SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭. તીયાત્રા ને સફળ આપરેશન પાલીથી વિહાર કરી ગુંદાચ, ચાંચાડી, ખોડ, વકાણા, સાદડી થઈને ગુરુદેવ રાણકપુર પધાર્યાં. રાણકપુરનું ભવ્ય મંદિર જગપ્રસિદ્ધ કલાત્મક મંદિર છે. જ ગલમાં માંગલ છે. આ ભવ્ય મંદિરમાં ૧૪૪૪ સ્તંભા એવી રીતે આવી રહ્યા છે કે યાત્રિક ગમે ત્યાંથી ભગવાનનાં દર્શન કરી શકે. ઘેાડા વખત પહેલાં શ્રીમાન શેઠ કસ્તૂરભાઈ લાલભાઈની પ્રેરણાથી શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીએ આ મંદિરના જીર્ણોદ્ધાર લાખા રૂપિયા ખર્ચીને કર્યો છે. ગુદૅરુવે આ આ તીની ભાવપૂર્વક યાત્રા કરી અને કલાકારીગીરીની ભવ્યતાનું દર્શન કર્યું. અહીંથી ગ્રામાનુગ્રામ વિચરતા ઉદયપુર પધાર્યા. ઉદયપુરની બહાર જૈન ધર્મશાળામાં રાત્રિના વિશ્રામ કરીને કાયા, પ્રાસાદિ થઈને શ્રી કેશિયાનાથના દર્શનના લાભ લીધેા. સંક્રાન્તિ પણ અહી મનાવવામાં આવી. આ પ્રસંગે પજામ, યુ. પી., ડુંગરપુર, આશાપુર આદિના ભાઈએ સક્રાંતિના અવસર પર આવ્યા હતા. બધાએ પેાતાનાં ગામામાં પધારવાની વિનંતિ કરી. ગણિવર શ્રી જનકવિજયજીનાં ભાષણા થયાં. ત્રણ દિવસની સ્થિરતામાં For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002148
Book TitleSamudrasuriji Jivan Prabha Part 1
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1977
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy