SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ જિનશાસનરત્ન શોભાયાત્રામાં લગભગ ૨૫ પ્રકારનાં મંડળ, ખંડ, સંસ્થા આદિ સમ્મિલિત હતાં આપણા ચારિત્રનાયકના મૃદુ સ્વભાવ, નમ્રતા, સમન્વયભાવ વગેરેના કારણે પાલીતાણામાં ઉપસ્થિત બધા સંઘાડાના સાધુ મુનિરાજો, સાધ્વીજી મહારાજો જુલૂમમાં પધાર્યાં હતાં. ૩૬૪ શ્રીમદ્ આચાર્ય વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજના સાધુ, આચાય શ્રીમદ્ વિજયનીતિસૂરીશ્વરજી મહારાજના સમુદાયના શ્રી ભાનુવિજયજી મહારાજ, શ્રી વૃદ્ધિચ'દજી મહારાજના, પન્યાસ ચતુરવિજયજી મહારાજના શિષ્ય, વાવૃદ્ધ ઉપાધ્યાય શ્રી ધર્માંવિજયજી મહારાજ આદિ અધા સંપ્રદાયાનાં સાધુ-સાધ્વી શ્રાવક-શ્રાવિકા પધાર્યાં હતાં. આ વિશાળ પ્રવેશે।ત્સવનું જુલૂસ જાહેર માર્ગ અને વિધવિધ ખારામાં થઈને શ્રી વલ્લુવિહારના મંડપમાં પહોંચ્યું. ડૉ. ખાવીશીએ અતિ મનનીય સ્વાગતપ્રવચન કર્યું. વિશાળ માનવમહેરામણને કારણે વિશાળ મંડપ પણ નાના પડયો. ખીજા ભાઈ આના પણ ભાષણ થયાં. મુંબઈથી પધારેલ શ્રી ગેડીજી મંદિરના ટ્રસ્ટી શેઠ લક્ષ્મીચ'દભાઈ એ મુંબઈ પધારવા વિનંતિ કરી. શેઠ ફૂલચંદભાઈ શામજી, વડાદરાનિવાસી શેઠ કેશરીમલજી, બિકાનેરનિવાસી શ્રી રામરતનજી કાચરે પાતપેાતાના વિચારે દર્શાવ્યા. પંજાખીભાઈ કમલકુમારે સુ ંદર ભાવભયુ" ભક્તિભજન ગાયું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002148
Book TitleSamudrasuriji Jivan Prabha Part 1
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1977
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy