઉદ્દઘાટન ઈદેરનિવાસી શ્રી લાલજી પટવાએ કર્યું. નગર પાલિકાના અધ્યક્ષ મુંશી શ્રી અહમદહુસેન મુસલમાન હોવા છતાં પિતાના ભાષણમાં કહ્યું કે આજના દિવસ મહાન પવિત્ર છે. આજ ગીતાને પાદુર્ભાવ થયે હતે. જેનોના તીર્થકર દેવનો કલ્યાણક દિવસ છે. અને આજ અમારે ત્યાં પધારેલા શાંતમૂર્તિ આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરિ મહારાજને જન્મદિવસ છે. આપનાં દર્શન કરી મને ખૂબ આનંદ થયો. તેમનાં પ્રવચન સાંભળવાને પણ મને લાભ મળે છે. અમારી નગરપાલિકાની તરફથી હું આચાર્યશ્રીને અભિનંદનપત્ર સમર્પણ કરતાં ગૌરવ અનુભવું છું. Page #580 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનના પ૩૯ તેમણે એ અભિનંદન પત્ર વાંચી સંભળાવ્યું અને ગુરુદેવને સમર્પણ કર્યું. પન્યાસ જયવિજયજીએ જણાવ્યું કે આચાર્યશ્રીમાં જવલંત રાષ્ટ્રપ્રેમ છે. તેમણે જરૂર પડે તે પિતાનું લેહી આપવા જાહેરાત કરી હતી. અહીં જૈનેનાં ઘર ન હોવા છતાં મુસલમાન અને હિંદુભાઈઓના આગ્રહથી કેટલાક દિવસ સ્થિરતા કરી હતી. આત્મવલ્લભ જૈન સ્કૂલનું ઉદ્ઘાટન કરાવ્યું અને પાંચ હજારનું ફંડ પણ કરાવ્યું. આપણું ચરિત્રનાયકે અભિનંદન પત્રના ઉત્તરમાં જણાવ્યું કે આ માનસન્માન મારું નહિ પણ આપનું છે. મારું તેમાં કાંઈ નથી. હું તે વિશ્વને છું. વિશ્વ મારું છે. તમે કદરદાન છે. અને તેથી કદર કરવાનું જાણે છે. હું તે માનવમાત્રની સાથે મિત્રીભાવ રાખું છું. મારે માટે હિંદુ-મુસલમાન, ઈસાઈ, જન, વૈષ્ણવ કઈ પણ જાતિના મનુષ્ય હેય. મનુષ્યમાત્ર સાથે પ્રેમભાવ રાખવો એ મારો સંદેશ છે. જે આપણે આત્મા છે, તે જ મનુષ્યમાત્રને આત્મા છે. ફરક માત્ર કર્મોને છે. દેશના સમુત્થાનને માટે, સમાજના કલ્યાણને માટે અને ધર્મની ઉન્નતિ માટે પરસ્પર હળીમળીને રહેવું જરૂરી છે. આથી જ આપણું બધા નું કલ્યાણ થશે. આ તમે આપેલ અભિનંદન પત્ર તમને જ સોંપું છું. તે અભિનંદન પત્રને નગરપાલિકામાં કે જૈન મંદિરમાં રાખે તેમ હું ઇચ્છું છું. શ્રી ફૂલચંદજીએ ઊભા થઈ જણાવ્યું Page #581 -------------------------------------------------------------------------- ________________ ૫૪૦ જિનશાસનને કે નગરપાલિકાએ અર્પણ કર્યું છે તે જૈનમંદિરમાં રાખવું ઉચિત છે. અધ્યક્ષ મહદયે તે સૂચના મંજૂર રાખી માંગલિક સંભળાવ્યું. મંડપમાં દિહીનિવાસી શ્રી રતનચંદજીએ ગુરુભક્તિનું ભાઈ રામકુમાર એમ. એ. રચિત ગીત સંભળાવ્યું. જયનાદે સાથે સભા વિસર્જન થઈ આજ ગરીબોને ભેજન આપવામાં આવ્યું. ઉપવાસ આયંબિલ થયાં. સરકારી કોલેજમાં રજા રાખવામાં આવી. કસાઈ ભાઈઓએ પણ આજના દિવસે કતલખાના બંધ રાખ્યાં હતાં. બરના શ્રી માણેકચંદજી નવલખા તરફથી ગુરુદેવની બ્રહ્મચર્યની પૂજા ભણાવવામાં આવી. પ્રભાવના થઈ. જન્મદિવસના અગાઉની રાત્રિએ કસાઈબંધુઓના આગેવાને વ્યાખ્યાનમાં ઊભા થઈને જણાવ્યું કે આપશ્રીના જન્મદિવસની ખુશાલીમાં અમે કાલે સાઈબાનાં બંધ રાખીશું. અમારાં એવાં ભાગ્ય ક્યાંથી કે અમને આપ જેવા એલિયાનાં દર્શન થયાં. શ્રી આનંદીલાલ છજલાનીએ સંક્રાન્તિ સભામાં પિતાના ભાષણમાં જણાવ્યું કે મેં ગુરુદેવને આચાર્ય સમ્રાટનું સંબોધન કર્યું પણ ગુરુદેવે નમ્રભાવે જણાવ્યું કે હું તે પદવીને એગ્ય નથી. હું તે શાસનની સેવા કરવાવાળે સેવક છું. તેમણે જણાવ્યું આચાર્યશ્રીના આ જવાબથી હું તે ખૂબ પ્રભાવિત થયું. તેમાં કેટલી સરળતા, ઉદારતા, સૌમ્યતા અને સેવાની જવલંત ભાવના છે? દુષ્કાળ ફંડ થયું અને Page #582 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૫૪૧. પાલીતાણા મોકલવામાં આવ્યું. નાગેશ્વર તીર્થના સંઘને નિર્ણય થયો. આપણા ચરિત્રનાયકના જન્મદિનની ખુશાલીમાં આચાર્યપ્રવર–પદસ્થ–મુનિવરો-સાધ્વીએ અને ગુરુભક્તના ૭૫ જેટલા પત્ર અને તારો અભિનંદનના મન્યા હતા. કેટલાએ પત્રમાં તે આચાર્યશ્રી જુગજુગ . છ– સે મૌન એકાદશીએ આવે અને અમારા પ્રાણપ્યારા ગુરુદેવ શાસનપ્રભાવનાનાં અને સમાજકલ્યાણનાં કાર્યો કરતા કરે વગેરે ભાવનાઓ દર્શાવવામાં આવી હતી. નાગેશ્વર તીર્થને સંઘ શ્રી રિખવચંદજીના પૂજ્ય પિતાશ્રી કેશરી મલજી સેનાની તથા માતુશ્રી નદિબાની સ્મૃતિમાં કાઢવામાં આવ્યે હતો. આપણું આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજ પરિવાર તથા સાધવીઓ સાથે મંગળમુહૂર્તે પ્રયાણ કર્યું. સંઘવી અને સંઘવણને નેહીજનોએ સ્થાન પર મુખ્ય હાર કર્યા તથા ચાંદલા તરીકે રૂપિયા પણ આપ્યા. ગંગાવાડની ધર્મશાળામાં સ્થિરતા કરી ક્ષિપ્રાનદીના તટ પર રાત્રિના એક મંડળીએ શ્રીપાળનું નાટક ભજવી બતાવ્યું. પ્રામાનુગ્રામ સંઘનું સ્વાગત થતું હતું સેંકડે ભાઈબહેને દર્શનાર્થે આવતાં હતાં. Page #583 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ૬. નાગેશ્વર તીર્થમાં કલ્યાણક મહત્સવ આચાર્યશ્રીના ઉપદેશથી મોતીલાલ કેસરીચંદ ફર્મના માલિક શ્રી રીખવચંદજી સોનીએ અહીંથી નાગેશ્વર તીર્થને છરી પાપને સંઘ કાઢવાનો નિર્ણય કર્યો. મંગળમુહૂર્ત મહીદપુરથી નાગેશ્વરતીર્થ(ગામ ઉન્હલ)ને સંઘ નીકળે. આપણું ચરિત્રનાયક આચાર્યશ્રી ૧૨ મુનિરાજે અને ૮ સાધ્વીઓ સહિત સંઘમાં પધાર્યા. સંઘમાં શ્રી રાખવચંદના ભાઈએ માનમલ, બાગમલ તથા સિનેમલ પણ હતા. સંઘમાં એક હાથી પણ હતે. સંઘને લેકેએ ભાવભરી વિદાય આપી. ડેલચી, જુઠાવદ આદિ ગામમાં થઈ સંઘ આલેટ પધારતાં ત્યાંના સંઘે ધામધૂમથી નગરપ્રવેશ કરાવ્યે. સામૈયું ૧૨ વાગ્યે શરૂ થઈ ત્રણ વાગ્યે ઊતરેલ, સંઘે સંઘવીજીનું ઉમંગભેર બહુમાન કરી હારતોરા કર્યા. આલેટથી સંઘ નાગેશ્વર તીર્થ પધારતાં ત્યાં પણ ઊલટભેર સામૈયું થયેલ. આ તીર્થના ટ્રસ્ટી દાનવીર શેઠ શ્રી વાડીલાલ ચત્રભુજ ગાંધી પ્રવેશના એક દિવસ પહેલાં આવી ગયા હતા. સામૈયામાં અત્રે બિરાજમાન આગમ દ્વારક આચાર્યશ્રી સાગરાનંદ સુરીશ્વરજી મ. ના સમુદાયનાં Page #584 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૫૪૩ સાવીશ્રી ફલશુશ્રીજી આદિ ઠા. ૧૮ પણ જોડાયા હતા. મુનિશ્રી અસ્થિરમુનિ સાથે આવ્યા હતા. આ ઉગ્ર તપસ્વી હતા અને પહેલાં મગની દાળ ને રોટલી લેતા હતા. પછી માત્ર રોટલી જ લેતા હતા. શ્રી નાગેશ્વર પાર્શ્વનાથના દર્શન કરી આચાર્યશ્રી તથા પં. શ્રી જયવિજ્યજીએ તીર્થના મહિમા સંબંધી પ્રવચન આપ્યું હતું. બપોરના સંઘવી તથા સંઘવણે તીર્થમાળ પહેરી હતી. તેમ તેઓનું બહુમાન કરવામાં આવ્યું હતું. શ્રી પાર્શ્વનાથના જન્મકલ્યાણક (પષદશમી) નિમિત્તે અહીં પાંચ દિવસને ઓચ્છવ ઊજવવામાં આવ્યું હતું. સંક્રાતિ પર આવેલા મહેમાનોનું સંઘવી રીખવદાસજી સેની તરફથી સાધમી વાત્સલ્ય થયું હતું. તેમ જ બિકાનેરનિવાસી શ્રી સૂરજમલજી, શ્રી ગુલાબચંદજી કેચર તથા ઇદેરનિવાસી શ્રી રતનચંદજી કઠારી તરફથી પૂજા ભણાવવામાં આવી હતી. પંજાબના દાનવીર શેઠશ્રી રતનચંદજી રાખવદાસજી. તથા સંક્રાંતિ પર આવેલ ભાઈ એ તરફથી નમિઉણ પૂજન ભણાવવામાં આવેલ. શેઠ વાડીલાલ ચત્રભુજ તરફથી સંઘજમણ થયેલ. વ્યાખ્યાન નિયમિત થતાં હતાં. વ્યાખ્યાનમાં દશમીના રોજ મધ્યપ્રદેશના મિનિસ્ટર શ્રી અમૂલખચંદજી તથા રાજસ્થાનના મિનિસ્ટર શ્રી રામપ્રસાદજી પધારેલ. Page #585 -------------------------------------------------------------------------- ________________ ૫૪૪ જિનશાસનન. આદર્શ ગુરુભક્ત શાસનદીપક શ્રી વલભદત્તવિજયજી તથા પન્યાસ શ્રી જયવિજયજી આદિના પ્રવચન પછી શ્રી અમૂલખચંદજીએ પિતાનું વકતવ્ય રજૂ કરતાં ટ્રસ્ટી શ્રી વાડીલાલભાઈએ આલેટથી નાગેશ્વર તીર્થને રસ્તે કાચે હઈને યાત્રિકોને તકલીફ પડે છે તેમ પ્રધાનશ્રીને વિનંતી કરી હોવાથી તેમણે પાકી સડક બનાવી આપવાનું વચન આપ્યું હતું. તેઓ સ્થાનકવાસી હોવા છતાં ભગવાનના દર્શન કરતાં ઘણા પ્રભાવિત થયા હતા. તેમણે કહ્યું કે પ્રભુદર્શન કરતાં દિલ ધરાતું નથી. ખૂબ ખૂબ આનંદ થયે. અપાર શાંતિ મળી. તેમણે કહ્યું કે તીર્થ તથા યાત્રિકોની સુવિધા માટે હું પ્રયાસ કરીશ. આ ઉત્સવમાં દશહજાર યાત્રિકોએ લાભ લીધે. મહત્સવના કાર્યક્રમમાં અમદાવાદનિવાસી શેઠ મનુભાઈ જયસિંહભાઈ તરફથી પૂજા તથા સ્વામી વાત્સલ્ય થયું હતું. નવીદિલ્હીનિવાસી શ્રી ભવરલાલજી કેચર તરફથી સ્વામી વાત્સલ્ય થયું હતું. જન્મ કલ્યાણના દિવસે મુંબઈ ઘાટકપર નિવાસી દાનવીર શેઠ વાડીલાલ ચત્રભુજ ગાંધી તરફથી સ્વામીવાત્સલ્ય તથા પૂજા ભણાવવામાં આવી હતી. પ્રખ્યાત ગાયક શ્રી નભનત્તમલાલ જૈન)ને સંગીતને સુંદર પ્રેગ્રામ હતે. આ કાર્યક્રમથી સફળતાનું શ્રેય રતલામની પાર્શ્વનાથ સેવા સમિતિ તેમ જ આલોટના ઉત્સાહી ભાઈઓ, ટ્રસ્ટી મંડળ તથા સ્ટાફને છે. કેને ખૂબ ખૂબ આનંદ થયે હતે. Page #586 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૫૪૫ આપણું આચાર્યશ્રીએ જણાયું કે અમારા સ્વ. ગુરુ દેવ આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજીને એ ઉપદેશ હતે. કે તીર્થે તીર્થે વિદ્યાલય! આથી વિદ્યાર્થીઓને નાનપણથી જ ધર્મના સરકારે પડે. આદર્શ ગુરુભકત શાસનદીપક શ્રી વલ્લભદત્તવિજયજી તથા પન્યાસ શ્રી ન્યાયવિજયજી રાજસ્થાન તરફ વિહાર કરી ગયા, આચાર્યશ્રીએ તેઓને મંગળ આશીર્વાદ આપ્યા. અહીંથી આચાર્યશ્રી ફરી આલોટ પધાર્યા. અહીં આચાર્ય. શ્રીની તબિયત નરમ થવાથી પાંચ દિવસ સ્થિરતા કરી. હિંમેશા પં. શ્રી જયવિજયજી વ્યાખ્યાન આપતા હતા. અહીં ઉપાશ્રય સંબંધી સંઘમાં મતભેદ હતું. તેને સમાધાન માટે આચાર્યશ્રીએ વાટાઘાટ શરૂ કરી. એક ઉપાશ્રય લક્ષ્મીનારાયણ રેડ પર બની રહ્યો છે. બીજો ઉપાશ્રય પૂ. શ્રી. રેવતસાગરજી મહારાજના સંસારી ભાઈ એ. ગામ બહાર બંધાવી રહ્યા છે. તેના પાયા પણ ભરાઈ ગયા છે. ગામ બહાર હોવાથી શ્રી શાંતિલાલ માણેકલાલ ધાકડ અને અન્ય ભાઈઓએ સરકાર મારફત કામ બંધ કરાવી દીધું હતું. પૂ. આચાર્યશ્રીએ બંને ઉપાશ્રયે જોયા. અને બંને પક્ષેની વાત સાંભળી. આચાર્યશ્રી કહે તે અમને મંજૂર છે એમ એક પક્ષે કહ્યું પણ તેનું પરિણામ ન આવ્યું. છે. પૂ. આચાર્યશ્રી આદિ પિોષ સુદ ૨ ના રોજ આલે ટથી વિહાર કરી ભૂલ્યા ગામે પધાર્યા. સુદ ૩ ના તાલ Page #587 -------------------------------------------------------------------------- ________________ ૫૪૬ જિનશાસનન ગામે પધારતાં ત્યાંના સંઘે ઉમંગભેર સ્વાગત કર્યું. બે દિવસની સ્થિરતા દરમિયાન ૫. શ્રી વિજયજી વ્યા ખ્યાન આપતા હતા. સુદ ૬ ના બર્ડયાગોયલ પધારી ત્યાં પણ વ્યાખ્યાનને લાભ આપે. ત્યાંથી નયાનગર પધારી સુદ ૮ ના જાવરા પધાર્યા. જાવરાસંઘે બેન્ડવાજા સહિત ભવ્ય સામૈયું કર્યું. અહીં ત્રણ શૂઈનાં ઘણાં ઘરો છે. આચાર્યશ્રીની નિષ્પક્ષતા તથા સંપ્રદાયવાદને નહિ માનતા હોવાથી સંઘે ધામધૂમપૂર્વક પ્રવેશ કરાવ્યું. આચાર્ય વિજયેન્દ્રદિન્નસૂરિ આદિ ઠાણા ૭ બેહેલેથી વિહાર કરી લક્ષમણીતીર્થ થઈ આચાર્યશ્રીના દર્શનાર્થે પધાર્યા. તેઓને સાથે જ પ્રવેશ થયે. વ્યાખ્યાન હોલમાં આ વિજયેન્દ્રન્નિસૂરિ તથા પં. શ્રી જયવિજયજીએ વ્યાખ્યાન આપ્યું. આ દિવસે સંક્રાન્તિપર્વ હેવાથી પંજાબ, લુધિયાના, બિકાનેર. ઈન્દોર, મુંબઈ આદિ બહારગામથી ભાઈબહેને આવ્યાં હતાં. તેઓને ઊતરવા-જમવાની સંઘે સુંદર વ્યવસ્થા કરી હતી. સુદ ૯ ના સંક્રાન્તિપર્વ દિને સવારના નવથી વિધિ શરૂ થઈ. વિશાળ સંખ્યામાં જનમેદની ઊમટી આવી. આ. શ્રી વિજયેન્દ્રદિનસૂરિ, ૫, શ્રી જયવિજ્યજી તેમ જ ઈરાનિવાસી રતનચંદજી કોઠારી, શ્રી ફકીરચંદજી મહેતા અને અન્ય આગેવાનોએ મનનીય પ્રવચને કર્યા. હમેશાં રાત્રે જાહેર વ્યાખ્યાને પં. શ્રી જયવિજયજી આપતા હતા, Page #588 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરન ૫૪૭ જેને લાભ જૈન, હિંદુઓ અને મુસલમાન આદિ વિશાળ સંખ્યાના ભાવિકે લેતા હતા. આપણા ચરિત્રનાયક આચાર્યશ્રીએ રતલામ તરફ અને આચાર્ય વિજયેન્દ્રન્નિસૂરિ મહારાજે ઈન્દર તરફ વિહાર કર્યો. સં. ૨૦૨૯ પિષ વદિ ૩ ૨૧-૧-૭૩ના રતલામ પધાર્યા માલવકેશરી સૌભાગ્યમલજી મહારાજ અને શ્રી. કરતૂરચંદજી મહારાજ તથા સાધુસાધ્વીસમુદાય બહુ દૂર સુધી સ્વાગત માટે પધાર્યા. રતલામમાં પાંચ દિવસની સ્થિરતા થઈ. આચાર્યશ્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. - પાંચ દિવસ ચાંદની ચેકના મંડપમાં સાથે જ પ્રવચને થતાં રહ્યાં. રતલામમાં શેઠ સંતાનમલજી તથા શ્રી નથમલજી વીજલિયા, શ્રી બાબુરામજી આદિ આગેવાન મહાનુભાવોએ સારો લાભ લીધો. Page #589 -------------------------------------------------------------------------- ________________ પર ૧૨૭. બેડેલીમાં પદાર્પણ આચાર્યશ્રી પરિવાર સહિત બદનાવર, રાજગઢ આદિ મહાતીર્થોની યાત્રા કરીને છોટાઉદેપુર થઈને બોડેલી તીર્થ પધાર્યા. અહીં પરમાર ક્ષત્રિની ગામગામથી મંડળીઓએ ધૂમધામથી પ્રવેશ કરા. પ્રવચન પણ થયાં. સ્થાન સ્થાનથી આવેલ પરમાર ક્ષત્રિયેાએ વિનંતિ કરી કે અમારાં ગામોમાં આપશ્રી પાવન પગલાં કરી અમને પ્રેરણા આપ તે અમારાં જીવન ધન્ય બની જાય. નિર્વાણ શતાબ્દી નિમિત્ત લાભની દષ્ટિએ એ બધાની વિનંતિને સ્વીકાર કર્યો અને આચાર્યશ્રીએ ઉદારતાપૂર્વક બધાં સ્થાનોને લાભ આપે. પરમાર ભાઈબહેનના આનંદનો પાર નહોતો. બધાં ભાઈબહેને આ પણ આચાર્યશ્રીનાં દર્શન કરવા ઉમટી આવતાં અને વાસક્ષેપ ન ખાવી ખૂબ આનંદિત થતાં હતા. આચાર્યશ્રી બધાને મંગળ આશીર્વાદ આપતા અને જૈન ધર્મમાં સ્થિર થવા-દર્શન પૂજન કરવા તથા એકતાથી રહેવા પ્રેરણું આપતા હતા. આચાર્યશ્રીને ઉપદેશના ભાવથી અનેક પરમાર ક્ષત્રિએ સાત વ્યસનની પ્રતિજ્ઞા લીધી. શતાબ્દીના ઉપલક્ષમાં આ પ્રચાર પ્રશંસનીય હતે. Page #590 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૫૪૯ આચાર્યશ્રી વિજયેન્દ્રન્નિસૂરિજી તથા પન્યાસ શ્રીજયવિજયજીનાં પ્રવચન થયાં. સંક્રાતિ ઉત્સવ મનાવવામાં આવ્યું. પંજાબ, લુધિયાના, અંબાલા, મુંબઈ, રતલામથી ભાઈ એ આવ્યા હતા. બધાને રહેવાની-જમવાની ઘણી સારી વ્યવસ્થા કરી હતી. લગભગ ૧૫૦ ભાગ્યશાળીએ આ પ્રસંગે આવ્યા હતા. મંદિરની બાજુમાં મંડપ ઊભું કરવામાં આવ્યું હતું. ગુરુદેવના મંગલાચરણ બાદ આચાર્ય શ્રી વિજયેન્દ્રદિનસૂરિએ સંગઠન વિષે પ્રવચન કર્યું. ગુરુભક્ત શ્રી આત્માનંદ જૈન સભા મુંબઈના મંત્રી શ્રી રસિકલાલ કેરાએ આચાર્ય વિજયેન્દ્રસૂરિનો પરિચય આપે. છેદેરનિવાસી શ્રી ફકીરચંદજી મહેતાએ આચાર્યશ્રીને જીવનને પરિચય સાંભળીને કહ્યું કે ધન્ય છે પરમાર ક્ષત્રિય જાતિના પ્રથમ આચાર્ય અને તેમના આસપાસનાં ગામનું પ્રચારકાર્ય તે પ્રશંસનીય છે. આચાર્યશ્રીનાં પ્રવચનેથી હજારે ક્ષત્રિય પરમાર જૈન બન્યા અને કેટલાક ભાગ્યશાળીઓએ ભાગવતી દીક્ષા લીધી એ તે ઘણું સ્તુત્ય કાર્ય ગણાશે. હોશિયારપુરનિવાસી શ્રી શાંતિસ્વરૂપજીએ સંક્રાંતિનું ભજન સંભળાવ્યું. આપણા આચાર્યશ્રીએ નવકાર મંત્ર તથા ઉવસગ્ગહર સંભળાવ્યું. | મુનિ નિત્યાનંદવિજયજીએ સંતિકર, લઘુ શાંતિ, Page #591 -------------------------------------------------------------------------- ________________ ૫૫૦ જિનશાસનરન્ટ મેટી શાંતિ સંભળાવી. આચાર્યશ્રીએ મંગલાચરણ સાથે સંક્રાંતિ સંભળાવી. જયનાદે વચ્ચે સભા પૂર્ણ થઈ. રાત્રિના આચાર્યશ્રી જયવિજયજીનાં પ્રવચને થતાં રહ્યાં. શાંતમૂર્તિ વયેવૃદ્ધ મુનિરાનશ્રી જીનભદ્રવિજયશ્રી મહારાજે બેડેલીમાં વર્ષો સુધી સ્થિરતા કરીને હજારો પરમાર ક્ષત્રિયોનો ઉદ્ધાર કર્યો. ગામેગામ ઉપાશ્રયે થયા. બધાના ઘરમાં ભગવાન મહાવીરને રંગીન ફેટો મુકાબે અને પરમાર ક્ષત્રિયમાં ૮-૧૦ તે સંસારને ત્યાગ કરી દીક્ષિત થયા છે. બોડેલી સંસ્થાના ટ્રસ્ટીઓ શ્રીયુત પિપટલાલ ભીખાભાઈ વગેરે મુંબઈથી આચાર્યશ્રીને વિનતિ કરવા આવ્યા. આચાર્યશ્રીએ વૈશાખ સુધી સ્થિરતા કરી. આપના પ્રતાપથી અનેક જીવોને ઉદ્ધાર થશે અને તીર્થ પણ ચમકી ઊઠયું એમ ટ્રસ્ટીઓએ જણાવ્યું. આચાર્યશ્રીએ તેઓને આશ્વાસન આપતાં કહ્યું કે આ બોડેલી તીર્થને મહિમા અમારા ગુરુદેવના પ્રતાપથી વૃદ્ધિ પામ્યું છે. શાસન પતિ ભગવાન મહાવીર સ્વામીની પ્રતિમાની જે પ્રતિષ્ઠા તેમના શુભ હસ્તે થવાની હતી તે કાય અધૂરું રહ્યું.–આ કાર્ય મારા હાથે થયું માટે મને ગૌરવ છે. તમે પુરુષાર્થ કરે. કેઈ કામ થતું હશે તે હું વડેદરાથી પાછા આવીશ. આ ક્ષેત્રમાં આચાર્ય વિજયેન્દ્રન્નિસૂરિજીએ જે પ્રશંસનીય ભૂમિકા તૈયાર કરી છે અને સુંદર પ્રચાર કરી Page #592 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ક્ષેત્રને ઉદ્ધાર કર્યો છે તેથી મને ખૂબ ખૂબ પ્રસન્નતા થઈ છે. તેઓ પંજાબ જઈ રહ્યા છે, એ પણ ગુરુદેવ ( ક્ષેત્રને પ્રેરણા આપવા માટે જાય છે. પણ પાછા આવીને બેડેલીના ઉદ્ધાર કરશે એવી મને શ્રદ્ધા છે. ૧૪ માર્ચના જ આચાર્યશ્રીને વડોદરા પ્રવેશ કરવાને કાર્યક્રમ નિશ્ચિત થયેલ હઈ બેડેલીથી ડભાઈ પધાર્યા. સંઘે ભવ્ય સ્વાગત કર્યું. જૈન દહેરાસરનાં દર્શન કરી જૈન ઉપાશ્રયમાં ઊતર્યા. કિલા બહાર યશવાટિકામાં શ્રીમદ્ યશોવિજયજીની મૂર્તિનાં દર્શન કર્યા. અહીંની સ્થિરતામાં વ્યાખ્યાને આપ્યાં અને આચાર્યશ્રી પરિવાર સહિત વડેદરા પધાર્યા.. તીર્થદર્શન શત્રુંજયગિરિનો મહિમા અને ગૌરવ અનોખા અને અદ્વિતીય છે. આ ગિરિવરને એક એક પથ્થર અને તેની એક એક કેડી નામી-અનામી લાખ જયોતિધરના આમાના સ્પર્શથી સુવાસિત , બન્યા છે. અહીંની હવા માં કરોડે શુદ્ધાત્માના આનંદનાં ગીત ગુજયાં છે. અહીંના વાતાવરણમાં અસંખ્યાત મુનિવરોનાં મહામીન જાણ્યાં છે. દહેરાસરની એકએક ઈંટ અને એકએક જિનપ્રતિમામાં પવિત્ર શ્રમણ ભગવંતના દિવ્ય મંત્રોચાર રચાયા છે. કુમારપાળ વિ. શાહ ' WWW.jainelibrary.org Page #593 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮. સાધ્વી ઉત્કર્ષ ની ઝ`ખના વડાદરા શ્રીસોંઘની આચાય શ્રીને વટાદરા પધારવાની વિનતિ મુખઈ અને ઇંદોરમાં થતી રહી. આચાર્યશ્રીની ભાવના પણ વડેદરામાં વયેવૃદ્ધ અનુયાગાચાર્ય પન્યાસશ્રી નેમવિજયજી મહારાજને મળવાની હતી. ૧૪ માર્ચના રેજ આચાય શ્રી સમુદાય સહિત વડોદરા પધાર્યા. ગુરુભક્ત શેઠ ભીખચ ંદજી ફાજમલજી તરફથી સામૈયુ' થયું. લગભગ એક માઈલ લાંબું હતું. જાનીશેરીમાં ભવ્ય મંડપ આંધવામાં આવ્યેા હતા. હારા ભાઈબહેનેાની માનવમેદની ઊમટી પડી હતી. આ અવસરે ૧૦૮ જેટલા સાધ્વી જીએના સમુદાય હતેા. આચાય શ્રી વિજયકીતિ ચંદ્રસૂરિ શિષ્ય સહિત પધાર્યા હતા. લગભગ ચાર વાગ્યે ઉપાશ્રયે પહોંચ્યા. આ સ્વાતંત અભૂતપૂર્વ હતું. સંઘના આબાલવૃદ્ધમાં આનંદની લહેર લહેરાણી. મદિરનાં દર્શન કરી શ્રી આત્માનંદ જૈન ઉપાશ્રયમાં આચાય શ્રી પરિવાર સાથે પધાર્યાં ત્યારે જયનાદથી વાતાવરણ ગુંજી ઊઠયું. આચાર્યશ્રી તુરત જ અનુયાગાચાય વાવૃદ્ધ પન્યાસ શ્રી નેમવિજયજી તથા પન્યાસ શ્રી ચ'દનવિજયજી મહા Page #594 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનને ૫૫૩ રાજને મળ્યા. આ મિલન હૃદયંગમ હતું. ગુરુદેવે માંગલિક સંભળાયું. પચાસ શ્રી જયવિજયજીએ મનનીય પ્રવચન કર્યું. આપણા યુગદ્રષ્ટા સ્વ. પંજાબકેસરી આચાર્યશ્રીની જન્મભૂમિને સ્પર્શતાં આનંદ અનુભવે. વડોદરા શ્રીસંઘના આગેવાન પરમ ગુરુભક્ત શ્રી વાડીલાલભાઈ વૈદે ગુરુદેવને આભાર માન્ય તથા આચાર્ય ભગવંતની જન્મભૂમિમાં હોસ્પિટલની એજના સાકાર બની રહી છે તેને ખ્યાલ આવે. - આપણું ચરિત્રનાયક ગુરુદેવે જણાવ્યું કે વડેદરા આવવાની મારી ભાવના પૂરી થઈ અને મને અપાર આનંદ થા. ગુરુદેવની જન્મભૂમિ વડેદરાને શ્રીસંઘ અમારા પ્રત્યે જે ભક્તિભાવ રાખે છે તે જાણી ખૂબ હર્ષ થાય છે. જયનાદ સાથે સભા વિસર્જન થઈ. આપણા ચરિત્ર નાયક શાંતમૂર્તિ આચાર્યશ્રી વિજ્યસમુદ્રસૂરિજી મહારાજે ૧૪ માર્ચ, ૭૩ના વડેદરામાં પ્રવેશ કર્યો ત્યારે તેમની આજ્ઞાનુવર્તી ૮૫ સાધ્વીએ વડોદરામાં એકત્ર થયાં હતાં. આ અવસરને લાભ લેવાની ભાવના જાગી અને એક સાધ્વી સંમેલનના આયોજન માટે પ્રેરણાત્મક પ્રવચન કર્યું. - આ વિચાર જૈન જગત માટે એક નવીન જ હતે. મુનિ સંમેલને ૩-૪ થઈ ગયાં પણ સાધ્વી સંમેલનને વિચાર સરખે આજ સુધી કેઈને આ નહોતે. Page #595 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનર આપણા ચરિત્રનાયક આચાર્યશ્રી પણ તેમના ગુરુદેવ પંજાબકેસરી સમપજ્ઞ આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિની જેમ દીર્ઘદ્રષ્ટા હતા. ૫૫૪ ફાગણ સુદ ૧૧ના રેજ આ સાધ્વી સંમેલનના અદ્વિતીય સમારંભના શ્રીગણેશ થયા. ૮૫ જેટલી સાધ્વીજીઆની હાજરી પણ દનીય હતી. પેાતાની ભાવના વ્યક્ત કરતાં આચાર્ય શ્રીએ કહ્યું કે હું તમને બધાને કેટલીક જરૂરી સૂચનાએ આપવા ઇચ્છુ છું તેથી જ તમને બધાંને અહી મેલાવ્યા છે. આ પ્રચારના યુગ છે. જગ્યાએ જગ્યાએ અનેક પ્રકારનાં નાનાં-મેટાં સમેલને થતાં રહે છે. આજના સુઅવસર પર મને વિક્રમ સંવત ૧૯૬૯ને એ દિવસ યાદ છે, જ્યારે ગુરુદેવ આચાય ભગવત ( તે વખતે મુનિ ) અજ્ઞાનતિમિરતણી કલિકાલકલ્પતરુ ભારતદિવાકર યુગવીર આચાર્ય શ્રીમદ્ વિજયવલ્લભસૂરિજી મહારાજ આદિના પ્રયાસથી, પરમ પૂજ્ય દાદા ગુરુ શ્રી આત્મારામજી મહારાજના સાધુસમુદાયનું સમે લન - વડોદરામાં મળ્યું હતું. આપણા સમુદાયમાં સાધુ મુનિરાજોની માટી ખેાટ છે. તેથી પંજાબ, રાજસ્થાન, ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ આદિ પ્રદેશેામાં આપણા ગુરુદેવાના વિચાર। પહેોંચી શકતા નથી. સાધુએથી માંગ બધાં ક્ષેત્રા અને પ્રદેશેામાંથી આવતી રહે છે અને તે માટે વિન'તીએ પણ જુદા જુદા પ્રદેશેામાંથી આવતી રહે છે. Page #596 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનને ૫૫૫ પરંતુ બધાં ક્ષેત્રોને પહોંચી વળવા આપણા સાધુએ અસમર્થ છે. - સદ્ભાગ્યે ગુરુદેવનાં સાધ્વીઓની સંખ્યા વિપુલ છે. તેમાં કેટલીક સાધ્વીઓ તે વિદુષી છે. આ બધી સાવીએ પિતાને વિકાસ સાધે અને બધી રીતે તૈયાર થઈ જાય તે સાધીએ સંઘના કલ્યાણ અને ઉત્થાનનું ઘણું ખરું કાર્ય કરી શકે. સાથે સાથે નવી પેઢીને સુસંસકારોયુક્ત બનાવી શકે છે. સાધ્વીઓ ધારે તે ઘરઘરમાં ગૃહિણીઓને ધર્માધ આપીને ધર્મસેવાની જાત પ્રગટાવી શકે છે. શિબિરે દ્વારા કન્યાઓ અને બહેનોને પણ ધર્મના સંસ્કારે આપી. તેઓનાં જીવન ઉજજવળ કરી શકે છે. - આજે આપણે સૌએ એ વાત વિચારવાની છે કે આ માટે સક્રિય શું થઈ શકે? આચાર્યશ્રીએ પ્રાચીન ઈતિહાસ પર પ્રકાશ પાથરતાં કહ્યું કે તપાગચ્છમાં પૂર્વ આર્યોએ સાધ્વીઓને વ્યાખ્યાન વાંચવાની અનુમતિ આપી. નથી પરંતુ આપણે અનુભવ કરીએ છીએ કે ખરતરગચ્છ, અંચળગચ્છ, પાયજંદગચ્છ આદિ સમુદાયની સાધ્વીએ કેટલી બધી વિદુષી છે ! તેઓનો કેટલે વિકાસ થયો છે ! પિતાનાં વિદ્વત્તાભર્યા વ્યાખ્યાનેથી શ્રોતાઓને કેટલા બધા પ્રભાવિત કર્યા છે ! આ ગોમાં સાધુઓની સંખ્યા ઘણી ઓછી હોવાથી પ્રચારકાર્યની જવાબદારી સાધ્વીએ પર છે. Page #597 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરન તેથી એ ગાના કેટલા વિકાસ થઈ રહ્યો છે તે આપણે સ્વયં જોઈ શકીએ છીએ. આચાય શ્રીએ કહ્યુ કે તપગચ્છના પૂર્વાચાર્યએ જે મના કરી છે, તેમાં જરૂર કાંઈ રહસ્ય હશે પરંતુ એ મહાપુરુષાએ એમ પણ મત દર્શાખ્યા છે કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ જોઈને કા કરવુ જોઈએ. ૫૫૬ પરમ ગુરુદેવ ન્યાયાંભાનિધિ જૈનાચાર્ય ૧૦૦૮ શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી મહારાજે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ જોઇને સાધ્વીઓને વ્યાખ્યાન આપવાની અનુમતિ આપી છે. તેઓશ્રીના પટ્ટધર આચાય વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજે આ તેમના ગુરુદેવની આજ્ઞાનું પાલન કરીને સાધ્વીઓના વિકાસ અને જ્ઞાનવૃદ્ધિને માટે તેમણે પોતાના સમુદાયની સાધ્વીઓને વ્યાખ્યાન દેવા માટે પ્રોત્સાહિત કર્યાં હતાં. આનું પરિણામ એ આવ્યું કે આજ આપણા સમુદાયની સાધ્વીએથી પંજાખ, રાજસ્થાન, દક્ષિણ પૂર્વ દેશ તેમ જ ગુજરાત-સૌરાષ્ટ્રમાં વ્યાખ્યાન આપીને ધ પ્રચાર તેમ જ આત્મવિકાસ કરી રહેલ છે. હમણાં હમણાં આપણા સમુદાયના જૈન ભારતી વિદુષી સાધ્વીશ્રી મૃગાવતીશ્રીજી તેમ જ સાધ્વીશ્રી પ્રિયદર્શનાશ્રીજી આદિ સાધ્વીએ જુદા જુદા પ્રદેશે માં વિહાર કરીને પેાતાનાં વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યાનાથી ધર્મ પ્રચાર તથા લેાકેાપકાર કરી રહેલ છે. Page #598 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન મુંબઈ જેવી વિશાળ નગરીમાં વિદુષી સાધ્વી શ્રી. મૃગાવતીશ્રીએ વ્યાખ્યાનેથી હજારે શ્રોતાજનેને મંત્રમુગ્ધ કર્યા હતા તેમ જ ધર્મપ્રચારનું અનુપમ કાર્ય કર્યું તે સી કેંઈ જાણે છે. આ વર્ષે સાદેવી શ્રી પ્રિયદર્શનાશ્રીજી આદિ ચાર સાધ્વીઓનું ચાતુર્માસ મુંબઈમાં હતું તે વખતે ચોપાટી પર સાધ્વીશ્રી પ્રિયદર્શનાજીએ સુંદર મનનીય પ્રવચન કર્યું હતું. તે સાંભળીને હજાર જૈનેતર નરનારીએ મંત્રમુગ્ધ થયાં હતાં. આચાર્યશ્રીએ કહ્યું કે મારા અંતઃકરણની એ ભાવના છે કે આપણા સમુદાયમાં જે જે યુવાન તેમ જ બુદ્ધિશાળી સાધ્વીઓ છે, તે નિરંતર અભ્યાસ કરીને તેમ જ મર્યાદામાં રહીને વ્યાખ્યાન આપે અને જગ્યાએ જગ્યાએ વિહાર કરીને શાસનની પ્રભાવના કરીને ગુરુદેવના નામને રોશન કરે. તેઓશ્રીએ કહ્યું કે પંજાબથી મને આવ્યાને પાંચ છ વર્ષ થઈ ગયાં છે. પંજાબ હમણું સાધુસાધ્વી વિના સૂનો પડ્યો છે. હું એમ નથી કહેતા કે પંજાબમાં જ રહે અને ત્યાં જ વિહાર કરી પરંતુ એટલું જરૂર ઈરછું છું કે તમે બધા સમય સમય પર પંજાબ, રાજસ્થાન, ગુજરાત, સૌરાષ્ટ્ર તથા કચ્છ જેવા પ્રદેશમાં પણ વિચ અને એ પ્રદેશમાં વ્યાખ્યાન આદિથી ધર્મપ્રભાવના કરે. તે જિન ધર્મ અને ગુરુદેવના સંદેશને કેટલે બધે પ્રચાર થઈ શકે. સાથે તેઓનો પણ સારો એ વિકાસ થાય. આ સમયે આપણે સમુદાયની ઘણી સાધ્વીઓ હાજર છે. Page #599 -------------------------------------------------------------------------- ________________ --૫૫૮ જિનશાસનરન તેઓના સમયને અને વિદ્વત્તાને સદુપયોગ કરવાની - ભાવનાથી સાધ્વી સંમેલનને નવે વિચાર મારા મનમાં ફેર્યો છે અને તે સમયની માંગ પણ છે. આચાર્યશ્રીએ કહ્યું કે ઠરાવ તૈયાર કરવાથી કે પાસ કરવાથી કે ઈ લાભ નથી. તેનો ઉપયોગ જરૂરી છે. - મારો મુખ્ય ઉદ્દેશ તે માત્ર એટલો જ છે કે વિદ્યાભ્યાસ તથા વકતૃત્વકલા દ્વારા આપણે સાવી સમુદાયનો બાહ્ય તથા અત્યંતર વિકાસ કેમ થાય ? આ વિષે આજે આપણે વિચારવિમર્શ કરવાનું છે. આ એક ખેદજનક વાત છે કે આજકાલ જૈન સમાજનાં યુવકયુવતીઓનાં ખાનપાન અને આચારવિચાર સાવિક રહ્યાં નથી. અને એટલે જ આ જરૂરી છે કે સમસ્ત સમુદાયની સાધ્વીએ વ્યાખ્યાતા બનીને આ સામાજિક અને ધાર્મિક પતનને રોકવા માટે સહગી બને. આ મારી હાર્દિક અભિલાષા છે. મહારાજશ્રીએ કહ્યું કે આજકાલ શ્રીમતી ઇન્દિરા ગાંધી જેવાં બહેન દેશનું રાજકારણ બહાદુરીપૂર્વક સંભાળી રહેલ છે. શ્રીલંકામાં પણ એક બહેન જ વડાપ્રધાનને હોદ્દો સંભાળે છે. અરે પ્રધાનમંડળમાં કેટલાંક બહેને પણ છે. કેટલાયે ઉચ્ચ હેરાઓ બહેને સંભાળે છે. ત્યારે ભગવતી સાધ્વીઓ આગળ વધીને સંઘકાય, ધર્મપ્રચાર, યુવક-યુવતીઓમાં સુસંસ્કાર અર્પવાનાં કાર્યો કેમ ન કરી શકે? તેથી જ મારી એ ભાવના છે કે આજની પરિ Page #600 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરન ૫૫૯ સ્થિતિ પર વિચાર-વિમશ કરીને તમે બધા આગળ વધે. આને સાધ્વી સમેલન કહેા, સાધ્વી ઉત્કૃષ કહેા, જે કહેા તે, મારા મુખ્ય ઉદ્દેશ એ જ છે કે વીર શાસનની શેાભા કેમ વધે અને શાસનની પ્રભાવના તમે વિશેષ અને વિશેષ કેમ કરી શકે તેના ગંભીરતાથી વિચાર-વિમશ કરવાના છે. આ સમયે અનેક સાધ્વીએ વિહાર કરવા માટે તૈયારીમાં હશે એટલે ફાગણ સુદ ૧૫ તથા ફાગણુ વિ ૧ અને ૨ સાધ્વીસ ંમેલન કરવાના નિશ્ચય કર્યો છે. Page #601 -------------------------------------------------------------------------- ________________ ૨ ૧૨૯, સાધ્વી સંમેલન અદ્વિતીય સમારંભ ફાગણ સુદ પૂનમ ૧૮, માર્ચ ૧૯૭૩ના રોજ વડેદરામાં શ્રી આત્માનંદ જેન ઉપાશ્રયમાં આચાર્ય મહારાજશ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજશ્રીના સાનિધ્યમાં તેમના આજ્ઞાતિની સાધ્વીઓનું સંમેલન ત્રણ દિવસ ચાલ્યું. ૮૫ જેટલાં સાધ્વીઓની હાજરી નોંધપાત્ર હતી. સંમેલનનું સંચાલન જોવા માટે ઘણાં ભાઈબહેને પણ આવ્યાં હતાં. ઉપાશ્રયમાં ઉત્સાહ અને આનંદનું વાતાવરણ જોવાતું હતું. આચાર્યશ્રીએ કહ્યું કે આ સંમેલનમાં બધાં સાધ્વીઓએ પોતપોતાના વિચાર રજૂ કરવાના છે. આમાં કોઈ પણ સાધ્વીએ કશે સંકેચ રાખવાની કે બીવાની જરૂર નથી. જે કઈ સાધ્વી બોલવા ઇચ્છે તેમણે એમ જ ધારી લેવું જોઈએ કે સામે કઈ જ બેઠું નથી. કદાચ કઈને કાંઈ પણ બેલવાને વિચાર ન આવે તે નવકાર મહામંત્ર સંભળાવી બેસી જાય. પરંતુ જે કઈ બોલે તે શ્રેતાઓની સામે આવીને બાલે એવી મારી અભિલાષા છે. પ્રારંભમાં પ્રવર્તની સાધવી શ્રી કપૂરશ્રીજીએ મંગલાચરણ કર્યું તથા આચાર્યશ્રીએ બધાં સાધ્વીઓને વક્તવ્ય Page #602 -------------------------------------------------------------------------- ________________ વડોદરામાં શ્રીસાદી સંમેલન Page #603 -------------------------------------------------------------------------- ________________ www.jaine brary THRSTREES www ઇંદોર ચાતુર્માસમાં પૂ. આચાર્યશ્રી માલવકેશરીશ્રી સૌભાગમલજી મહારાજ મુનિભૂષણુશ્રી વલ્લભદત્તવિજયજી મ. પરમ ગુરુભક્ત શ્રી ફૂલચંદ શામજીભાઈનું પ્રેરક પ્રવચન Page #604 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનન આપવા અનુરોધ કર્યો. સાધવીશ્રી કુસુમશ્રીજીએ દાનધર્મના મહિમાનું વર્ણન કરતાં ધનાસાર્થવાહનું દૃષ્ટાંત સંભળાવ્યું.. સાધ્વી મૃગાવતીશ્રીએ કહ્યું કે અન્ય સમુદાયની સાધ્વીઓને વ્યાખ્યાન માટે અનુમતિ નથી હોતી ત્યારે આપણું ગુરુદેવ આપણને બધાને અધ્યયન કરવા અને વક્તા બનવાને માટે પ્રેરણા આપીને ઉત્સાહિત કરે છે તે આપણું અહે-- ભાગ્ય છે. આચાર્ય મહારાજને સંતેષ આપ અને શાસનપ્રભાવનાનાં કાર્યો કરવાં તે આપણા બધાનું પુનિત કર્તવ્ય છે. સાધ્વીજીઓએ બેલવાને અભ્યાસ કરે. જોઈએ. હું પણ પહેલાં વિશેષ છૂટથી બોલી શકતી નહતી. પણ પછી અભ્યાસથી વકતૃત્વકળામાં પ્રવીણતા મેળવી. સાવીશ્રી ઑકારશ્રીજીએ પિતાની મધુર હિન્દી ભાષામાં પિતાના અનુભવે સરળતાથી સંભળાવ્યા અને સાધવીઓને વિદ્યાધ્યયન કરવા તથા પંજાબ તરફ વિચરવાની ભાવના વ્યક્ત કરી. - સાધ્વી પ્રિયદર્શનાશ્રીએ આ અવસર પર કહ્યું કે આપણુ ગુરુદેવ આચાર્યશ્રીની ઈચ્છાને માન આપીને આપણે આગળ વધીએ, સ્વયં વિકાસ કરીએ અને અભ્યાસ દ્વારા વકતૃત્વકળા પણ શીખીએ. સાધ્વીસમુદાયના વિકાસને માટે અવિરત પ્રયાસ જરૂરી છે. નવી પેઢીને સુસંસ્કારી કરવી જોઈશે. આપણે બધા સમયને પારખીએ તે આપણું કર્તવ્ય છે અને એ કર્તવ્ય ત્યારે જ પૂરું કરી શકાય જ્યારે આપણે પિતાને વિકાસ સાધીએ. સાધ્વી પ્રગુણા-- ૩૬ Page #605 -------------------------------------------------------------------------- ________________ ૫૬૨ જિનશાસનન શ્રીએ કહ્યું કે સમાજના ઉત્કર્ષ માટે સાધ્વીસમુદાયે આગળ આવીને કાર્ય કરવાની ભારે જરૂર છે. આપણુ ગુરુદેવની આજ્ઞાને શિરોધાર્ય કરીને તેમની ભાવનાને પૂરી કરવાનું આપણું પ્રથમ કર્તવ્ય છે. - સાધ્વીશ્રી કપૂરશ્રીજી દ્વારા સર્વમંગળ પછી સંમેલનને પહેલે દિવસ પૂરે થયે. પ્રેક્ષકોને આ સંમેલન જેવાથી ખૂબ આનંદ થશે. સાધ્વીઓને પણ વિશેષ આનંદ થયે.. બીજે દિવસે સાધીશ્રી કપૂરશ્રીજીના મંગલાચરણ બાદ કાર્યવાહી શરૂ કરતાં આચાર્યશ્રીએ ઉત્સાહપ્રેરક પ્રવચન આપ્યું હતું. સાધ્વી પ્રવીણશ્રી, સાધ્વી પ્રગુણશ્રી, સાધ્વી જયકાન્તાશ્રી, સાધ્વી હિતજ્ઞાશ્રી, સાધ્વી મૃદુલાશ્રી તથા સાધ્વી કમલપ્રભાશ્રી વગેરેએ સંકેચ છેડીને સભામાં પિતાના વિચારો વ્યક્ત કર્યા. આમાં કેટલીક સાધ્વીઓ તે એવાં હતાં જે આ સભામાં પહેલી વાર જ બેલવા ઊભાં થયાં હતાં. કેટલાંક સાધ્વીઓ ગુજરાતી હોવા છતાં સુંદર હિન્દીમાં બે ત્યાં હતાં. આપણું આચાર્યશ્રી સૌને વચ્ચે વચ્ચે પ્રેરણા આપતા રહેતા હતા. સાધ્વીઓના અભ્યાસની આવશ્યકતા દર્શાવતાં આચાર્યશ્રીએ સ્થાનકવાસી સંઘની જેમ એક સાધ્વી વિદ્યાપીઠની સ્થાપનાનો વિચાર દર્શાવ્યે હતો. પરન્તુ બીજા સંપ્રદાયનાં સાધ્વીએ આ વિદ્યાપીઠમાં અધ્યચન કરવા આવે તેવી સંભાવના ઓછી છે, તેથી કદાચ FO! ' Page #606 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૧૬૩ સાધ્વી વિદ્યાપીઠની ચેાજના હમણાં શકય ન બને. તેને અદલે એક એ વિદ્વાન સાઘ્વીજી આઠ આઠ દસ દસ સાધ્વીઓને વાત્સલ્યપૂર્વક સંભાળે, તેઓને અભ્યાસ કરાવે અને સાથે સાથે વકતૃત્વકળા પણ શીખવે તેા ઘેાડા વખતમાં ઘણી સાધ્વીએ તૈયાર થઈ જાય. આ માટે અમદાવાદ, પાટણ, પાલીતાણા, મુંબઈ, વડોદરા, પૂના વગેરે સ્થાનામાં ફરતી વિદ્યાપીઠ થઈ શકે. આ માટે તે શહેરાના જૈન સઘાએ પણ પૂરી પૂરી અનુકૂળતા કરી આપવી જોઈએ. આ પ્રકારની વ્યવસ્થા સફળ થાય તે સમય જતાં બીજા સમુદાયાની સાધ્વીએને માટે પણ તેવી અભ્યાસ આદિની વ્યવસ્થા થઈ શકે. હું તા ઈચ્છુ કે વિદુષી સાધ્વીશ્રી મૃગાવતીશ્રીજી આ જવાબદારી ઉપાડી લે અને સાધ્વીઓને માર્ગદર્શન આપી વિદ્યાપીઠના અધિષ્ઠાત્રી અને તે કેવું સારું ! વિદુષી સાધ્વીશ્રી નિમ ળાશ્રીજી, જે એમ. એ, અને સાહિત્યરત્ન છે તે આ દિશામાં ઘણું કરી રહ્યાં છે. હું તે આપણા સમાજના કણ ધાર જૈન રત્ન શ્રી શેઠ કસ્તુરભાઈ લાલભાઈને પણુ આ માટે કાંઈક સક્રિય ચેાજના કરવાના અનુરોધ કરું છું, ' સ'મેલનના ત્રીજા દિવસે પ્રવતની સાધ્વી શ્રી કપૂરશ્રીજીએ મંગલાચરણથી સ ંમેલનની શરૂઆત કરી. આ દિવસે જૈન પત્રના અગ્રલેખાના લેખક અને વિદ્વાન ભાઈશ્રી રતિલાલ દીપચંદ દેશાઈ તથા વિદ્વ શ્રી અગરચંદજી નાહટા હાજર રહ્યા હતા. Page #607 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનસન સાધ્વીશ્રી ભાનુપ્રભા, સાધ્વીશ્રી ચંદ્રયશાજી, સાધ્વી શ્રી વિનેદશ્રીજી, સાધ્વી ઉદયયશાશ્રીજી, સાધ્વી કીત્તિ પ્રભાશ્રીજી, સાધ્વી જિતજ્ઞાશ્રીજી, સાધ્વી મૃદુલાજી, સાધ્વી *મળપ્રભાશ્રીજી, સાવી અભયશ્રીજી આદિ સાધ્વીએએ પેાતાના વિચાર દર્શાવ્યા હતા. ૫૪ શ્રી અગરચંદ્રજી નાહટાએ પ્રાસગિક વિચાર વ્યક્ત કરતાં જણાવ્યું કે સ્ત્રીસમાજ નિર્બળ રહે તે આજના યુગમાં ચાલી નહિ શકે. તેમણે કહ્યું કે સ્ત્રીસમાજના વિકાસને માટે સાધ્વીસમાજે આગળ આવીને કાર્ય કરવું જોઈ એ. સાધ્વીસમાજ વિદ્વાન અને તેજસ્વી હોય તે સમાજના ઉત્કર્ષ સાધી શકાય છે, સાધ્વીએ કેવી રીતે કુશળતા પ્રાપ્ત કરી શકે તે માટે તેમણે પ્રાચીન કાળના ખાક્ષી અને સુ ંદરીનાં દૃષ્ટાંતા સભળાવ્યાં હતાં. ભાઇશ્રી રતિલાલ દેશાઈ એ જણાવ્યું કે આ સાધ્વીસમેલનને પ્રસંગ એક વિરલ પ્રસગ છે. ૮૫ જેટલાં સાધ્વીએ મળે અને કેટલાંચે સાધ્વીએ મધુર મધુર હિન્દી ગુજરાતીમાં પ્રવચન આપે તે એક આનંદપ્રેરક ગણાશે. સાધ્વી વિદ્યાપીઠ અને સાધુ વિદ્યાપીઠની જૈન સમાજમાં આજે તે અત્ય'ત જરૂર છે. સમાજ ધર્મ પ્રભાવનાને માટે લાખે ખરચે છે તે! આ દેશપ્રદેશમાં પાવિહાર કરી લૂખુ સૂકું મળે તે લઈ ત્યાગ અને સંયમમાં રહી ધમપ્રભાવના કરી રહેલ આપણાં મુનિરત્ના અને સાધ્વીજી મહારાજે વિદ્વાન અને તેજસ્વી અને તેા ઘરઘરમાં ધમની જ્યેાત પ્રગટે અને જૈન શાસનના જયજયકાર થઈ રહે. Page #608 -------------------------------------------------------------------------- ________________ જિન શાસનન ૫૬૫ તેમણે સાધ્વીજીઓ સાથે અભ્યાસ વગેરે વિષે ચર્ચાવિચારણા પણ કરી. છેવટે આપણું ચરિત્રનાયક આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજીએ આ ત્રણ દિવસ ચાલેલ સાથ્વી સંમેલનમાં સાધ્વીઓ દ્વારા પ્રદર્શિત ઉત્સાહ પર પિતાની હાદિક પ્રસન્નતા વ્યક્ત કરી. બધાને મંગળ આશીર્વાદ આપતાં સાધ્વીઓમાં અભ્યાસ, જ્ઞાન, ધ્યાન, વ્યાખ્યાન, વકતૃત્વમાં વિશેષ અને વિશેષ રુચિ પેદા થાય અને તેઓ દ્વારા સ્ત્રીસમાજ તથા જૈન સમાજને ઉત્કર્ષ થાય તેવી ભાવના વ્યક્ત કરી હતી. પ્રવર્તની સાધ્વી શ્રી કપૂરિશ્રીજીએ સર્વમંગળ સંભળાવ્યું. બાદ સભા આનંદ ઉત્સાહના વાતાવરણમાં વિસર્જન થઈ. - આ સાથ્વી સંમેલન માટે આપણા આચાર્યશ્રીની કેવી ઝંખના હતી તથા આ સંમેલન એક અદ્વિતીય વિરલ સમારંભ બની ગયે તે જાણી જૈન સમાજે ગૌરવ લેવાનું છે. Page #609 -------------------------------------------------------------------------- ________________ તમ છે - ૧૩૧. વડોદરામાં સામૂહિક મહાવીર જયંતી વડોદરામાં આ વર્ષે આચાર્ય વિજ્યસમુદ્રસૂરીશ્વરજી મહારાજ તથા તેમનો વિશાળ સાધુ-સાધ્વી સમુદાય પધારેલ હેવાથી આપણે સમયજ્ઞ આચાર્યશ્રીએ શ્રી મહાવીર જયંતી ઉત્સવ જૈનોના સર્વ સંપ્રદાયે મળી ઊજવે તે સચોટ ઉપદેશ આપે. આ વિચાર સૌએ વધાવી લીધે અને જૈનેના સર્વ સંપ્રદાયના આગેવાન આચાર્યશ્રીની નિશ્રામાં મળ્યા. સર્વ પ્રકારે વિચારણા કરી દર વર્ષે બધા સંપ્રદાયે મળીને શ્રી મહાવીર જન્મ કલ્યાણક ઊજવવા નિર્ણય કર્યો. તે માટે તૈયારીઓ થવા લાગી. પ્રસિદ્ધ લેખક શ્રી જ્યભિખુના પુત્ર છે. કુમારપાળ દેસાઈને ભગવાન મહાવીર જયંતી પર વ્યાખ્યાન આપવાનું નિયંત્રણ મોકલવામાં આવ્યું. તા. ૧૩ એપ્રિલના સંક્રતિ હેવાથી જુદાં જુદાં શહેરના ભક્તજને આવ્યા હતા. સંવતની દષ્ટિએ આ આ સંક્રાતિ વિશેષ મહત્વની ગણાય છે. કારણ કે આજથી નવું વર્ષ પ્રારંભ થાય છે. આ સંક્રાન્તિ ઉત્સવમાં ભાગ લેવા માટે હમેશ Page #610 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરન ૫} મુજબ પંજાબ, ગુજરાત અને રાજસ્થાન આદિના ઘણા. ભાઈ એ આવ્યા હતા. પન્યાસશ્રી જયવિજયજી મહારાજે સક્રાન્તિનું મહત્ત્વ સમજાવ્યું. ત્યાર પછી સર્વિસમ્રાટ આચાય વિજયનેમિસૂરીશ્વરના સમુદાયના આ॰ વિજયકીતિ ચંદ્રસૂરિજી મહારાજે મનનીય પ્રભાવશાળી પ્રવચન આપ્યું તે સાંભળી શ્રેાતા મુગ્ધ થયા હતા. ખાલમુનિ નિત્યાનંદવિજચે સંતિકર, લઘુશાંતિ, માટીશાંતિ સ ́ભળાવી. આચાય શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજીએ આ અવસર પર સારભિ ત પ્રવચન કર્યું અને કહ્યું કે સંક્રાંતિના અથ ક્રાન્તિ છે. તે સમાજના ઉત્થાન માટે રચનાત્મક સક્રિય હાવી જોઇએ. ફ્રાન્તિ શબ્દથી ડરવાની કોઈ જરૂર નથી, જૈન સમાજે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ પ્રમાણે આજ સુધીમાં વખતાવખત જરૂરી પરિવતના કર્યાં છે અને કરવાં પડશે. ધમ પ્રત્યેની સાચી શ્રદ્ધાથી જીવનમાં પણ ક્રાન્તિ લાવી શકાશે, તેમણે કહ્યું કે દીનદુઃખીએાની સેવા પશુ ધર્મ છે. + સંક્રાન્તિ મહાત્સવ અ ંગે એક સાંસ્કૃતિક કાર્યક્રમ પશુ ચેાજવામાં આવ્યેા હતેા, જેમાં હૅશિયારપુરનિવાસી શ્રી શાંતિસ્વરૂપમાંઈ એ સંક્રાન્તિ ભજન સસ્તંભળાવ્યુ. આચાર્ય શ્રીએ માંગલિક સાથે વૈશાખ માસની સ*ક્રાન્તિનું નામ સંભળાવ્યું. શ્રેાતાઓના જયનાદેથી મંડપ ગુ'જી રહ્યો, ચૈત્ર શુદ્ધિ ૧૩ ના દિવસે શ્રી મહાવીરજયંતીનું આયેાજન થયુ.. જયતી મહાત્સવ ભવ્ય સમારેહની સાથે Page #611 -------------------------------------------------------------------------- ________________ ટ જિનશાસનરન ઊજવવામાં આવ્યેા. આપણા ચરિત્રનાયક આચાય શ્રીના પ્રયત્નેાના ફળસ્વરૂપ સમસ્ત જૈન સ ંપ્રદાયેાના લેાકેાએ આ મહેાત્સવમાં આનંદઉલ્લાસપૂર્વક ભાગ લીધે. સવારના માંડવી રોડ પર આવેલ શત્રુ ંજય તીર્થોવતાર પ્રાસાદથી રથયાત્રા શરૂ થઈ. આ રથયાત્રા મામાની પાળ, શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના મંદિરની પાસે સમાપ્ત થઈ. આ રથયાત્રામાં ઍન્ડવાજા, ભજનમડળીઓ, મોટા તથા ત્રણે સંપ્રદાયાના આગેવાન અને સેકડા ભાઈબહેના જોડાયાં હતાં. લેાકેાનું કહેવું હતું કે રથયાત્રાને આવા ભવ્ય વરઘેાડા આજ સુધીના જીવનમાં કદી જોયા નહાત્તા. આ રથયાત્રામાં આચાર્ય શ્રી વિજયપ્રીતિ ચંદ્રસૂરિજી મહારાજ, આપણા ચરિત્રનાયક, પન્યાસ શ્રી -જયવિજયજી સહિત વિશાળ સાધુસમુદાય ઉપસ્થિત હતા. ખપેારના આચાય શ્રીની અધ્યક્ષતામાં એક વિશાળ સભાનું આયાજન કરવામાં આવ્યું હતું. જાની શેરીના ઉપાશ્રયથી એક વિશાળ જુલૂસ આચાર્યશ્રી તથા વિશાળ જનસમુદાય સાથે પ્રારંભ થયું તે ઘડિયાળી પાળ તથા માંડવી ચેક થઈને ન્યાયમ'દિર પહોંચ્યું. અપેારના સાડાત્રણ વાગ્યે કાર્યક્રમની શરૂઆત થઈ. આચાય શ્રીના મોંગલાચરણુ બાદ ખાલિકાઓનું સંગીત થયું. પંજાખી વાલા શ્રી ક્રૂ' છ, સાધ્વીશ્રી સમયજ્ઞાશ્રીજી, સાધ્વી પ્રમાદશ્રીજી, પૂ. આચાય શ્રીજી ીતિ ચંદ્રસૂરિજી, Page #612 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૫૬૯ પન્યાસ શ્રી જયવિજ્યજી, બાલમુનિ નિત્યાનંદવિજયજી, બાલમુનિ ધર્મધુરંધરવિજયજી, પંડિત ગોવિંદરામજી વ્યાસ વગેરેએ પ્રવચન કર્યા. પ્રસિદ્ધ વક્તા છે. કુમારપાળ દેશાઈ એ ભગવાન મહાવીરના જીવન અને તેમના અહિંસાના ગગનભેદી સંદેશ વિષે પ્રકાશ પાથર્યો. આચાર્યશ્રીએ ઉપસંહાર કરતાં જણાવ્યું કે હું હૃદયપૂર્વક ઇચ્છું છું કે પ્રતિવર્ષે આ રીતે ત્રણે સંપ્રદાયે મળીને ભગવાન મહાવીર સ્વામીની જયંતી ઊજવે તે શાસનને જયજયકાર થઈ રહે. આ યંતી સમારોહ પર જનસમુદાયની એવી તે ભીડ હતી કે વિશાળ ન્યાયમંદિરનું પ્રાંગણ પણ નાનું પડી ગયું. હજારો લેકેએ આ જયંતી સમારોહને કાર્યક્રમ ઊભા ઊભા સાંભળે. હજારે નરનારીઓના બુલંદ જયનાદથી ન્યાયમંદિર ગુંજી ઊઠયું. Page #613 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ : પરમાર ક્ષત્રિયના સૌથી પ્રથમ આચાર્ય શ્રી ઈન્દ્રદિક્ષસૂરિજીની જીવનસૌરભ સાલપુરા ગામના ભાઈ મોહનભાઈ ધર્મનિષ્ઠ શ્રી સેમચંદભાઈની પ્રેરણાથી જૈન ધર્મમાં જોડાયા. જૈન પાઠશાળામાં પંચપ્રતિક્રમણ, ચાર પ્રકરણ અને ત્રણ ભાગ્ય શીખ્યા. દીક્ષાની ભાવના જાગી અને સં. ૧૯૮ના ફાગણ સુદ ૫ના ઠાઠમાઠથી દીક્ષા લીધી. તેમનું નામ મુનિ ઇંદ્રવિજયજી રાખવામાં આવ્યું. મહેન્દ્ર જન પંચાંગના પ્રણેતા આચાર્ય શ્રી વિકાસચંદ્રસૂરિજીના શિષ્ય જાહેર કરવામાં આવ્યા. સં. ૨૦૦૫ માં પૂ. આચાર્યશ્રી વિજયવલભસૂરિજીની સેવામાં આનંદ માન્યો. અહીં વ્યાકરણ, કાવ્ય, સાહિત્ય, ન્યાય વગેરેને અભ્યાસ કર્યો. આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજી પાસે ગદ્વહન કર્યા. સં. ૨૦૧૧માં ફાગણ વદ ૩ ના સુરત વડાચીટા ઉપાશ્રયમાં તેમને ગણિપદની પદવી આપવામાં આવી.. ગુરુદેવની આજ્ઞાથી વતનમાં આવ્યા. અનેક કુટુંબને વ્યસનમુક્ત કરી જૈનધમી બનાવ્યા. આ કાર્યમાં ઘણું કઠ વેઠવું. જાડા જુવારના રોટલાથી ચલાવ્યું. આજે તે વીસેક હજાર પરમાર ક્ષત્રિએ જૈનધર્મ પાલન કરી રહ્યા છે. વયેવૃદ્ધ શાંતમૂર્તિ સેવાના ભેખધારી મુનિપુંગવ શ્રી જીનભદ્રવિજયજી મહારાજ બેડેલીમાં પરમાર ક્ષત્રિયોના ઉદ્ધાર માટે વૃદ્ધાવસ્થા હોવા છતાં જીવનભર બેસી ગયા. બેડેલી મહાતીર્થ બની ગયું. મુનિરત્નશ્રી ઈન્દ્રવિજયજી Page #614 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૫૭૧. મહારાજ પણ તેમની સેવામાં લાગી ગયા. તેમણે વખતેવખત બોડેલી આસપાસના પ્રદેશમાં ભારે પ્રચાર કર્યો અને પિતાની સુધાભરી વાણીથી પરમાર ક્ષત્રિોમાંથી એક બે નહિ આઠ આઠ ભાવિકને દીક્ષા આપી પોતાના શિષ્ય બનાવ્યા. પૂ. પંજાબ કેસરી આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીના શતાબ્દી ઉત્સવમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધે. વરલીના નૂતન મંદિરની પ્રતિષ્ઠા સમયે આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરિજીએ તેમને આચાર્યપદવીથી વિભૂષિત કર્યા. ૨૦૨નું ચાતુર્માસ શિવપુરીમાં કર્યું. રાજસ્થાન તરફ વિહાર કરી બિકાનેરમાં ઉપધાન તપની આરાધના કરાવી. આજે તે તેઓ જિનશાસનરત્ન આચાર્ય શ્રી વિજય.. સમુદ્રસૂરિના પટ્ટધર બન્યા અને તેમની સેવામાં ધર્મનાં. અજવાળાં પાથરી રહ્યા છે. Page #615 -------------------------------------------------------------------------- ________________ સેવામૂતિ પન્યાસશ્રી ચંદનવિજયજી ગણિની જીવનઝરમર વડોદરા શહેર પૂ. પ્રવર્તકશ્રી કાન્તિવિજયજી, શાંતમૂર્તિ હંસવિજયજી મહારાજ, પંજાબકેસરી શ્રીમદ્ વિજયવલ્લભસૂરિજી મહારાજની જન્મભૂમિ તરીકે પ્રસિદ્ધ છે. તે જ ભૂમિ આપણું સેવામૂર્તિ પન્યાસ ચંદનવિજયજીની પણ જન્મભૂમિ છે. - વડોદરા ઘડિયાળી પોળ, દેસાઈ શેરીમાં શ્રી નગીનદાસ ઝવેરભાઈને ત્યાં ભાઈ સુંદરલાલને જન્મ સં. ૧૯૬૧ના શ્રાવણ વદ ૧૧ના રોજ થયો હતો. તેમનાં માતુશ્રીનું નામ જેકેરબહેન હતું. તેની નાની ઉંમરમાં માતુશ્રીને સ્વર્ગવાસ થયેલ અને ચૌદ વર્ષની ઉંમરે પિતાશ્રીનું પણ અવસાન થયું હતું. ભાઈ સુંદરલાલે ગુજરાતી પાંચ અને અંગ્રેજી પહેલા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતે. મોટાભાઈ ચંદુલાલ અને પિતાના અવસાન પછી અભ્યાસ છોડ પડ્યો. પિતાશ્રીની હાજરીમાં જ ભાઈલાલભાઈ તથા સુંદરલાલ પિતાશ્રીની કાપડની દુકાને બેસતા હતા પણ ભાગીદાર સાથે ન ફાવવાથી દુકાન કાઢી નાખી. બંને ભાઈએ જુદે જુદે વ્યવસાય કરવા લાગ્યા. સુંદરલાલનું લગ્ન ઝવેરી સરૂપચંદ હીરાચંદની પુત્રી પ્રભાવતી સાથે થયું હતું. વડોદરામાં શાંતમૂર્તિ મુનિપ્રવર હંસવિજયજી મહારાજના પરિચયમાં વૈરાગ્યની ભાવના જાગી. સી. પ્રભાવતીની પણ સંમતિ મળી અને ૨૩ મે વર્ષે સં. Page #616 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનન પ૭૩ ૧૯૮૪ના જેઠ વદ ૧૦ને રોજ કપડવંજમાં મીઠાભાઈના ઉપાશ્રયમાં મુનિશ્રી નેમવિજયજીએ મુનિશ્રી ઉત્તમવિજ્યજીના નામની સુંદરલાલને દીક્ષા આપી. નામ મુનિ સુભદ્રવિજય રાખ્યું. માંડલીઆ જગ કરાવ્યા પછી સં. ૧૯૮૫ના મહા સુદ ૫ના રોજ પાટણમાં પન્યાસશ્રી સંપત્તવિજયજીએ મુનિશ્રી ઉત્તમવિજયજીના આગ્રહથી સુભદ્રવિજયને મુનિશ્રી નેમવિજયજીના નામની વડી દીક્ષા આપી અને નામ મુનિ ચંદનવિજ્યજી રાખવામાં આવ્યું. જેસલમેર સંઘમાં પૂ. આ. શ્રી વિજયવલલભસૂરીશ્વરજી સાથે યાત્રાને લાભ મળે. મુનિશ્રી સમુદ્રવિજયજીની ગુરુભક્તિ અને સાધુઓની વૈયાવચ્ચ જોઈને ઘણું શીખવાનું મળ્યું. પન્યાસશ્રી નેમવિજયજી મહારાજ પાસે ઉત્તરાધ્યયન, આચારાંગ આદિના દ્વહન કર્યા. વડોદરામાં ભગવતી સૂત્રના ચોદુવહન કરી સં. ૨૦૧૦ના કાર્તક વદ ૧૪ ને માગશર સુદ ૩ ગણિ–પન્યાસ પદવી ગુરુશ્રી પન્યાસ નેમવિજ્યજીએ આપી. ત્યાર બાદ ગુરુદેવ પાસે શાસ્ત્રાભ્યાસ કર્યો અને ૪૫ વર્ષ સુધી ગુરુદેવની અનન્ય ભાવથી સેવાભક્તિ કરી. પૂજ્ય ગુરુદેવને ૨૦૨ના આસો સુદ ૧૧ તા. ૮-૧૦-૭૩ના રોજ સ્વર્ગવાસ થયા. ગુરુદેવની નિશ્રામાં પન્યાસ ચંદનવિજયજી ગણિએ સાધુ-સાધ્વીઓને વડી દીક્ષા ગોદહન કરાવ્યા હતા.' - વડેદરા સંઘમાં ધર્મપ્રભાવનાનાં કાર્યો કરી સંયમયાત્રા શાંતિપૂર્વક કરી રહ્યા છે. ગુરુદેવના આશીર્વાદની વર્ષો તેમના ઉપર થતી રહે છે. Page #617 -------------------------------------------------------------------------- ________________ ધર્મનિષ્ઠ શ્રી હજારીમલ ચંદ્રભાણજી જન ( બિજાપુરનિવાસી) સુસંસ્કારોથી સભર, સાદાઈના પ્રેમી, સમૃદ્ધિવાન - છતાં સદાચારી શ્રી હજારીમલજી ચંદ્રભાણજી આચાર્ય પ્રવર શ્રીમદ્ વિજયવલ્લભસૂરિજીના પરમ ભક્ત છે. તેમની જન્મભૂમિ રાજસ્થાનનું બિજાપુર. સાધારણ વ્યાવહારિક શિક્ષણ મેળવી ફક્ત ૧૪ વર્ષની નાની ઉમરે મુંબઈમાં સુપ્રસિદ્ધ ઝવેરી ચંદુલાલ ખુશાલચંદની પેઢીમાં ઝવેરીને ધંધે શીખવા લાગ્યા. બે વર્ષ પછી હૈદરાબાદ ગયા અને બુદ્ધિપ્રભા અને ધંધાકીય સૂઝથી હૈદરાબાદમાં ધંધાને વિકાસ કર્યો. જૈન સમાજના સર્વાંગી ઉત્કર્ષ માટે અવિરત પ્રયાસ કરતા યુગવીર આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજના સંપર્કમાં આવ્યા. આચાર્યશ્રીની પ્રેરણાથી ધાર્મિક અને સામાજિક સંસ્થાઓમાં ઊંડે રસ લેવા લાગ્યા. બિજાપુરમાં સં. ૧૯૪માં શ્રી આત્માનંદ જૈન પુસ્તકાલય અને પાઠશાળાની સ્થાપના આચાર્યશ્રીની પ્રેરણાથી કરાવેલ છે. શ્રી હથુંડી રાતા મહાવીર તીર્થને જીર્ણોદ્ધાર કરાવવા તેમના મોટા ભાઈ ઝવેરચંદજી તથા પિતે બાંધવએલડીએ અથાગ પ્રયત્ન કર્યા. આ તીર્થને પ્રાચીન FO | Page #618 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનના પ૭૫ ઈતિહાસ પણ મેળવ્યું. આ તીર્થ પુરાતત્વ વિભાગમાં લઈ જવાની વાત આવી ત્યારે પિતે વિરોધ કરી જૈનેના હાથમાં સહીસલામત રાખ્યું. આ તીર્થના તેઓ પ્રાણ છે. આ તીર્થના જીર્ણોદ્ધાર માટે તનમનધનથી ભેગ આપી ચિરસ્મરણીય કાર્ય ફાલના–વરકા અને બિજાપુરની શિક્ષણ સંસ્થાએની બહુવિધ સેવા કરતા રહ્યા છે. શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ–શ્રી આત્માનંદ જૈન સભા, પરમાર ક્ષત્રિય જૈન સભા–બેડેલી અને બીજી ઘણી સંસ્થાઓના તેઓ પ્રમુખ રહ્યા છે. તેઓની ધર્મભાવના જવલંત છે. વૃદ્ધાવસ્થા હેવા છતાં બિજાપુરમાં નિવૃત્ત જીવનમાં પણ સાધુસાધ્વીની સેવાશુશ્રષા કરી રહ્યા છે. તેઓશ્રી આપણું ચરિત્રનાયક જિનશાસનરત્ન આચાર્યશ્રીને પણ પરમ ભક્ત છે. પિતાના પગલે તેમના સુપુત્ર શ્રી ઉમેદમલજી ગુરુદેવના અનન્ય ભકત છે અને તેમણે સેવાને ભેખ લીધે છે. તેમની સાદગી, નિઃસ્પૃહતા, મળતાવડે સ્વભાવ અને અદમ્ય સેવાભાવનાથી તેઓ સૌના પ્રિયજન બન્યા છે. શ્રી હજારમલજી દીર્ધાયુ હે એવી શુભેચ્છા. Page #619 -------------------------------------------------------------------------- ________________ શ્રદગુણસંપન્ન સંઘવી શ્રી કેસરીમલજી હીરાચંદજી માંડોત શ્રી કેસરીમલજીની જન્મભૂમિ સોજત, પણ વર્ષોથી વડોદરા કર્મભૂમિ બની ગઈ હતી. શ્રી જૈન સંઘનાં ધાર્મિક તેમ જ સામાજિક અનેક કાર્યોમાં તનધનધનથી સહાયક બનીને આગેવાન બની ગયા હતા. જતની શ્રી શાન્તિવર્ધમાન તથા પુરુષોત્તમ ભગવાનજીની પેઢી વગેરે સંઘની સંસ્થાઓના કાર્યવાહક ટ્રસ્ટી રહ્યા હતા. શ્રીગોડી પાર્શ્વનાથ પ્રભુજીના પ્રાસાદના પુનરદ્વાર, પ્રતિષ્ઠા મહોત્સવ આદિ શુભ કાર્યોમાં પાર્જિત લક્ષમીનો લાભ લીધે હતે. આપ, આપનાં માતાજી, આપની ધર્મપત્ની, બધુ શુકનરાજજી આદિ પરિવાર યુગવીર પંજાબકેશરી આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજના પરમ ભક્ત છે. ગુરુદેવની નિશ્રામાં જતમાં માતાજીના વષી તપનાં પારણું નિમિત્ત અઠ્ઠાઈ મહેત્સવ, નવકારશી આદિને પણ લાભ લીધે હતે. આપનાં ધર્મપત્ની શ્રી પતાસાબહેનની ઉપધાન તપની ભાવના આચાર્ય શ્રી વિકાસચંદ્રસૂરીશ્વરજીની નિશ્રામાં પૂરી કરી હતી. વડોદરામાં શ્રી ગિરનાર તીર્થ મંડન, શ્રી નેમિનાથ પ્રભુપ્રાસાદની પ્રતિષ્ઠા પૂ. આચાર્ય દ્વારા કરાવી હતી. Page #620 -------------------------------------------------------------------------- ________________ ગુરુભક્તો છે ? કરી શ્રી કેશરી મલજી સંઘવી વડેદરા શેઠ હજારીમલજી ચંદ્રભાણજી ઝવેરી વિજાપુર (રાજસ્થાન) શ્રી સુખરાજજી મંડોત (સોજત) હાલ વડોદરા Page #621 -------------------------------------------------------------------------- ________________ લાલા સાગરચંદજી જૈન પંજાબી (1761760) લાલા લાભચંદજી જૈન પંજાબી (આગ્રા) Page #622 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનન પ૦૦ વડોદરા દાદા પાર્શ્વનાથ પ્રભુપ્રાસાદમાં પ્રભુપ્રતિમા એની અંજનશલાકા તથા પૂ. આચાર્ય શ્રી વિજયવલભસુરીશ્વરજી, પૂ. પ્રવર્તક શ્રી કાન્તિવિજયજી તથા શ્રી હંસવિજયજી મહારાજના સમારકરૂપ ગુરુમંદિરની પ્રતિષ્ઠામાં બને ભાઈઓએ અગ્રગણ્ય ભાગ લીધો હતો. શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીના તેઓ પ્રતિનિધિ હતા. શ્રી આત્માનંદ જૈન ઉપાશ્રય, શ્રી વર્ધમાન કે. ઓપરેટિવ સંસ્થા, શ્રી જૈન વિદ્યાર્થી આશ્રમ, શ્રી જૈન યુવક મંડળ, શ્રી વર્ધમાન આયંબિલ ભુવન, પૌષધવ્રતારાધક સમાજ આદિ સંસ્થાએના તેઓ સક્રિય સભ્ય તેમ જ પ્રાણ સમાન હતા. આપે સેજતથી કેસરિયા, બેડવાડ પંચતીર્થી, રાણકપુર આદિ તીર્થોના સંઘ કાઢી સંઘવી બન્યા હતા. બંધુ સુકનરાજજી તથા સુપુત્ર ચંપાલાલજી તથા કુટુંબ પરિવારને આ તીર્થયાત્રાસંઘમાં પ્રશંસનીય સહકાર હતે. આપે ફાલનામાં શ્રી વલ્લભકીર્તિસ્તંભનું ઉદ્ઘાટન કરવાને અનેરો લાભ લીધું હતું. તેઓ વડોદરામાં થનાર વિજયવલ્લભ હેપિટલના માનદ્ મંત્રી છે. આપના મહત્વપૂર્ણ પ્રભાવશાળી જીવનની સૌરભ જન્મભૂમિ સજત અને વડેદરામાં આજે પણ મઘમથી રહી છે. આપના સુપુત્ર શ્રી ચંપાલાલજી પણું ગુરુભક્ત, ધર્મનિષ્ઠ અને ઉદારચરિત છે. શ્રી ચંપાલાલજી પણ આપણું ચરિત્રનાયક જિનશાસનરશ્ન પૂ. આચાર્યશ્રીના પરમ ગુરુભક્ત છે. Page #623 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુકનરાજજી માંડત - શ્રી સુકનરાજજીને જન્મ સં. ૧૯૬૮ના આસે વદિ ૯ના રેજ સેજત સીટી રાજસ્થાનમાં થયે હતે. તેમના પિતાશ્રીનું નામ હીરાચંદજી માંડત હતું. તેમનાં માતુશ્રીનું નામ પાર્વતીદેવી હતું. સેજતમાં વ્યાવહારિક અને ધાર્મિક જ્ઞાન મેળવીને પિતાના ધંધામાં તાલીમ લીધી. તેમનું લગ્ન ૧૭ વર્ષની ઉંમરે થયું હતું. તેમનાં પત્નીનું નામ તારાબહેન હતું. તેમના પિતાશ્રી હીરાચંદજી તેમના લગ્ન પછી થડા સમયે સ્વર્ગવાસી થયા. ગૃહસ્થીની જવાબદારી યુવાન સુકનરાજજી પર આવી પડી. પણ તેઓ કાર્યકુશળ હતા. તેઓ ધર્મનિષ્ઠ અને ઉદારચરિત હતા. ધર્મકાર્યોમાં તેમણે સારે લાભ લીધે હતે. શ્રી સુકનરાજજી તીર્થયાત્રાના પ્રેમી હતા. તેઓ બિકાનેર, જેસલમેર અને સેજત આદિ તીર્થોના સંઘને લાભ લઈને સંઘવી બન્યા હતા. પૂ. પંજાબ કેસરી યુગવીર આચાર્ય શ્રી વિજયવલભસૂરિના તેઓ પરમ ભક્ત હતા. સેજમાં આ માસની સિદ્ધચક્રની ઓળી, જ્ઞાન Page #624 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન પંચમીનુ' ઉજમણું તથા સિદ્ધચક્ર મહાપૂજન કરાવવાના લાભ લીધે। હતા. સેાતના નવા ઉપાશ્રયનું ઉદ્ઘાટન પણ તેમના શુભ હસ્તે થયું હતું. વડાદરામાં જૈન મહિલા ઉપાશ્રયની આધારશિલા આપશ્રીનાં કરકમળાથી થઈ હતી. સેાજત તથા વડાદરામાં વધમાન આયખિલ તપ સસ્થા પાઠશાળા તથા પુસ્તકાલય આદિમાં તેમણે પ્રર્યાપ્ત સહયેાગ આવ્યેા હતેા. ૨૦૯ વડાદરાના ગુરુમંદિરનું ઉદ્ઘાટન પણ આપનાં કરકમળાથી થયું હતું. તેઓ પરમ ગુરુભક્ત, ઉદારચરિત, ધનિષ્ઠ અને સેવાભાવી આગેવાન હતા. વડાદરાને પાતાની કમભૂમિ અનાવી હતી. શ્રીસંઘના દરેક કાર્યમાં તેમના પૂર્ણ સહચૈાગ હતા. ૨૦૨૬ના ફાગણ સુદ ૭ ના તેમને સ્વર્ગવાસ થયા. તેમના સુપુત્ર ઉત્તમચંદજી પણ પિતાને પગલે ધમ કાર્યાં અને સેવાનાં કાર્યો કરી રહેલ છે. આપણા ચરિત્રનાયક જિનશાસનરત્ન શાંતમૂર્તિ પૂ. આચચશ્રીના ભાઈશ્રી ઉત્તમચંદભાઈ પણ ગુરુભક્ત છે. Page #625 -------------------------------------------------------------------------- ________________ મહુવાકરનાં પુસ્તક ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધમ (અ ંગ્રેજીનું ભાષાંતર), કન્યાસાધમાળા, કરિયાવર (૫ આવૃત્તિ), જૈનસમાજદર્શોન, શત્રુ જયતી દર્શન (૯ આવૃત્તિ). માટીના ચમત્કાર (૩ આવૃત્તિ). તાર ગાતી દર્શન, પાટણ જૈન તીદર્શન, કદ ખગિરિતી દર્શન ભારત જૈન તીદન ખેડેલી તીથ દશન. ચરિત્રા ઉપાધ્યાય સેાહનવિજયજી, યુગવીર આચાય વિજયવલ્લભસૂરિજી (૬ ભાગ, ૨૦૦ પૃષ્ઠ), આ. નીતિસૂરીશ્વરજી, આ. ઋદ્ધિસૂરીશ્વરજી, આ. શાંતિસૂરીશ્વરજી (આબુ), આ. ભક્તિસૂરીશ્વરજી, આ. વિકાસચંદ્ર સૂરીશ્વરજી, સાધ્વી દાનશ્રીજી, આ. હુ સૂરીશ્વરજી, મુનિભૂષણ વલ્લભદત્તવિજયજી, મુનિરત્નશ્રી ન્યાયવિજયજી, આ. વિજયસમુદ્રસૂરિજી, મુનિરાજશ્રી જીવભદ્રવિજયજી (અપ્રકાશિત) પન્યાસ શ્રી ચંદનવિજયજી (પ્રેસમાં), પૂ. મેહનલાલજી મહારાજ (સંપાદન),વિજીયાલક્ષ્મી, કસ્તુરખા, ભક્તકવિશ્રી શિવજીભાઈ પંડિત લાલશ્રી, શ્રી સુલક્ષણામહેન, શ્રી લક્ષ્મીબહેન, મહેતાજી, શ્રી સરાજપાલભાઈ, સાધ્વી રજનશ્રી, મહાન તપસ્વીઓ, સૌરભ મુનિ ચિત્રપાત્તુ (સંપાદન જીવનન્ત્યાત (ચિત્રભાનુ) પાટણ જૈન મંડળ (સુવણુ મહે।ત્સવ અક સંસ્થાઆના વિભાગ),વલ્લભસુધાવાણી, વધ માન તપપ્રાધ, Page #626 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૫૮૧ અક્ષયતૃતીયા, વર્ધમાન તપ ચિત્રદર્શન (આલબમ), મણિમહોત્સવ, (ભક્તકવિ શિવજીભાઈ, સમરણિકા ભક્ત કવિ શિવજીભાઈ) પાલીતાણા ગુરુકુળ રજતજયંતી અંક, સુવર્ણ જયંતી સ્મરણિકા, મહાવીર વાણું (હિન્દી પરથી ગુજરાતી), ધાર્મિક શિક્ષણસંઘ (થાનકે ભા. ૧-૨-૩), ભારતીય આરોગ્ય નિધિ સ્મરણિકા, મહાવીર સંદેશ, મંદિરનું નગર શત્રુ (અંગ્રેજી, હિન્દી, ગુજરાતી), જૈનધર્મનાં વ્યાખ્યાને. ક્ષમાપ્રાર્થના આ ચરિત્રગ્રંથમાં તારીખમાં ભૂલ થઈ જવા સંભવ છે. કેટલાંક નામેામાં પણ ભૂલ થવા પામી હશે. કઈ કઈ પ્રકરણમાં હકીકતદેષ રહી ગયો હોય તે જ કોઈ અશુદ્ધિ રહી ગઈ હોય એટલું જ નહિ પણ કોઈ ઉપયોગી પ્રસંગ રહી જવા પામ્યો હોય તે બધા માટે ક્ષમાપ્રાર્થના. – મહુવાકર Page #627 -------------------------------------------------------------------------- ________________ બીજા ભાગનાં તેજકિરણે અમદાવાદમાં શાસનદીપક જ્યોતિર્ધર પૂ. આચાર્ય શ્રી વિજ્યનંદનસૂરીજીનું હૃદયંગમ મિલન અને પૂ. આગમપ્રભાકર શ્રદ્ધાંજલિ ગ્રંથનું ઉદ્ઘાટન, રાધનપુરમાં ગુરુપ્રતિમાની પ્રતિષ્ઠા, પાટણમાં ધર્મ પ્રભાવના, જન્મભૂમિ પાલીમાં સમુદ્રમારક, દિલ્હીનું ભવ્ય શાનદાર સ્વાગત, ભગવાન મહાવીર નિર્વાણ મહત્સવ સમારંભ, ૮૪માં જન્મદિવસની યાદમાં “જિનશાસનરત્ન” પદપ્રદાન, યુવક સંમેલન, જમ્મુ-કાશ્મીર નૂતન મંદિરની યાદગાર પ્રતિષ્ઠા અને આત્માનંદ જૈન સભાની સ્પેશિયલ ને પંજાબની અનોખી ગુરુભક્તિ, લુધિયાનાને લહાવે, મહાવીર સમારકાના પ્રેરણામૂર્તિ, હેશિયારપુરમાં પ્રેરક ધર્મપ્રભાવના, પ્રેરકપ, પ્રાણદાયક પ્રવચને, ૩૦ જેટલાં અભિનંદનપત્રેની યાદી, ચાતુર્માસ, શિષ્યપ્રશિષ્યો–પ્રતિષ્ઠા તથા ગુરુભક્તોની મરણુંજલિઓથી સમૃદ્ધ ગ્રંથમણિ–૨૫ જેટલા ફટાઓ યુક્ત ઘરઘરની જત તૈયાર થાય છે. – મહુવાકર Page #628 -------------------------------------------------------------------------- ________________ | સેવામૂર્તિ એ તો મારી સેવાની સાક્ષાત્ મૂર્તિ છે. તેમના મન-વચન અને કાયામાં રાત-દિવસ મારી સેવા - મારું કાર્ય મારા પત્ર-મારી ગોચરી, મારી તબિયત, મારી પ્રકૃતિ અને મારા જીવનની પળપળની ચિંતા કૂટફૂટકર ભરી પડી છે. તે મારા રહસ્ય મંત્રીનું કામ કરી રહ્યા છે. તેમના રોમરોમમાં ગુરુભક્તિ અને શ્વાસશ્વાસમાં ગુરુની ભાવનાએની પૂર્તિની ભાવના ભરેલી છે. –વિજયવલભસૂરિ શિવનગરીના પથિક તેઓ મહાન ભદ્ર પારણામી તેમ જ શીધ્ર મેક્ષગામી છે. તેમનું નામ સમુદ્ર છે, સંસારમાં સાત સમુદ્રો છે. તેમના જીવનમાં સાત સવર્ણવાળા સ્તર છે. સુખરાજ-સમુદ્રવિજયસેવા-સુરિવર પછી મને શ્રદ્ધા છે કે સર્વાર્થસિદ્ધિ-પછી સીમંધર સ્વામીનું શરણ (વિદેહ ક્ષેત્ર) પછી તો સિદ્ધશિલા પરમાત્મા. મારી આ શ્રદ્ધા સત્ય નીવડે. તેથી જ હું તેમને શિવપુરના સાચા પથિક માનું છું. -પ્રો. રામકુમાર જૈન M.A. (દિલડી) આવરણ * દીપક પ્રિન્ટરી * અમદાવાદ-૩૮૦ 001 in Education International Wwwa aineity.org